Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे तद्वामिनामपि असंख्यातगुणत्वात् , एवं पङ्कमभापृथिवीनरयिकग्वेशनकापेक्षया वालुकाप्रभापृथिवीनैरयिकप्रवेशनकम् असंख्यातगुणं भवति, तदामिनामपिअसंख्यातगुणत्वात् । एवं वालुकाप्रभा पृथिवी नैरयिक प्रवेशनकापेक्षया शर्करामभा पृथिवी नैरयिकमवेशनकम् असंख्यातगुणं भवति, तद्गामिनामपि असं. ख्यातगुणत्वात् , एवमेव शर्क राप्रभा पृथिवी नैरयिकमवेशनकापेक्षया रत्नप्रभा पृथिवीनरयिकमवेशनकम् असंख्यातगुणं भवति, तद्गामिनामपि असंख्यातगुणत्वादिति भावः ॥ सू.१३ ॥
ख्यातगुणी होती है। तथा धूमप्रभा पृथिवी नैरपिक प्रवेशनककी अपेक्षा पंकप्रभा पृथिवी नैरयिक प्रवेशनक असंख्यातगुणा है, क्यों कि इसमें जानेवालों की अपेक्षा असंख्यातगुणी होती है। इसी तरह पंकप्रभा पृथिवी नैरयिक प्रवेशनक की अपेक्षा वालुकाप्रभा पृथिवी नैरयिक प्रवे. रानक असंख्यातगुणा है, क्योंकि इसमें जानेवालों की संख्या पंकप्रभा में जानेवालों की अपेक्षा असंख्यातगुणी होती है । वालुकाप्रभा पृथिवी नैरयिक प्रवेशनककी अपेक्षा शर्कराप्रभा पृथिवी नैरयिकप्रवेशनक असंख्यातगुणा है-क्यों कि इसमें जानेवालों की संख्या असंख्यातगुणी होती है । इसी तरह से शर्करामभा पृथिवी नैरयिक प्रवेशन की अपेक्षा रत्नप्रभा पृथिवी नैरयिक प्रवेशनक असंख्यातगुणा है क्यों कि इसमें जानेवालों की भी संख्या असंख्यातगुणी होती है ॥ लू०१३ ॥
ગણું હોય છે. ધૂમપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક કરતાં પંકપ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે, કારણ કે તેમાં જનાર જીવોની સંખ્યા ધૂમપ્રભામાં જનાર જીવોની સંખ્યા કરતાં અસંખ્યાતગણી હોય છે. એ જ પ્રમાણે પંકપ્રભાપૃથ્વી નરયિક પ્રવેશનક કરતાં વાલુકાપ્રભા પૃથ્વી નરયિક પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે, કારણ કે તેમાં જનાર જીની સંખ્યા પંકપ્રભામાં જનાર જીવોની સંખ્યા કરતાં અસંખ્યાતગણી હોય છે. એ જ પ્રમાણે તાલુકા પ્રભાપુથ્વી નરયિક પ્રવેશનક કરતાં શર્કરા પ્રભા નૈરયિક પ્રવેશનક અસંખ્ય ત. ગણું હોય છે, કારણ કે તેમાં જનાર છની સંખ્યા વાલુકાપ્રભામાં જનાર જીવોની સંખ્યા કરતાં અસંખ્યાતગણી હોય છે. એ જ પ્રમાણે શકરપ્રભા રિયિક પ્રવેશનક કરતાં રત્નપ્રભા નૈરયિક પ્રવેશનક અસંખ્યાતગણું હોય છે, કારણ કે તેમાં જનાર જીવોની સંખ્યા શર્કરા પ્રભામાં જનાર જ કરતા અસંખ્યાતગણી હોય છે. જે સૂ. ૧૩ છે
श्रीभगवती. सूत्र: ८