Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२८
भगवतोसूत्रे विशेषः इति चित्र विचित्रम् रत्न संकटोत्कटम् रत्न सङ्कटंच तदुत्कटंच उत्कृष्टमिति संकटोत्कटम् उत्कृष्टरत्नं बहुलं मुकुट पिनह्यतः परिधापयतः, ‘कि बहुना गंथिमवेढिमपूरिमसंघातिमेणं चउविहेणं मल्लेणं कप्परुक्खगं पिव अलंकिय विभूसियं करेंति' कि बहुना ? किमधिकेन वर्णनेन ! ग्रन्थिमवेष्टिमपूरिम सङ्घातिमेन तत्र-ग्रन्थिमम् ग्रन्थननित्तम् सूत्रग्रथितमालादि वेष्टिमं वेष्टनेन निष्प. नम्-पूरिमम्-वंशशलाकाभिनिर्मिता माला या पुष्पैः पूर्यते तत्, सङ्घातिमम्परस्परतो नालसङ्घातनेन यत् संघात्यते तत् , तेन तथाविधेन चतुर्विधेन माल्येन मालयेत्यर्थः कल्पवृक्षमिव अलङ्कृत विभूषितम् अलङ्कृत्श्चासौ विभूषितश्चेति अलङ्कृतविभूषितः कृतालङ्कारः संजातविभूषश्चेति तम्, तथाविधं करोति, नाम चूडामणि है, इन सब आभरणोंको पहिरा चुकनेके बाद फिर उन्होंने अनेक प्रकारके उत्कृष्टरत्न बहुलवाले मुकुटको पहिराया किं पहुणा-गंथिम वेढिम पूरिम संघातिमेणं चउव्विहेणं सल्लेणं० काति' अधिक वर्णन क्या किया जावे, उन्होंने उसे चार प्रकारकी मालाएँ पहिराई-इनमें कुछ मालाएँ ऐसी थीं जो डोरेमें पुप्पोको गूंथकर बनाई गई थीं, इनका नाम ग्रन्धिम है, जो डोरेमें पिरोकर बनाई गई थीं वे वेष्टिम थीं, जो वासकी शलाइयोंसे निर्मित मालाएँ पुष्पोंसे पूरी गई थीं वे पूरिम हैं, परस्परमें नालके संघातसे जो जोडी जाती है, वह संघातिम माला है । इस तरह इन चार प्रकारकी मालाओंसे अलंकृत और विभूषित करके उन्होंने उस जमालि क्षत्रियकुमारको कल्पवृक्षके जैसा बना दिया ' तएणं से जमालिस्स खत्तियकुमारस्स पिया વાના આભરણને ચૂડામણિ કહે છે. ઉપર્યુક્ત સઘળાં આભરણ પહેરાવ્યા પછી તેમણે અનેક પ્રકારના ઉત્તમ રને જડેલો મુગટ તેને પહેરાવ્યો. " किं बहुणा गथिमवेढिमपूरिमसंधातिमेणं चउबिहेणं मल्लेणं करें ति" ક્ષત્રિયકુમાર જમાલીનાં આભૂષણનું અધિક વર્ણન શું કરું ! અતિસંક્ષિપ્ત રૂપે જ અહીં તેનું વર્ણન કરું છું–તેમણે તેને ચાર પ્રકારની માળાઓ પહેરાવી. તે ચાર પ્રકારની માળાઓ નીચે પ્રમાણે સમજવી. (૧) ગ્રન્થિમ-દેરીમાં પુને ગૂંથીને બનાવેલી માળાઓ, (૨) વેષ્ટિમ-દેરીમાં પરેવીને બનાવેલી માળાઓ, (૩) પૂરિમ-વસની સળીઓ ઉપર પુષ્પને પૂરીને બનાવેલી માળાઓ અને (૫) સંઘ તિમ-નાલના સંઘાતનથી એક બીજા પુષ્પોને જોડીને બનાવેલી માળાઓ. આ ચારે પ્રકારની માળાઓથી વિભૂષિત કરીને તેમણે ક્ષત્રિયકુમાર જમાલીને કલ્પવૃક્ષ જેવો બનાવી દીધો.
શ્રી ભગવતી સૂત્ર : ૮