Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीस्त्रे
"
"
एकस्तमायाम्, द्वौ अधःसप्तम्यां भवतः १ । तथा एको धूमप्रभायां द्वौ तमायाम् एकः अधः सप्तम्यां भवति १ । तथा - द्वौ धूमप्रभायाम् एकः अधःसप्तम्यां भवति १ । इति त्रयो भङ्गाः ३ । इति पूर्वोक्तद्वयधिकशतभङ्गसंमेलने जाताः सर्वे पञ्चाधिकशतभङ्गाः । ४५ - ३० - १८- ९ - ३ = १०५ ।। इति चतुर्णां नैरयिकाणां पृथिवीत्रयसंयोगेन सर्वे पश्चोत्तरशतभङ्गा भवन्ति १०५ । इति ।
८४
अब धूमप्रभा को प्रधान करके तीन भङ्ग इस प्रकार से बनते हैं इन में धूमप्रभा और तमः प्रभा पृथिवी के साथ अधः सप्तमी पृथिवी का योग करने पर तीन भंग होते हैं जो इस प्रकार से हैं-" एक नारक धूमप्रभा में उत्पन्न होता है, एक नारक तमः प्रभा में उत्पन्न होता है और दो नारक अधः सप्तमी में उत्पन्न होते हैं १, तथा एक नारक धूमप्रभा में दो नारक तमः प्रभा में और एक नारक अधः सप्तमी पृथिवी में उत्पन्न होता है १, तथा दो नारक धूमप्रभामें एक नारक तमः प्रभा में, और एक अधः सप्तमी में उत्पन्न हो जाता है १ इस प्रकार से ये तीन भंग हैं । पूर्वोक्त १०२ भंगों में इन तीन भङ्गों को मिला देने से १०५ भंग संख्या आ जाती है इस तरह चार नैरयिकों के पृथिवीय के संयोग से सब १०५ भङ्ग होते हैं। तात्पर्य- इस कथन का ऐसा जानना चाहिये कि चार नैरयिक के त्रिक संयोगी भङ्ग १०५ होते हैं - जो इस प्रकार से कहे गये हैं- इन चार नैरयिकों के ११–२, १-२-१, २-१-१ इस प्रकार से तीन विकल्प कहे गये हैं-इन
હવે ધૂમપ્રભાની પ્રધાનતાવાળા ત્રણ વિકલ્પા બતાવવામાં આવે છે. આ ત્રણ વિકા ધૂમપ્રભા અને તમપ્રભા સાથે સાતમી તમસ્તમપ્રભા નરકના ચેાગ કરવાથી અને છે-(૧) અથવા એક નારક ધૂમપ્રભામાં એક નારકે તમા પ્રભામાં અને એ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (ર) અથવા એક નારક ધૂમપ્રભામાં, એ નારકે! તમ પ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એ નારકા ધૂમપ્રભામાં, એક નારક તમપ્રભામાં અને એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. પૂર્વોક્ત ૧૦૨ વિકલ્પામાં આ ત્રણ વિકલ્પ ઉમેરતા કુલ ૧૦૫ ત્રિકસ'યેગી વિકલ્પાનું કથન અહીં સમાપ્ત થાય છે. આ રીતે ચાર નારક જીવાના પૃથ્વીત્રયના સા ગથી બધાં મળીને ૧૦૫ વિકલ્પા થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ચાર નારકાના ત્રિકસંચાગી ૧૦૫ વિકા થાય છે, જે આ પ્રમાણે કહેવામાં आव्या छे- या यार नारअना १-१-२, १-२-१, २-१-१, मा प्रभा ત્રણ વિકલ્પ કહ્યા છે. આ વિકલ્પોનું તાત્પર્ય નીચે પ્રમાણે છે
--
શ્રી ભગવતી સૂત્ર : ૮