Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०४
स्थानाङ्गसूत्रे कुर्वन्ति, वेदविषयीकुर्वन्ति, निर्जराविषयी कुर्वन्ति च । एतदेव दर्शयितुमाह-एवं चिण उपचिण' इत्यादि । अस्यायमर्थः-यथा चय सूत्रमभिहित्तं तथैव उपचयादि सूत्राण्यपि वक्तव्यानीति । चयोपचयादीनां भेदस्त्वयम्-चयः कषायादि परिणाम -युक्तस्य जीवस्य कर्मपुद्गलानां ग्रहणमात्रम् उपचयः गृहीतानां कर्मपुद्गलानां ज्ञानावरणादित्वेन निषेकः, बन्ध: निकाचनं कर्मपुद्गलानां निबिडतया बन्धनम्. उदीर: उदीरणम् अप्राप्तेऽपि काले प्रयत्नविशेषेण कर्मफलानामुदयावलिकायां प्रवेशनम्, वेदः-वेदनम्-उदयापलिकायां प्रवेशितानां कर्मणां फलस्य सुखदुःखादेरनुभयनम्, निर्जरा-उदयावलिका प्रवेशितकर्मपुद्गलफलमूतसुखदुःखानुभवनेन जीवप्रदेशेभ्यः
और निर्जराका विषय बनाते हैं। इसी बातको प्रकट करने के लिये सूत्रकारने "एवं चिण उचिणं" इत्यादि पाठ कहा है, इस पाठका ऐसा अर्थ है जिस प्रकारसे चयसूत्र कहा गया है उसी प्रकारसे उपचयादि मूत्र भी कहलेना चाहिये, चय उपचयआदिमें ऐसा भेद हैकषायादि परिणामसे युक्त जीवका जो कर्मपुद्गलोंका ग्रहण करना है वह चय है गृहीत कर्म पुद्गलोंका ज्ञानावरणादिरूपसे जो निषेक है वह उपचय है कर्म पुद्गलोंका जो निबिडरूप से बन्धन है वह बन्ध है अप्राप्त कालके होने पर भी प्रयत्न विशेष से कर्म फलोंका जो उदयावलिकामें प्रवेश कराना है वह उदीरण है उद्यावलिकामें प्रवेशित कर्म पुद्गलके फलभूत सुख-दुःखादिका जो अनुमयन करता है वह वेद है उदया. पलिकामें प्रवेशित कर्म पुद्गल के फलभूत सुख दुःखादिके अनुभयन से કરે છે, વેદન પણ કરે છે અને નિર્જરા પણ કરે છે. એ જ વાતને સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે.
"एवं चिण उवचिणं" या. या सूत्रा द्वारा सयुं सूयन ४२यामा આવ્યું છે કે જે પ્રકારે જયસૂત્રનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રકારે ઉપચયાદિ સૂત્રનું પણ કથન કરવું જોઈએ.
ચય, ઉપચય આદિ વચ્ચે આ પ્રકારનો તફાવત છે–કષાયાદિ પરિણામોથી યુક્ત જીવ દ્વારા કર્મપુદ્ગલેને ગ્રહણ કરવાની જે કિયા થાય છે તેને ચય કહે છે. ગૃહીત કર્મ પુદ્ગલેને જ્ઞાનાવરણય આદિ રૂપે જે નિષેક થાય છે, તેનું નામ ઉપરાય છે. કર્મ પુદ્ગલેનું જે નિબિડ (ગાઢ) રૂપે બન્ધન છે તેનું નામ બન્યું છે. ઉદયમાં આવવાને સમય પરિપકવ થયા પહેલાં પ્રયત્ન વિશેષ દ્વારા કમલેને ઉદયાવલિકામાં જે પ્રવેશ કરાવવામાં આવે છે તેનું નામ ઉદીરણા છે. ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કર્મ પુદ્ગલેના ફલરૂપ સુખદુઃખાદિનું જે અનુભવન કરવામાં આવે છે તેનું નામ વેદન છે. ઉદયાવલિકામાં પ્રવેશિત કર્મ પુદ્ગલના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫