Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी००९ उ०३२ सू०३ भवान्तरप्रवेशनकनिरूपणम् ७२ याम् , एकः अधःसप्तम्यां भवति १ । इति त्रयो भङ्गा ३ । इति शर्करामभा प्रधानी कृत्य जायमाना भङ्गा जातास्त्रिंशत् ३०। १२-९-६-३-३०। पूर्वोक्त पञ्चचत्वारिंशद्रग० संमेलने जाताः सर्वे भङ्गाः पञ्चसप्ततिः ॥७॥
अथ वालुकाममा प्रधानीकृत्याष्टादशभङ्गानाह-तत्र वालुकाप्रभा-पङ्कप्रभेति पृथिवीद्वयमाश्रित्य नव मङ्गानाह-एको वालुकाममायाम् , एकः पङ्कप्रभायां, द्वौ धूमप्रभायां भवतः १ । एको वालुकामभायाम्, एकः पङ्कप्रभायां, द्वौ तमःप्रभायां भवतः२। एको वालुकामभायाम् , एकः पङ्कप्रभायां द्वौ अधःसप्तम्यां भवतः ३॥ तथा-एको वालुकाप्रभायाम् , द्वौ पङ्कप्रभायाम् , एको धूमप्रभायां भवति १ । तमः प्रभा में, और एक नारक अधः सप्तमी में उत्पन्न हो जाता है-ये तीन भंग हैं। इस प्रकार शर्कराप्रभा को प्रधान करके १२, ९,६, ३= ३० भंग हो जाते हैं। इन ३० भंगों को पूर्वोक्त ४५ भंगों के साथ जोड़ने पर ७५ भंग हो जाते हैं
अब वालुकाप्रभा को प्रधान करके जो १८ भंग होते हैं-वे इस प्रकार से हैं-इनमें वालुकाप्रभा और पंकप्रभा इन दो पृथिवियों को अश्रित करके ९ भंग होते हैं-अथवा-एक नारक वालुकाप्रभा में, एक नारक पंकप्रभा में और दो नारक धूमप्रभा में उत्पन्न हो जाते हैं १. अथवा-एक नारक वालुकाप्रभा में एक नारक पंकप्रभा में, और दो नारक धूमप्रभा में उत्पन्न हो जाते हैं २, अथवा-एक वालुकाप्रभा में एक पङ्कप्रभा में और दो नारक अधः सप्तमी में उत्पन्न हो जाते हैं, ३. तथा एक नारक वालुकाप्रभा में दो पंकप्रभा में और एक नारक અને એક તમસ્તમપ્રભા નામની સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શર્કરપ્રભાની પ્રધાનતાવાળા ૧૨+૯+૬+૩ઃ૩૦ વિકપ થાય છે. પક્તિ ૪૫ ભગોમાં આ ૩૦ ભંગોને ઉમેરવાથી ૭૫ ભંગે (વિક૯પ) નું કથન અહીં પૂરું થાય છે.
હવે વાલકાપ્રભાની પ્રધાનતાની અપેક્ષાએ જે ૧૮ વિકલપ થાય છે તે પ્રકટ કરવામાં આવે છે–પહેલાં તો વાલુકાપ્રભા અને પંકપ્રભા સાથે પછીની ત્રણ પ્રીઓના વેગથી જે નવ વિક બને છે તે પ્રકટ કરવામાં આવે છે. (૧) અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક વાલુકાપ્રશામાં, એક પંકપ્રભામાં અને બે તમઃ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને બે નારકો સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે (૪) અથવા એક નારક વાલુકાપ્રભામાં, બે પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય
श्री. भगवती सूत्र : ८