Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०१० सू० ७८ संसरीजीवावस्थानिरूपणम् १७१ उक्तं चात्र--" नवमी मुंमुही नाम, जं नरो दसमस्सिओ।
___जरा घरे विणस्संते, जीवो वसइ अकामओ ॥१॥" छाया-- नवमी मुमुखी नाम यां नरो दशामाश्रितः।
जरया गृहे विनश्यति जीयो वसति अकामतः ॥१॥इति॥९॥ तथा-स्थापनी-स्वापयति-शाययति-निद्रायुक्तं करोति या सा। निद्राकारिणी दशेत्यर्थः । अस्यां दशायां नरो यथा भवति ।। तदुकम्--" हीणमिन्नस्सरा दीणो, विवरीओ विचित्तो।
दुबला दुक्खिो वसइ संपत्तो दसमि दसं ॥१॥" छाया--हीनमिन्नस्वरो दीना, विपरीतो विचित्रकः।
दुर्बलोदुःखितो वसति, संप्राप्तो दशमी दशाम् ॥१॥इति॥१०॥सू ।।७८॥ भी है-"नवमी मुंमुही नाम' इत्यादि।
जिस दशाको प्राप्त हुआ जीव यह जानकर कि यह मेरा शरीर रूप घर जरा से विनष्ट हो रहा है उसमें चिना इच्छाके रहता है.
जिस अवस्थामें मनुष्यको नींद पर नींद आनेलगजाती है ऐसी वह निद्राकारिणी दशा स्वापनी दशा है । कहा भी है-"हीण मिन्नस्सरो दीणो' इत्यादि । इस अवस्थामें मनुष्य हीन और लड़खड़ाते हुए स्वर वाला हो जाता है दीन हो जाता है. इसका चित्त भी ठिकाने पर नहीं रहता है. दुर्बल कमजोर हो जाता है एवं दुःखित हुमा वह जिस किसी भी प्रकार से अपने जीवन को व्यतीत करता हुभा समाप्त होने का अभिलाषी बन जाता है। सूत्र ॥७८॥
જે અવસ્થાએ પહોંચેલે જીવ પિતાના શરીરરૂપ ઘરને વિનષ્ટ થઈ રહેલું જોઈને તેમાં અનિચ્છાએ પણ રહે છે–લાચારીથી તે શરીરને છેડી શકતે નથી, તે અવસ્થાનું નામ મુમુખી અવસ્થા છે.
(૧૦) વાપની દશા-જે અવસ્થામાં માણસને બહુ જ ઊંઘ આવે છે એવી નિદ્રાકારિણદશાનું નામ સ્થાપની દશા છે કહ્યું પણ છે કે--
"हीण मिन्नस्सरो दीणो" त्याह---
આ અવસ્થાએ પહોંચેલે મનુષ્ય હીન અને લડખડાતા (થરાતા) અવાજવાળ થઈ જાય છે, દીન થઈ જાય છે, તેનું ચિત્ત પણ ઠેકાણે રહેતું નથી. તે કમજોર બની જાય છે. આ પ્રકારની દશાને લીધે દુઃખી થતે તે મનુષ્ય પિતાના મૃત્યુની પ્રતીક્ષા કરતા થકા પિતાનું શેષ જીવન વ્યતીત કરે છે. એ સૂત્ર ૭૮ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫