Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 654
________________ सुघा टीका स्था०१० स० ६४ भद्रकारिकर्मणां कारणनिरूपणम् ६२५ जितेन्द्रियतया ५ अमायिकतया ६ अपार्श्वस्थतया ७ सुश्रामण्यतया ८ प्रपंचनवत्सलतया ९ प्रवचनोद्भावनतया १० ॥ सू०६४ ॥ ___टीका-' दसहि ठाणेहिं ' इत्यादि दशभिस्थानः हेतुभिः जीवाः आगमिष्यद्भद्रतायै-आगमिष्यति आगामिनिकाले भद्रं-सुमानुषत्यमाप्त्या मोक्षरूपं, यद्वा-सुदेवत्वरूपम् , अनन्तरं सुमा. नुषत्यप्राप्त्या मोक्षरूपं च कल्याणं येषां ते-आगमिष्यद्भद्राः, तेषां भावस्तत्ता तस्यै-भाविकल्याणार्थ कर्म-शुमप्रकृतिरूपं प्रकुर्वन्ति प्रकर्षेण प्राशस्त्येन कुर्वन्तिआचरन्ति । तद्यथा-अनिदानतया-निदायते-छिद्यते आनन्दरससंवलितमोक्ष इस ऊपरके सूत्रमें लान्तक देयोंकी स्थिति कही गई है-सो ये लान्तक देव प्राप्त भद्रवाले-प्राप्त कल्याणवाले होते हैं, अतः अब सूत्रकार भद्रकारी कर्मों के कारणोंको कथन करते हैं " दसहिं ठाणेहि जीया" इत्यादि । सूत्र ६४ ॥ टीकार्थ-जीव १० कारणों से आगमिष्यद् भद्रता के लिये कार्य करते हैं-आगामी कालमें सुमानुषत्वकी प्राप्तिसे मोक्षरूप, अथवासुदेवत्वरूपके अनन्तर सुमानुषत्वकी प्राप्सिसे मोक्षरूप कल्याण जिनका होनेवाला होता है, वे आगमिष्यद् भद्र जीव हैं, इनका जो भाव है, वह आगमिष्यद् भद्रता है, इस भद्रताके लिये-भावि कल्याणके लिये जीव निदान (नियाणा) आदि बंध रहित होकर शुभ प्रकृतिरूप कर्म प्रकर्ष से अच्छी तरहसे करते हैं ये १० कारण इस प्रकारसे हैं, अनिदानताआनन्द रससे मिश्रित, एवं मोक्षरूप फलको उत्पन्न करनेवाली ऐसी આગલા સૂત્રમાં લાન્તક કલ્પના દેવેની જઘન્ય સ્થિતિ પ્રકટ કરવામાં આવી છે. તે લાન્ડક આદિ કલ્પના દેવ પ્રાપ્ત ભદ્રવાળા-પ્રાપ્ત કલ્યાણવાળા હોય છે. તેથી હવે સૂત્રકાર ભદ્રકારી (કલ્યાણકારી) કર્મોનાં કારણેનું नि३५४४ ४२ छ-' दसहिं ठाणेहिं जीया" त्या-(सू. १४) ટીકાર્થ-જીવ દસ કારણોને લીધે આગમિષ્યદ્ ભદ્રતાને માટે-ભાવી કલ્યાણને માટે-કર્મ કરે છે. ભવિષ્યકાળમાં સુમાનુષત્વની પ્રાપ્તિ દ્વારા મોક્ષરૂપ અથવા સુદેવત્વરૂપ અને ત્યારબાદ સુમાનુષની પ્રાપ્તિ દ્વારા મેક્ષરૂપ કલ્યાણની જેને પ્રાપ્તિ થવાની હોય છે, એવા જીવને “આગમિષ્યદુભદ્રજીવ” કહે છે, અને તેને જે ભાવ છે તેનું નામ આગમિ વ્યદ્ ભદ્રતા છે. આ ભદ્રતાને માટે–આ ભાવિકલ્યાણને માટે જીવ નિદાન આદિ બંધરહિત થઈને શુભ પ્રકૃતિ રૂપ કર્મ સારામાં સારી રીતે કરે છે. તે દસ કારણે નીચે પ્રમાણે છે– स्था0-७९ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫

Loading...

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737