Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० १० सू०५४ दशविधसामाचारीनिरूपणम् ५७३ स्वार्थे व्यञ् पित्त्वान्डोप् । सा दशविधा प्रज्ञप्ता, तद्यथा-इच्छा मिथ्येत्यादि । अत्र-कृत द्वन्द्व समासानाम् इच्छा मिथ्या तथा शब्दानां कारशब्देन सह सम्बन्धः । ततश्व-इच्छाकारो मिथ्याकारस्तथाकार इति त्रीणि पदानि भवन्ति । तत्र-इच्छाकारः-इच्छाया बलाभियोगमन्तरेण करणम् ॥१॥ मिथ्याकारः-मिथ्या="यदेतन्मया कृतं तदस '-दिति मनसि करणम् । कस्मिंश्चिदकृत्ये कर्मणि कृते सति भव्येनैवं चिन्त्यते-" यदिदं मया कृतं तद् भगवताऽनुक्तत्वाद् मिथ्याभूतम् , जो क्रिया कलाप है, उसका नाम समाचार है, समाचारसे स्वार्थ में ध्या प्रत्यय करने पर सामाचार ऐसा शब्द बन जाता है, बादमें डीए प्रत्यय करनेसे सामाचारी बन जाता है, यह सामाचारी जो १० प्रका. रकी कही गई है, वह इच्छा १ मिथ्या २ तथाकार ३ आवश्यक ४, नैषेधिकी ५, प्रच्छना ६, प्रतिपृच्छा ७, छन्दना ८, निमंत्रणा ९ और उपसंपत् १० इस नामोवाली है, तथा के साथ आया हुआ कार शब्द इच्छा और मिथ्या इन शब्दों के साथ लगा लेना चाहिये, क्योंकि इच्छा, मिथ्या, तथा शब्दोंमें द्वन्द्व समास हुआ द्वन्द्व समासमें जो शब्द आदि या अन्तमें आता है, वह समासान्तर्गत सब शब्दोंके साथ लगाया जाता है, इस नियमके अनुसार इच्छाकार, मिथ्याकार ये इस प्रकारके पद बन जाते हैं, जिस सामाचारीमें जबर्दस्ती किये विना स्वयं ही इच्छा की जाती है, वह सामाचारी इच्छाकार है १।
| સામાચારી દસ પ્રકારની કહી છે. શિષ્યજને દ્વારા આચરિત જે ક્રિયા કલાપ છે તેનું નામ સમાચાર છે તે સમાચારયુક્ત કિયાનું નામ સામાચારી छ. तेना नीय प्रमाणे ६५ प्र४।२४ा छ-(१) २७ (४२७।४।२) (२) मिथ्या (भिथ्या ४(२), (3) तथा२, (४) २१श्य, (५) नैषेधियी, (९) Pाप्र२७11, (७) प्रतिY२०!, (૮) છન્દના, (૯) નિમંત્રણ અને ઉપસંવત્ ત્રીજા પ્રકારની સામાચરીમાં જેમતથાની સાથે કાર શબ્દ જોડવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઈચ્છા અને મિથ્યા પદ સાથે પણ કાર શબ્દ લગાડ જોઈએ, કારણ કે ઈછા, મિથ્યા અને તથા, આ ત્રણે પદેને શ્રદ્ધસમાસ બન્યું છે. એ નિયમ છે કે દ્વન્દ સમાસમાં જે શબદ આદિ કે અન્તમાં આવે છે, તે શબ્દને સમાસના દરેક શબ્દની સાથે લગા ડ પડે છે આ નિયમ પ્રમાણે ઈચ્છાકાર, મિથ્યાકાર અને તથાકાર પદે બને છે.
ઈચ્છાકાર-જે સામાચારીમાં જબર્દસ્તી (જોર તલબી) કર્યા વિના જાતે જ ઈચ્છા કરાય છે તે સામાચારીનું નામ ઇચ્છાકાર છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫