________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦ )
અગીચાની જગ્યા પસંદ કરતી વખતે સર્વથી પેહેલા વિચાર એમાં જોઇતુ પાણી માટે વર્ષે પણ પુરૂં પડી શકે કે નહીં તેને કરવા જોઇએ. અને તે ઉપરથી જેવાં સાધના હાય તેના પ્રમાણમાં બગીચેા નાહાના મેટા કરવાની ટેવણી કરવી જોઇએ. મેટા બગીચે કરવે મુશ્કેલ નથી, પશુ તે સારી હાલતમાં રાખવાનાં સર્વ સાધના હાય તાજ કરવા જોઇએ. મેટા બગીચા કરી તે ખરાબ સ્થિતીમાં રહેવા દેવા કરતાં નાહાનેા સારી સ્થિતીમાં રહે તેવા કરવા વધારે દુરસ્ત છે. સારા બગીચા એ મનને તેના દેખાવથી પ્રશ્ચિત કરવાવાળી જગ્યા છે. મુઝાએલાં, માંદાં, અગર દુઃખી માણુસા સારા અગીચામાં જાય છે ત્યારે થોડી વાર તેા તે પોતાનું દરદ ભુલી જાય છે. અને તેમના મનને સતેષ થાય છે, માટે જે ગીચેા કરવા તે હુમેશ સારી હાલતમાં રહે તેવા કરવા જોઇએ. બગીચાને માટે કાંપવાળી જગ્યા અતિ ઉત્તમ. એવી જમીનમાં કસ ઘણા ાય છે અને તેમાં સેન્દ્રિય અષ વિશેષ હોય છે. એ જમીન ઘણા ખરા હાડ માલને ઘણીજ માક આવે છે.
કાળી જમીન પણ સારી. એ જમીન કાંપવાળી જમીન કરતાં ઉતરતા દરજ્જાની છે. એમાં ખાતરી દીધાથી તે સુધરાય છે.
ઊંચી જાતની રેતાળ જમીન જેવી કે ગુજરાતના ધણુા ભાગમાં હાય છે તે પણુ સારી, તેમજ પાચી, રાતી અને પીળાશ રંગની જમીન પણ સારી.
ઘણી રેતીવાળી જમીન તેમજ ધણી ચીકણી જમીન જંગીચામાટે સારી નહીં.
For Private and Personal Use Only