Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० १० सू०६४ भद्रकारिफर्मणां कारणनिरूपणम् ६२९
तथा-सुश्रामण्यतया-पार्थस्थत्यादिदोषाभावेन मूलोत्तरगुणयुक्तत्वेन च सुष्ठु-शोभन श्रामण्यं चारित्रं यस्य स सुश्रामण्यस्तस्य भावस्तता तया ॥ ८ ॥ प्रवचनवत्सलतया-प्रवचनं द्वादशाङ्गीलक्षणं आगमस्तदाधारः संघो पा, तत्र वत्सलता-प्रत्यनीकताराहित्येन हितकारिता तया ।। ९॥ तथा-प्रवचनोदायनतया-प्रवचनस्य-द्वादशाङ्गीलक्षणस्य उद्भावनः तस्य सर्वतो वैशिष्टयपदर्शनरूपवर्णवादादिना प्रभावकः, तस्य भावस्तत्ता तया। प्राचनप्रभावनयेत्यर्थः आदि रूप दोषके अभावसे एवं मूल गुण और उत्तर गुणसे युक्त होनेसे शोभन है, वह सुश्रामण्य है, इस सुश्रामण्यका जो भाव है, वह सुश्रमण्यता है, इस सुश्रामण्यतासे भी आगामी कालमें होने वाली अपनी भद्रताके योग्य प्रशस्त कर्मका आचरण करनेके लिये सन्नद्ध रहता है, प्रवचनवत्सलता-द्वादशाङ्गी रूप आगमका नाम प्रवचन है, अथवा इसका आधारभूत जो संघ है, वह प्रवचन है, इस प्रवचन में वत्सलताका होना-इसके विपरीत व्यवहारसे रहित होकर उसका हितकारी होना-इससे भी जीव आगामी काल में होनेवाली अपनी भद्रताके योग्य प्रशस्त कर्मका आचरण करता है, प्रवचनोद्भावनता-जो द्वादशाङ्गी रूप प्रवचनको सर्व तरफप्ले सब प्रकार विशिष्टताका प्रदर्शन करता है उसकी प्रमावना करता है. वह प्रवचनोद्भावन है, इसका जो भाव है यह प्रवचनोद्भावनता है, अर्थात् प्रवचनकी
(૮) સુશ્રમણ્યતા–જેમનું પ્રામાણ્ય (ચારિત્ર) પાશ્વસ્થ આદિરૂપ દેના અભાવથી અને મૂળગુણ અને ઉત્તર ગુણોથી યુક્ત હોવાને કારણે સુંદર (પ્રશસ્ત) હોય છે એવા સાધુને સુશ્રમણ કહે છે. તે સાધુમાં રહેલા ગુણનું નામ સુશ્રામશ્યતા છે. આ સુશ્રમણ્યતાને કારણે પણ જીવ પોતાની આગામી ભદ્રતાને વેગ પ્રશસ્ત કર્મોમાં પ્રવૃત્ત થાય છે.
(૯) પ્રવચનવત્સલતા-દ્વાદશાંગીરૂપ આગમનું નામ પ્રવચન છે. અથવા તેના આધારરૂપ જે સંઘ છે તેનું નામ પ્રવચન છે. આ પ્રવચન પ્રત્યે વત્સલતા હોવી -તેના વિરૂદ્ધનો વ્યવહાર કરવાને બદલે તેના હિતકારી થવું તેનું નામ પ્રવચન વત્સલતા છે. તેને કારણે પણ જીવ પિતાના ભાવિકલ્યાણને 5 પ્રશસ્ત કર્મોનું આચરણ કરે છે.
(૧૦) પ્રવચન દ્વાવનતા–જે જીવ દ્વાદશાંગીરૂપ પ્રવચનની સઘળી વિશિષ્ટતાઓનું પ્રદર્શન કરે છે–તેની પ્રભાવના કરે છે–તે જીવના તે શુભ કાર્યને પ્રવ ચને દ્ધાવન કહે છે. તે પ્રવચને દ્વાવનને જે ભાવ છે તેનું નામ પ્રવચને દ્વાવનતા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫