Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०९३०३ २०८ जमालिवक्तव्यनिरूपणम् ४८१ थयोः पर्यायत्वात् पौ रक्तप कथं नेति, उच्यते-पूर्व सत्यार्थपतिपादकत्वात्सत्यमित्युक्तम् इह तु सत्यस्वरूपत्वादवितथमिति । 'अविसंधि' अविसन्धिप्राप्ति रूप जो साध्यनिष्पत्ति है, उसका नाम सिद्धि है, इस सिद्धिका मार्ग यह निग्रन्थ प्रवचन है क्योंकि इसीसे उत्तका मार्ग जाता जाता है-अतः यह निग्रन्थ प्रवचन स्वयं सिद्धिमार्गरूप कहा गया है-अहि. तार्थ कर्मका विनाश होना इसका नाम मुक्ति है इस मुक्तिका यह निग्रन्थ प्रवचन उपायरूप है, अतः यह मुक्तिमार्गरूप कहा गया है, विशिष्ट निर्वाणकी प्राप्तिका यह निर्ग्रन्थ प्रवचन आदि कारण है इसलिये इसे निर्याणमार्गरूप कहा गया है, समस्त कर्मो से आत्माका निकलना इसका नाम निर्याण है. इस निर्याणका रास्ता जीवों। इसी निग्रन्थ प्रवचनसे प्राप्त होता है, समस्त कर्मो के क्षयसे जन्य शम सुखका नाम निर्वाण या निवृत्ति है-अथवा-अपुनरावृत्ति रूपसे जीव द्वारा जिसमें जाया जाता है, उसका नाम निर्वाण है. इस निर्वाणका मार्ग यह निर्ग्रन्थ प्रवचन है-इसलिये इसे निर्वाणमार्ग कहा गया है। इसके अतिरिक्त और दूसरी वस्तु पहिले अच्छी होने पर भी वादमें समय निकलने पर विकृतियुक्त बन जाती है-परन्तु यह निर्ग्रन्थ प्रवचन ऐसा नहीं होता है क्योंकि कालत्रयमें भी इसमें किसी भी प्रकारका विकार જે સાધ્યનિષ્પત્તિ છે, તેનું નામ સિદ્ધિ છે. તે સિદ્ધિને માર્ગ બતાવનાર આ નિયથ પ્રવચન છે. તે કારણે તેને સિદ્ધિમા રૂપ કહેલ છે. અહિતાર્થ (અકલ્યાણકારી) કર્મોને વિનાશ થ તેનું નામ મુક્તિ છે. આ નિર્ચ થા પ્રવચન તે મુક્તિના ઉપાયરૂપ હોવાથી તેને મુક્તિમાર્ગરૂપ કહેવામાં આવેલ છે. આ નિગ્રંથ પ્રવચન વિશિષ્ટ નિર્વાણ પ્રાપ્તિના આદિ કારણ રૂપ હેવાથી તેને નિર્માણમાગ રૂપે કહ્યું છે. સમસ્ત કર્મોનુ આત્મામાંથી નીકળી જવું તેનું નામ જ “નિર્માણ” છે. તે નિર્માણને માર્ગ ને નિગ્રંથ પ્રવચનમાંથી જ પ્રાપ્ત થાય છે. સમસ્ત કર્મોના ક્ષયથી જન્ય સુખને નિર્વાણ અથવા નિવૃત્તિ કહે છે. અથવા ક્યાં ગયા પછી જીવને સંસારમાં પુનરાગમન કરવું પડતું નથી, તે સ્થાનનું નામ નિર્વાણ છે. આ નિગ્રંથ પ્રવચન તે નિર્વાણને માર્ગ બતાવનાર હોવાથી તેને નિર્વાણુમાર્ગ રૂપ કહેવામાં આવ્યું છે. સંસારની સઘળી વસ્તુઓમાં વિકૃતિ થયા જ કરે છે–પહેલાં સારી લાગતી વસ્તુ અમુક સમય બાદ એવી વિકૃત બની જાય છે કે તેની સામે જેવું પણ ગમતું નથી, પરંતુ આ નિગ્રંથ પ્રવચન એવું નથી, કારણ કે ત્રણે કાળમાં તેમાં કઈ પણ પ્રકા રની વિકૃતિ-વિકાર આવતો નથી. भ०-६१
श्री. भगवती सूत्र : ८