Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५४
भगवतीस्त्र येऽनुमनिदानम् , जमालेः क्षत्रियकुमारस्य दीक्षाग्रहणं च, श्रावस्तीनाम नगरी आसीत् , कोष्ठकं नाम चैत्यमासीत्, चम्पानाम नगरी, पूर्णभद्रं नाम चैत्यमासीत् , तत्र निर्ग्रन्थप्रवचनोपरि जमालेः अनगारस्य अश्रद्धा उत्पेदे, क्रियमाणं वस्तु अकृतं भवति ईदृशो जमालेरनगारस्य मिथ्यावादः उत्पन्नः, भगवतो मौतमस्य जमालिमनगारम्प्रति प्रश्न:-लोकोऽयं शाश्वतो वा अशाश्वतो वर्तते ? जीवः शाश्वतो वा, अशाश्वतो वा वर्तते ? इति प्रश्नाकारः उत्तरं दातुं जमालेरनगारस्य भसामर्थ्यप्रदर्शनं च, किन्तु तस्मिन् विषये भगवतो महावीरस्योत्तरणम्-लोकः कथंचित् शाश्वतः, कथंचित् अशाश्वतश्च वर्तते तथाहि लोकसंसारमवाहस्य अनादित्वात् द्रव्यार्थि कनयेन शाश्वतत्वं बोध्यम् , पर्यायार्थिकनयेन अशाश्वतत्वं चारसे. नहीं ऐसा जमालिका उत्तर, अन्तों मातापिताका जमालिके लिये दीक्षा ग्रहण करने की अनुमति देना, क्षत्रियकुमार जमालिका दीक्षित होना, श्रावस्ती नगरी, कोष्ठक नामका चैत्य, चम्पा नगरी, पूर्णभद्र चैत्य, निन्थ प्रवचन पर जमालि अनगारको अश्रद्धाका होना, “क्रियमाण वस्तु अकृत होती है" ऐसा जमालि अनगारका मिथ्यावाद, भगवान् गौतमका जमालि अनगारके प्रति प्रश्न-" यह लोक शाश्वत है कि अशाश्वत है, जीव शाश्वत है कि अशाश्वत है" इन प्रश्नोंके उत्तरमें जमालि अनगारकी असमर्थता।श्रमण भगवान महावीरका इन प्रश्नोंका उत्तर देना, लोक कथंचित् शाश्वत है और कथंचित् अशाश्वत है। वह इस तरहसे-कि यह लोक-संसार प्रवाहरूपसे अनादि है इसलिये द्रव्याधिक नयके मतानुसार वह लोक कथंचित् शाश्वत है, तथा पया. पार्थिक नपके मतानुसार यह अशाश्वत है, इसी तरहसे जीव भी ગ્રહણ કરવા માટે માતાપિતાની અનુમતિ મળતા ક્ષત્રિયકુમાર જમાલિ દીક્ષા અંગીકાર કરે છે. શ્રાવતી નગરી, કેષ્ટક નામનું ચિત્ય ઉદ્યાન, ચંપા નગરી, પૂર્ણભદ્ર येत्य-Gधान निन्य अवयन प्रत्ये मासिन सश्रद्धा उत्पन्न थाय छ.04માણ વસ્તુ અકૃત હોય છે, ” આ પ્રકારને જમાલિ અણગારને મિથ્યાવાદ, ભગવાન ગૌતમને જમાલિ અણગારને પ્રશ્ન “આ લેક શાશ્વત છે કે અશાશ્વત? જીવ શાશ્વત છે કે અશાશ્વત છે? આ પ્રશ્નોને ઉત્તર આપવાની જમાલિ અણુગારની અસમર્થતા. શ્રમણ ભગવાન મહાવીર તે પ્રશ્નોને આ પ્રમાણે ઉત્તર આપે છે–“ અમુક દૃષ્ટિએ વિચારતા લેક શાશ્વત છે અને બીજી રીતે વિચારતા લેક અશાશ્વત છે” તે કથનની આ પ્રમાણે સ્પષ્ટતા કરી છે, આ લોક-સંસાર પ્રવાહ રૂપે અનાદિ છે, તેથી દ્રવ્યાર્થિકનયની માન્યતા અનુસાર લોક શાશ્વત છે. તથા પર્યાયાર્થિક નયની માન્યતા અનુસાર લેક અશાશ્વત છે. એ જ પ્રમાણે જીવ પણ અમુક અપેક્ષાએ શાશ્વત
श्रीभगवती. सूत्र: ८