Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी० श०९ उ० ३२ सू० ४ भवान्तरप्रवेशनकनिरूपणम् ११५ प्रभा - पङ्कप्रभा - धूमप्रभा-तमाऽधःसप्तमीषु भवति, इति शर्क राप्रभाप्राधान्ये विंशतिभङ्गा भवन्ति २० । एवं एक्केकाए समं चारेयव्वाओ' एवं पूर्वोक्तरीत्या रत्नप्रभा-शर्कराप्रभावदेव एकैकया वालुकादिकया पृथिव्या समं सह-एकद्वित्रिचतुर्भेदेन विकल्पाश्चारयिव्याः, सञ्चारणीयाः तदन्तिमविकल्पं सूचयितुमाह-'जाव अहवा चत्तारि तमाए, एगे अहेसत्तमाए' यावत् अथवा चत्वारो नैरयिकास्तमायां भवन्ति, एकस्तु अधःसप्तम्यां भवति । एवं वालुकामभायां षोडश १६,
सत्तमाए होज्जा) इस सूत्रपाठ द्वारा समझाई गई है। (एवं एकेकाए समं चारेयवाओ) रत्नप्रभा और शर्कराप्रभा की तरह पूर्वोक्त विकल्पों को लेकर वालुकापृथिवी की प्रधानता में १६ भंग, पंकप्रभा की प्रधानता में १२ भंग, धूमप्रभा की प्रधानता में ८ भंग, तमः प्रभा की प्रधानता में ४ भंग होते हैं। (जाव अहवा चत्तारि तमाए, एगे अहे सत्तमाए ) इस सूत्र द्वारा सूत्रकार ने अन्तिमभंग को ४-१ विकल्प को लेकर सूचित किया है। तात्पर्य यह है जिस प्रकार से १-४, २-३, ३-२, ४-१, शर्कराप्रभा में पांच नैरयिकों के द्विक संयोगी ये ४ विकल्प कहे गये हैं और इनकी अपेक्षा लेकर शर्करापृथिवी के साथ अन्य पृथिवियों का संचार करके २० भंग कहे गये हैं उसी प्रकार से बालुका की प्रधानता करके अन्य पृथिवियों के साथ इसके योग में इन पांच नैर
" एव एकेक्काए समं चारेयव्वाओ" २त्नप्रभा भने राप्रमानी प्रधाનતાવાળા પૂર્વોક્ત ચાર વિકલ્પના જેવાં ભાંગાઓ કહેવામાં આવ્યાં છે, એવાંજ ભાંગાઓ વાલુકાપ્રભા આદિ પૃથ્વીએ પછીની પૃથ્વીઓ સાથે યોગ કરીને કહેવા જોઈએ. આ રીતે વાલુકાપ્રભ સાથે ૧૬ ભાંગા, પંકપ્રભા સાથે ૧૨ ભાંગાઓ, ધૂમપ્રભા સાથે ૮ ભાંગાઓ અને તમ પ્રભા સાથે ૪ ભાંગાઓ थाय छे. " जाव अहवा चत्तारि तमाए, एगे अहे सत्तमाए होज्जा" म. सूत्र દ્વારા સૂત્રકારે ૪–૧ ના વિકલ્પની અપેક્ષાએ જે છેલ્લે ભાંગે બને છે તે પ્રકટ કર્યો છે–“અથવા ચાર નારકે તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.” આ સૌથી છેલ્લો દ્રિકસંગી ભાંગે સમજ
मा ४थननु तात्पर्य मे छ ...१-४, २-3, 3-२, ४-१ मा यार પ્રકારના વિકપની અપેક્ષાઓ જેવી રીતે શર્કરા પ્રભા સાથે પછીની પાંચ પૃથ્વી એને અનુક્રમે યોગ કરવાથી દરેક વિકલપના પાંચ ભાંગા બને છે અને એવાં
શ્રી ભગવતી સૂત્રઃ ૮