Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे
तदन्यजीवव्याघातोsपि भवतीति प्रतिपादयितुमाह-' तेणं कालेणं ' इत्यादि, ' तेणं कालेणं, तेणं समरणं रायगिहे जाव एवं व्यासी' तस्मिन् काले तस्मिन् समये राजगृहे यावत् नगरे स्वामी - समत्रसृतं प्रभुं वन्दितुं नमस्कर्तु पर्षद् निर्गच्छति प्रतिगता पर्षत् ततो विनयेन शुश्रूषमाणः नमस्यन् प्राञ्जलिपुटो गौतमः एवं वक्ष्यमाणप्रकारेण अवादीत् -' पुरिसेण भंते । पुरिसं हणमाणे किं पुरिसं हण, णो पुरिसे हाइ ? ' हे भदन्त ! पुरुषः खलु पुरुषं धनन् हिंसन् किम् पुरुषं हन्ति ? किंवा नो पुरुषान् पुरुषव्यतिरिक्तान् जीवान् हन्ति ? भगवानाह - * गोयमा ! पुरिसं पिहगर, नो पुरिसे त्रिहणा ' हे गौतम! पुरुषः खलु पुरुषं होता है, यह प्रतिपादित किया गया है-' तेणें कालेणं तेणं समएणं रायगिहे जाव एवं वयासी ' उस काल और उस समय में राजगृह मामके नगरमें यावत्-महावीर स्वामी पधारे. महावीर स्वामीको पधारे हुए सुनकर वहांकी परिषद् उनको वन्दना करने के लिये एवं नमस्कार करने के लिये निकली, प्रभुका धर्मोपदेश सुनकर फिर वह परिषद् अपने २ स्थान पर चली गई, इसके बाद प्रभुकी सेवा सुश्रूषा करते हुए गौतम बडे विनयके साथ प्रभुको नमस्कार कर इस प्रकार से पूछा-' पुरिसेण भंते! पुरिसं हणमाणे किं पुरिसं हण, णो पुरिसे हाइ' हे भदन्त ! जब कोई पुरुष किसी दूसरे पुरुषका घात करता है तब क्या वह मारनेवाला पुरुष उस दूसरे पुरुषका ही घात करता है या उसके सिवाय अन्य जीवों का भी घात करता है ? इसके પાદન કરવામાં આવ્યુ છે કે પુરુષાદિને હણુનાર વ્યક્તિ તે હજુનાર પુરુષ સિવાયના અન્ય જીવાના પશુ ઘાત કરે છે.
૬૩
" तेण कालेणं तेण समएणं रायगिहे जाव एवं बयासी " ते अजे भने ते સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને વજ્રણા નમસ્કાર કરવાને ત્યાંની જનતા નીકળી પડી. વંદા નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ શ્રવણુ કરીને પરિષદ ત્યાંથી પાછી ફરી, ત્યાર બાદ મહાવીર પ્રભુની સેવાશુશ્રૂષા કરતાં કરતાં ગૌતમ સ્વામીએ ઘડ્ડા વિનયપૂર્વક નમસ્કાર કરીને મહાવીર પ્રભુને ક્ષા પ્રમાણે પ્રશ્ન પૂછ્યો—
(6
'पुरिसेणं भंते! पुरिसं हणमाणे किं पुरिसं हणइ, णो पुरिसे हणइ ?" હું ભગવન્ ! જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઇ એક પુરુષની હત્યા થાય છે, ત્યારે હત્યા કરનાર તે વ્યક્તિ ફક્ત તે હજુનાર પુરુષની જ હત્યા કરે છે, કે પુરુષ સિવાયના અન્ય જીવાની પણ હત્યા કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર
તે
શ્રી ભગવતી સૂત્ર : ૮