Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ર
स्थानाङ्गस्त्रे
मिथ्यादुष्कृतम् २, तदुभयम् - आलोचना- मिध्यादुष्कृतैतद्वयम् ३, विवेक:अशुद्रभक्तादित्यागः ४, व्युत्सर्गः - कायोत्सर्गः ५, तपोनिर्विकृतिकादि ६, छेदः - प्रव्रज्यापर्यावस्वीकरणम् ७ मूलम् महाव्रताऽऽरोपणम् ८, अनवस्थाप्यं कृततपसो व्रताऽऽरोपणम् ९, इत्येतान्यर्हतीति तनद्र्वाणि नव प्रायश्चित्तानि, इह नवस्थानप्रसङ्गान्नवैवोक्तानि, दशमं प्रायश्चित्तं तु पाराञ्चिकम्, तल्लिङ्गादि भेदरूपमिति || सू० ३० ॥
पूर्व प्रायश्चितमुक्तं तच्च भरतादिक्षेत्रेष्वेव भवतीति तद्गतवस्तु विशेषान्निरूपआलोचना करना एवं मिथ्या दुष्कृत देना ये दोनों जहां होते हैं ऐसा वह प्रायश्चित्त तदुभयाई है, अशुद्ध भक्त आदिका त्याग करना यह विवेक है, कायोत्सर्ग करना इसका नाम व्युत्सर्ग है, निर्वि कृतिक आदि तपस्यओंका नाम तपहै, एवं प्रव्रज्या पर्यायका कम करना इसका नाम छेद है, महाव्रतों का आरोपण करना यह मूल है, तथा जिसने तपस्या की है ऐसे पुरुषमें व्रतोंका आरोपण करना यह अनवस्थाप्य है जो पापशुद्धि इन २ प्रायश्चित्तों के योग्य होती है वह प्रतिक्रमणार्ह तदु. भाई आदि प्रायश्चित्त हैं यहां नवस्थानके प्रसङ्गसे नौ ही प्रायश्चित्तकहे हैं दशवां प्रायश्चित्त पाराश्चिक है यह लिङ्गादि भेद रूप होता है | सू० ३०/
कथित यह प्रायश्चित्त भरतादि क्षेत्रोंमेंही होता है, अतः अब મિથ્યા દુષ્કૃત દેવુ' તેનુ નામ પ્રતિક્રમણ છે. આલેાચના કરવી અને મિથ્યાદુષ્કૃત દેવું-ખા બન્નેના જે પ્રાયશ્ચિત્તમાં સદ્ભાવ રહે છે તે પ્રાયશ્ચિતને તદુભયાહુ પ્રાયશ્ચિત્ત કહે છે.
अशुद्ध लडत (आहार) महिना त्यागश्व तेनु नाम विवे छे. आयोત્સંગ' કરવે તેનુ નામ વ્યુત્સગ છે.નિવિકૃતિક દ્ઘિ તપસ્યાએનું નામ તપ છે. પ્રત્રા પર્યાયમાં ઘટાડા કરવા તેનું નામ છેદ છે. મહાવ્રતાનું આરોપણ કરવું તેનુ નામ મૂળ છે, તથા જેણે તપસ્યા કરી છે એવા પુરુષમાં તાનું આપણુ કરવું તેનું નામ અનવસ્થાપ્ય છે. જે પાપશુદ્ધિ ઉપયુક્ત પ્રાયશ્ચિત્તોને ચાગ્ય હાય છે, તેમનુ જ અહીં મલેચના, પ્રતિક્રમણા', તદ્રુભયાહુ આદિ નવ પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. અહીં નવ સ્થાનના અધિકાર હાવાથી નવ પ્રકારના પ્રાયશ્ચિત્તોનુ' જ નિરૂપણ કરવામાં આવ્યુ છે. પ્રાયશ્ચિત્તને દસમા પ્રકાર પારાંચિક પ્રાયશ્ચિત્ત છે. તે લિંગાદિ ભેદ રૂપ એટલે કે સાધુના રોહર, पत्र माहिना त्याग उरावा ३५ होय छे. ॥ सू. ३० ॥
ઉપર્યુક્ત પ્રાયશ્ચિત્તોને સદૂભાવ ભરતાદિ ક્ષેત્રામાં જ હાય છે, તેથી હવે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫