Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०८ सु. १७ आलोचनादायक ग्राहक प्रायश्चित्तानां स्व० छाया - दुर्भिक्ष दौर्बल्यादीन् इहलोके जानाति अपायांस्तु । दर्शयति च परलोके दुर्लभ योषित्वं संसारे ॥ १ ॥ इति । ८ ॥ अत्र गुणेषु निर्देष्टव्येषु गुणिनो निर्देशो गुणगुणिनोरमेदमाश्रित्य बोध्यः । एवमग्रे ऽपि ।
६५
इत्यादि अनर्थों को जो उन्हें दिखाने के स्वभाववाला होता है, वह अपाय ત્રી હૈ હા મી હૈ--“ દુષિવમુક્વાર્ફ ” ફાતિ ।
शिष्यको यदि अच्छी तरहसे भिक्षा आदिकी प्राप्ति नहीं होती है, यह दुर्बल हो सकता है, दुर्बलता आनेसे उसका चित्त भंग भी हो सकता है, चित्तमंग हो जानेसे फिर उसका निर्वाह होना कठिन हो सकता है, इस तरह से जो शिष्यजनोंके लिये अपायका दिखानेवाला होता है वह पापदर्शी है।
यहां गुणों के निर्देश होनेका प्रकरण था, परन्तु गुणीका निर्देश किया गया है, वह गुण गुणी में अभेदको लेकर किया गया है, इसी प्रकार से आगे भी समझ लेना चाहिये.
ભાન કરાવવાના સામર્થ્યવાળા અણુગારને અપાયદી કહે છે. કહ્યું પણ છે કેસુમ્મિલ તુન્નસારૂં ' ઇત્યાદિ )
,,
શિષ્યને જો સારી રીતે ભિક્ષા આદિની પ્રાપ્તિ થતી નથી, તા તેનામાં દુખ`લ પશુ આવી જાય છે. દુબ લતા આવી જવાને કારણે તેનામાં માનસિક અસ્થિરતા આવી જવાના પણ સ'ભવ રહે છે. માનસિક અસ્થિરતા આવી જાય તે તેને માટે પેાતાના નિર્વાહ ચલાવવાનું પણ કઠણ થઈ જાય છે. આ પ્રકારે જે આચાય આદિ શિષ્યજનાને અપાય દર્શાવનારા હાય છે તેને અપાયદી કહે છે. આ રીતે પેાતાના અતિચારાની આલેચના કરવા માગતા આલેચક દ્વારા પેાતાના જે અતિચારા પ્રકટ કરવાના હોય, તે અતિચાર સાંભળવાને પાત્ર એજ અણુગારને ગણી શકાય છે, કે જેનામાં નીચેના આઠ ગુણેના સદ્ભાવ હાય છે–(૧) તે આચારવાન હાવા જોઈએ, (૨) તે અવધારવાન્ હાવા જોઈએ (૩) તે વ્યવહારવાન્ હાવા જોઈએ (૪) તે અપત્રીડક હાવા જોઈએ (૫) તે પ્રકારક હાવા જોઈએ, (૬) તે અપરિસાવી હોવા જોઇએ. (૭) તે નિર્યાપક હાવા જોઇએ અને (૮) તે અપાયદી હોવા જોઈ છે. આ ખધાં પાના અર્થ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
અહી ગુણાના નિર્દેશ થવા જોઈતા હતા, પરન્તુ ગુણુ અને ગુણીમાં અભેદના ઉપચાર કરીને અહી' ગુણીના નિર્દેશ કરવામાં આવ્યે છે. એજ પ્રમાણે આગળ પણુ સમજવાનું છે.
स्था - ९
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫