Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 652
________________ सुधा टीका स्था० १० सू० ६३ नारकादि जीवद्रव्यमेद निरूपणम् ६२३ भविष्यन्ति ते जीवा इति भावः ।। ९ ।। तथा - अचरमाः - अग्रेऽपि नारकत्वेनोत्पत्स्यमानाः ॥ १० ॥ एतद् भेदद्वयमपि भावकृतम्, चरमाचरमत्ययोर्जीवपर्यायत्वादिति ॥ १ ॥ इति चतुर्विंशतिदण्ड कस्थमथमभेदस्य दश भेदा उक्ताः । एवमेव नरकातिरिक्तानां चतुर्विंशतिदण्डकस्थानां त्रयोविंशतिसंख्यकानां जीव भेदानां प्रत्येकम् अनन्तरोपपन्नादिका दश भेदाः स्वयमूहनीयाः । एतदेव सूचयितुमाह-' एवं निरंतरं जाव चेमाणियाणं ' इति ॥ २ ॥ चतुर्विंशतिदण्डकस्थनिकलकर पुनः नैरधिक नहीं होते हैं वे और अचरम-जो नरकसे निकलकर पुनः नारक होनेवाले होते हैं, क्रमशः चरम और अचरम नैरयिक हैं। ये दो भेद भी भावकृत होते हैं। क्योंकि चरमता और अचरमता ये जीवकी पर्याय रूप होती हैं इस प्रकार से चतुर्विंशति दण्डकस्थ प्रथम भेदके ये १० भेद कहे हैं, सो इसी तरहसे १० भेद और भी चतुर्विंशति दण्डकस्थ में २३ जीव भेदों में से प्रत्येक भेद कह लेना चाहिये यही बात " एवं निरंतरं जाव वैमाणियाणं " इत्यादि सूत्र पाठ द्वारा प्रकट की गई है || २ || इस प्रकार से चतुर्विंशति दण्डकस्थ नारक जीवके भेद कहे सो अब सूत्रकार इसी प्रसङ्गसे नैरथिकोंके निवासस्थान भूत जो नारकाबास हैं उनका कथन १० स्थानक रूपसे कहते हैं " चडत्थीएणं " इत्यादि - चौथी पङ्कप्रभा पृथिवी में १० लाख निरयावास कहे गये हैं । रत्नप्रभा पृथिवीमें जघन्यसे नैरयिकोंकी १० ચરમ નારક–જે નારકા નરકગતિમાંથી નીકળ્યા બાદ ફરી નરકગતિમાં જતા નથી તેમને ચરમ નારકા કહે છે. અચરમનારક–જે નારકા નરકમાંથી નીકળીને ફરી નરકતિમાં ઉત્પન્ન થવાના હાય છે તેમને અચરમનારકા કહે છે. આ બન્ને ભેદ પણ ભાવકૃત છે, કારણ કે ચરમતા અને અચરમતા, આ બન્ને જીવની પર્યાયરૂપ હોય છે. આ પ્રકારે દંડમાંથી પહેલા દંડકના જીવેાના ભેદોનું કથન કરીને હવે બાકીના २३ 'उना लेहोनुं सूत्रार उथन पुरे ते - " एवं निरंतर वैमाणियाणं " त्याहि ~~આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે. વૈમાનિકે પર્યન્તના ખાકીના ૨૩ દડકાના જીવેાના પણ નારકાના જેવા જ દસ દસ પ્રકાર સમજવે. આ પ્રકારે ૨૪ દંડકના નારકાદિ જીવાના ભેદૅાનું કથન કરીને હવે સૂત્રકાર નારકાના નિવાસસ્થાનરૂપ જે નરકાવાસ છે તેમનું દસ સ્થાનકરૂપે કથન કરે છે " चउत्थीपणं ” त्याहि ચેાથી પ’પ્રભા નામની નરકમાં દસ લાખ નિયાવા સે। કહ્યા છે. પહેલી શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫

Loading...

Page Navigation
1 ... 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737