Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मैचन्द्रिका टी०२०९४०३२०१८नैरयिकाद्युत्पादा दिसाम्तर निरन्तरतानि० ३३३ येनार्हता शाश्वतो लोक उक्तोऽतो लोकस्य शाश्वतत्वात् सन्त एव सत्स्वेववा नैरकादयः नैरयिकेषु वा उत्पद्यन्ते, उद्धत्तन्ते च्यवन्ति चेति । तदुपसंहरन्नाह ' से तेणणं गंगेया ! एवं बुच्चइ जाव सओ वेमाणिया चयंति, नो असओ वेमाणिया चयंति ' हे गाङ्गेय ! तत् तेनार्थेन एवमुच्यते यावत् सन्तो नैरयिकादि dafonear उपपन्ते । नो असन्त उपपद्यन्ते । एवं सन्त एव नैरयिका दिवानव्यन्तरान्ता उद्वर्तन्ते, नो असन्त उद्वर्तन्ते तथैव सन्त एवं ज्योतिषिकवैमानि काव्यवन्ति, नो असन्तो ज्योतिषिक वैमानिका व्यवन्ति ।
अपने मनका समर्थन किया है। क्योंकि अर्हन्त पार्श्वनाथने जब लोकको शाश्वत कहा है, तो लोकके शाश्वत होनेसे विद्यमान नैरधिकादि पदार्थ नैरथिको में उत्पन्न होते हैं. अथवा पूर्व में नैरयिकादिकों के रहने पर ही वहां अन्य नैरयिकादि उत्पन्न होते है उद्वर्त्तना करते हैं और च्युत होते हैं ।
अब इस विषयका उपसंहार करते हुए प्रभु गांगेय से कहते हैं कि 'से तेणट्टेणं गंगेया ! एवं बुच्चह जाव सभी वैमाणिया चयंति, नो असओ वेमाणिया चर्यति' इसी कारण हे गांगेय ! मैंने ऐसा कहा है कि विद्य मान नैरधिकादि वैमानिकान्त जीव उत्पन्न होते हैं, असत् ये उत्पन्न नहीं होते हैं, नैरयिकादि वानव्यन्तरान्त जीव सदवस्थायुक्त हुए होकर ही उद्वर्तना करते हैं, असदवस्था युक्त हुए ये उतना नहीं करते हैं, इसी तरह से सदवस्थापन्न हुए ज्योतिषिक और वैमानिक चवते हैं असपनासे युक्त हुए ये नहीं चलते हैं।
अब गांगेय भगवान की
अतिशायिनी ज्ञानसं
९.
આ રીતે મહાવીર પ્રભુએ પાર્શ્વનાથના સિદ્ધાન્ત દ્વારા જ પેાતાના મતનું સમર્થન કર્યુ છે. કારણ કે પાર્શ્વનાથ અતે લેાકને શાશ્વત કહ્યો હાવાથી એ વાત પણ સિદ્ધ થાય છે કે વિદ્યમાન નારકાદિ જીવે જ નરકામાં ઉત્પન્ન થાય છે. એટલે કે પહેલાં નારાદિનું અસ્તિત્વ ત્યાં રહેલું હોય ત્યારે જ અન્ય નારકાદિની ત્યાં ઉત્પત્તિ થાય છે, ઉદ્ભના થાય છે અને ચ્યવન થાય છે. હવે આ વિષયને સંહાર કરતા મહાવીર પ્રભુ ગાંગેયને " से तेणट्ठेणं गांगेया ! एवं बुवइ, जाव सओ वैमाणिया चर्यति, नो असओ वैमाणिया चयंति " हे गांगेय ! ते अर में मेवु धुं छे કે વિધમાન નારકાથી વૈમાનિક પન્તના જવા ઉત્પન્ન થાય છે, અવિધમાન નારકોથી વૈમાનિક ન્તના જીવે ઉત્પન્ન થતા નથી. વિદ્યમાન નારકાથી વાનબ્યતર સુધીના જીવા ઉદ્દતના કરે છે, અવિદ્યમાન નારકોથી વાનવ્યંતર સુધીના જીવા ઉદ્દતના કરતા નથી. વિદ્યમાન વૈમાનિકે અને તિષિકા વે છે અવિદ્યમાન વૈમાનિકો અને ચૈાતિષિકા ચ્યવતા નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૮