Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 666
________________ प्रमेयचदिकाटीका श.९३०३४सू०१ पुरुषाश्वादिहननतरबन्धनिरूपणम् ६५५ वैरेगच नो अश्वादि वरेणच स्पृष्टो भवति ? इति प्रश्नः उत्तरन्तु पुरुषः खलु अश्वादिकं धनन् नियमतः अश्वादि चिल्लल कान्तरेण स्पृष्टो भवत्येव, अथच जोवान्तरघाते अश्वादि चिल्ललकान्त वैरेणच नो अश्चादि चिल्ललकान्त वैरेणच स्पृष्टो भवति, अथच बहूनां जीवानां घाते अश्वादि चिल्ललकान्त वैरेणच नो अश्वादि चिल्ललकान्त वैरैश्च भवति । गौतमः पृच्छति-' पुरिसेणं भंते ! इसि हणमाणे किं इसि जन्य पाप से तथा हस्ती आदि से लेकर चिल्ललक पर्यन्त जीवों की हिंसा करता हुआ हस्ती आदि चिल्ललक पर्यन्त जीवों के हिंसा जन्य पाप से संघद्ध होता है ? या अश्व, हस्ती आदि के वध जन्य पाप से भी संबद्ध होता है, और इनके अतिरिक्त अन्य जीव के वध जन्य पाप से भी संबद्ध होता है ? या अदादि चिल्ललकान्त जीवों के वध जन्य पाप से भी उपलिप्त होता है और इनसे अतिरिक्त अन्य जीवों के वधजन्य पापों से भी उपलिप्त होता है ? इन प्रश्नों का भी उत्तर पूर्वोक्त उत्तर के जैसा ही है-अर्थात् मनुष्य जब अश्वादि जीवों की हिंसा करता है तब वह नियम से उन्हीं जीवों की हिंसा जन्य पाप से उपलिप्त होता है ऐमा यह प्रथम विकल्प का उत्तर अश्वादि जीवा श्रित अन्य जीवों की हिंसा होने के अभाव में है, तथा जप मनुष्य से अश्वादि जीवों की हिंसा करने के साथ २ तदाश्रित कोई एक अन्य जीव की भी हिंसा और हो जाती है-तब वह मनुष्य अश्वादि जीवों की हिंसा से जन्य पार से तो उपलिप्त होता ही है किन्तु उस अन्य પુરુષ શું તે અશ્વ હાથી આદિ ના વધ જન્ય પાપથી સંબદ્ધ થાય છે, કે તે સિવ યનાં અન્ય જીવોના વધજન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે. આ પ્રશ્નોના ઉત્તર ત્રણ ભાગાઓ ( વિકપ ) દ્વારા આપવા જોઈએ (૧) અશ્વ આદિની હત્યા કરનાર મનુષ્ય નિયમથી જ અશ્વ આદિના વધ જન્ય પાપથી સંબદ્ધ થાય છે. અશ્વાદિના શરીરાશ્રિત કઈ પણ જીવની હિંસા તેના દ્વારા થતી ન હોય ત્યારે આ પ્રમાણે બને છે. અથવા (૨) તે મનુષ્ય અધાદિ જીવના વધજન્ય પાપથી સંબદ્ધ થાય છે અને કોઈ એક અન્ય જીવના વધજન્ય પાપથી પણ સંબદ્ધ થાય છે. જ્યારે તે મનુષ્ય અશ્વ આદિની હત્યા કરવાની સાથે સાથે તેના શરીરાશ્રિત કે એક બીજા જીવની પણ હત્યા કરે છે ત્યારે આ પ્રમાણે બની શકે છે. અથવા (૩) તે મનુષ્ય અધાદિ જીવના વધજન્ય પાપથી સંબદ્ધ થાય છે અને અશ્વાદિ સિવાયના અનેક ના વધજન્ય પાપથી પણ સંબદ્ધ श्री. भगवती सूत्र : ८

Loading...

Page Navigation
1 ... 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685