Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रमेयषन्द्रिका टी० २०९ उ०३२सू० १४ तिर्यग्योनिकप्रवेशनकनिरूपणम २६५ ___ अथ मुखबोधार्थ केचिद् भङ्गाः प्रदयन्ते, तत्र-त्रिकसंयोगे एड्भङ्गानाहएकेन्द्रियेपु, द्वीन्द्रियेषु, त्रीन्द्रियेषु १, एकेन्द्रियेषु द्वीन्द्रियेषु चतुरिन्द्रियेषु २ । एकेन्द्रियेषु द्विन्द्रियेषु पञ्चेन्द्रियेषु ३ । एकेन्द्रियेषु श्रीन्द्रियेषु चतुरिन्द्रियेषु ४ । एकेन्द्रियेषु त्रीन्द्रियेषु पञ्चेन्द्रियेषु ५, एकेन्द्रियेषु चतुरिन्द्रियेषु पञ्चेन्द्रियेषु ६ । है वैसा ही नानापन यहां पर भी आ जाता है परन्तु नानापन आने पर भी नैरथिकों के भंग संख्या की अपेक्षा यहां भंगसंख्या में भिन्नता आती है यह बात सब उपयोग पूर्वक विचार करने से पूर्वोक्त पद्धति बारा स्वयं समझी जा सकती है।
इन भंगों का सुखपूर्वक बोध कराने के लिये यहां कितनेक भंग प्रकट किये जाते हैं-तिर्यग्योनिकों के द्विकसंयोग में जैसे १० भंग हुए कहे गये है इसी प्रकार से त्रिकसंयोग में इनके छह भंग इस प्रकार से होते हैं-तीन तिर्यग्योनिकों में से कोई एक तिर्यग्योनिक जीव एकेन्द्रियों में, कोई एक द्वीन्द्रियों में, कोई एक तेइन्द्रियों में होता है १, कोई एक जीव एकेन्द्रियों में, कोई एक बीन्द्रियों में और कोई एक चौ इन्द्रियों में होता है २, कोई एक जीव एकेन्द्रियों में, कोई एक दोइन्द्रियों में, और कोई एक पश्चन्द्रियों में होता है ३, कोई एक एकेन्द्रियों में, एक तेइन्द्रियों में, एक चौइन्द्रियों में ४। कोई एक जीव एकेन्द्रियों में, कोई एक जीव ભંગ સંખ્યા કરતાં તિર્યંચની ભંગ-સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે. એ વાત ઉપગપૂર્વક વિચાર કરવાથી પૂર્વોક્ત પદ્ધતિ દ્વારા જાતે જ સમજી શકય એમ છે
છતાં એ ગેને સુખપૂર્વક બેધ કરાવવાને માટે અહીં કેટલાક ભગ પ્રકટ કરવામાં આવે છે. જેમાં તેમના દ્વિકસોગી ૧૦ ભંગ થાય છે, તેમ ત્રિકસંગી ૬ ભંગ થાય છે, તે છ ભંગ નીચે પ્રમાણે સમજવા–
તિયચનિક પ્રવેશનક દ્વારા અન્ય ગતિમાંથી તિય"ચગતિમાં પ્રવેશ કરતા ત્રણ તિરે મને એક તિર્યચનિક જીવ એકેન્દ્રિયમાં, એક દ્વીન્દ્રિજેમાં અને એક ગીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૧) અથવા એક એકેન્દ્રિયામાં એક હીન્દ્રિોમાં અને એક ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક એકેન્દ્રિયમાં, એક દ્વીન્દ્રિયોમાં અને એક પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક એકેન્દ્રિયમાં, એક તેઈન્દ્રિમા અને એક ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક જીવ એકેન્દ્રિયમાં, એક જીવ તેઈન્દ્રિમાં અને એક જીવ પંચેન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. (૫) કે એક જીવ એકેન્દ્રિમાં,
श्रीभगवती. सूत्र: ८