Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०२
भगवतीसूत्र वीभिः समं भङ्गाः संचारिता एवं तथैव शर्क राप्रभाया अपि उपरिमपृथिवीमिः स्वोत्तर वालुकापभादिपृथिवीभिः समं चारयितव्याः सञ्चरणीया' एवं एक्केक्का पुढवी उपरिमपुढवीएहिं समं चारेयव्या ' एवं पूर्वक्तिरीत्यैव एकैका पृथिवी उपरिमपृथिवीभिः स्वस्वोत्तरपृथिवीभिः समं चारयितव्या। तेषां भङ्गाना माकारज्ञापनार्थमन्तिमविकल्पमाह-'जाव अहवा सखेज्जा तमाए, संखेज्जा अहेसत्तमाए होज्जा' यावत् अथवा संख्येया वालुकाप्रभायां, संख्येयाः पङ्कप्रभायाम् । संख्येया वालुकाप्रभायां संख्येया धूमप्रभायाम् , संख्येया वालुकाप्रभायां संख्येयास्तमःप्रभायाम् , संख्येया वालुकाप्रभायां संख्येयाः अधःसप्तत्तर शर्करादि पृथिवियों के साथ संचार कर भंग कहे गये हैं, उसी प्रकार से शर्करापृथिवी का स्वोत्तर बालुकाप्रभा आदि पृथिवियों के साथ संचार कर भंग बना लेना चाहिये ( एवं एकेका पुढवी उवरिमपुढवीएहिं समं संचारेयवा) इसी तरह से एक एक पृथिवी अपनी अपनी आगे की पृथिवियों के साथ संचारित कर भंग बना लेना चाहिये उन भंगों के आकार को समझाने के लिये सूत्रकार अन्तिम भंग कैसा होता है इस बात को प्रकट करते हैं-जाव अहया संखेज्जा तमाए संखेजा अहे सत्तमाए होजा) यावत् अथवा संख्यात नारक बालुकाप्रभा में होते हैं और संख्यात नारक पंकप्रभा में होते हैं, अथवा संख्यात नारक वालुकामभा में होते हैं और संख्यात नारक धूमप्रभा में होते हैं, अथवा संख्यात नारक वालुकामभा में होते हैं और संख्यात नारक तमः પૂર્વોકત રીત અનુસાર જેમ રત્નપ્રભાપૃથ્વીને પછીની પૃથ્વીઓ સાથે રોગ કરીને ભંગ કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે શર્કરાદિ પૃથ્વીઓની સાથે પછીની પૃથ્વીઓને ગ કરીને ભંગ કહેવા જોઈએ. એ પ્રમાણે શકરા પૃથ્વીની સાથે વાલુકાપ્રભા આદિ પછીની પૃથ્વીને એગ કરીને ભંગ કહેવા જોઈએ. " एव एकेका पुढवी उवरिम पुढवीएहि समं चारेयव्वा " ये प्रमाण प्रत्ये: પૃથ્વીને પછીની બધી પૃથ્વીઓ સાથે ક્રમશઃ યેાગ કરીને ભંગ બનાવવા જોઈએ. આ બંનેને આકાર સમજાવવાને માટે સૂત્રકાર અન્તિમ ભંગ કેવો બને छ त ५४८ ४२ छ- "जाव अहवा संखेज्जा तमाए, संखेज्जा अहे सत्तमाए होज्जा" અથવા સંખ્યાત નારક વાલુકાપ્રશામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાતનારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારક
श्री. भगवती सूत्र : ८