Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 604
________________ ABHI प्रमेयचन्द्रिका टीकाश०९३०३३ २०१३ महावीरवाक्यं प्रति जमालेरश्रद्धानि० ५९३ स्तत्वोक्तत्वेन जमालिवचनसंस्तारककर्तृ निर्ग्रन्थवचनयोविमर्शात् इदमापा तम्-क्रियमाणं कृतं यदभ्युपगम्यते, तन्न शोभनम् , यतो येन क्रियमाणं कृतमित्यम्युपगतं तेन विद्यमानस्य करणक्रिया प्रतिपन्ना, तथासति बहवो दोषाः समारतन्ति-तथाहि यत् कृतं तत् क्रियमाणं न भवति तस्य विद्यमानत्वात् चिरन्तनघटघव , यदि कृतमपि क्रियते तथा नित्यं क्रियतां कृतत्वात् प्रथमसमयवत्, न हि क्रिया तस्वरूपसे कहनेसे जमालिके वचन और शयया संस्तारक कर्ता निर्ग्रन्थ पचन इन दोनों के वचनोंका जब विचार करते हैं, तब उससे यह निस्कर्ष निकलता है, कि क्रियमाणको कृतरूपसे जो स्वीकार करता है, वह ठीक नहीं है, क्योंकि जो क्रियमाणको कृत इस रूप से स्वीकार करता है, उसने मानों विद्यमान वस्तुकी करणक्रिया स्वीकार की है अर्थात् " हो रही वस्तु " हो गई रूप है, जब ऐसा माना जावेगा-तो हो रही वस्तु ही हो रही है, और वह हो गई रूप अतः इस स्थिति हो गई रूप वस्तुकी करनेरूप क्रिया मानी गई यही बात कहनी पड़ती है, परन्तु ऐसा मानने में अनेक दोषोंका अवतार होता है-जैसे-जो कृत होता है, वह क्रियमाण नहीं होता है, क्योंकि वह चिरन्तन घटफी तरह विद्यमान होता है । यदि कृत भी पदार्थ किया जावे तब तो उसके करनेका विराम कभी होगा ही नहीं वह तो निस्य ही करनेमें आता रहेगा, कृत होनेसे प्रथम समयकी तरह सर्वदा क्रियमाण होनेसे आदि समयकी तरह क्रियाकी समाप्ति नहीं होती है, अथच-क्रियमाण वस्तु માણુ શસસ્તારકને તમે કૃત શાસસ્તારક કહેતા નથી પણ અકૃત જ કરે છે, એ જ પ્રમાણે ચાલતી વસ્તુને ચાલી ચુકેલી માનવી તે પણ મિસ્યા માન્યતા જ છે. ક્રિયમાણ વસ્તુને કૃત માની શકાય જ નહીં પણ તેને અમૃત માની શકાય. કારણ કે જે ક્રિયામાણને કૃત રૂપે સ્વીકાર કરે છે તેને જાણે કે વિદ્યમાન વસ્તુની કરણક્રિયાને સ્વીકાર કર્યો છે–એટલે કે જ્યારે એ માનવામાં આવે કે “ થઈ રહેલી વસ્તુ થઈ ગયા રૂપ છે,” તે ચાલી પહેલી વસ્તુ જ ચાલી રહી છે અને તે ચાલી ચુક્યા રૂપ છે, તેથી એ પણ સ્થિતિમાં તે થઈ ચુકેલાં વસ્તુની કરણક્રિયા માનવા પ્રસંગે ઉપસ્થિત થશે. પણ એવું માનવાથી અનેક દો સંભવ રહેશે-જેમકે જે કુત હોય છે તે કિમાણ હેતું નથી કારણ કે તે પુરાણ ઘટ (ઘડા) ની જેમ વિદ્યમાન હોય છે. જે કુત વસ્તુ પણ કરવામાં આવે તે તે કરવાને અન્ત જ કદી ન આવે તે તો નિત્ય કરવામાં આવ્યા જ કરતા હોવાથી પ્રથમ સમયની म०-७५ श्रीभगवती. सूत्र: ८

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685