Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८८
स्थानाङ्गसूत्रे
,
एकं महत् सर्वरत्नमयं मालायुगलं दृष्ट्वा प्रतिबुद्धस्तेन भगवान् आगारानगारलक्षणं द्विविधं धर्मं प्रज्ञापयतीतिचतुर्थम् ४ तथा पञ्चमे स्वप्ने भगवान् एकं महान्तं श्वेतवर्ण गोसमूहं दृष्ट्वा प्रतिबुद्धस्तेन भगवतो महावीरस्य चातुर्वर्ण्याकीर्णः चत्वारो वर्णाश्रातुर्व श्रमणश्रमणी श्रावक श्राविकारूपं तेन आकीर्णोव्याप्तः सङ्घो जात इति पञ्चमम् ५। तथा-षष्ठे स्वप्ने भगवान् विकसितकमलसमूहसहितं सरोवरं दृष्ट्वा प्रतिबुद्धस्तेन भगवान् भवनवासिव्यन्तरज्योतिष्कवैमानिकरूपान् चतुर्विधान् देवान् प्रज्ञापयति कथयतीति षष्ठम् ६। तथा भगवान् सप्तमे स्वप्ने तरङ्गपरम्परायुक्तं महासागरं बाहुभ्यां स्वयं तीर्ण दृष्ट्वा प्रतिबुद्धास्तेन भगवता अनादिकम्नास्ति आदिर्यस्य तत् - आदिरहितम्, अनवदग्रहम् - नास्ति अवदः = अन्तो यस्य तत् अन्तरहितम्, तथा - दीर्घाध्वानं दीर्घः अध्वा = चतुर्गतिपरिभ्रमणरूपो मार्गों यस्मिंस्तत्, पुनः पुनस्तत्रैव भ्रमणाद्, एवं विधं चातुरन्त संसारसागरं चत्वारः =
चतुर्थ महास्वप्न में जो श्रमण भगवान् महावीरने एवं विशाल सर्वरत्नमय माला युगल देखा, सो इसके फलस्वरूप उन्होंने आगार और अनगार धर्मकी प्ररूपणा की (४) पांचवें स्वप्न में जो श्रमण भगवान महावीरने जो एक महान् श्वेत वर्णवाले गो समूहको देखा सो इसके फल स्वरूप उनका सङ्घ, श्रमण, श्रमणी श्रावक और श्राविका इन चार वर्णों वाला हुआ ५। छठे स्वप्न देखे गये पद्म सरोवर के फल स्वरूप उन्होंने भवनवासी, व्यन्तर, ज्योतिष्क एवं वैमानिक रूपसे चार प्रकार के देवोंकी प्रज्ञापना की ६। सातवें स्वप्न में जो उन्होंने तरङ्ग परम्पराओंसे युक्त महासागरको अपनी भुजाओं द्वारा पार किया गया देखा सो इसके फलस्वरूप उन्होंने अनादि अनन्त इस चतुर्गति परिभ्रमण रूप મહાવીર પ્રભુને આ માર અ'ગવાળા ગણિપિટકનુ કથન આદિકરવાની શક્તિ પ્રાપ્ત થઇ. ચેાથા મહાસ્વપ્નમાં તેમણે જે એ સુંદર માળાઓ દેખી તેના ફળ સ્વરૂપે તેમણે અગારધમની અને અનગારધર્મની પ્રરૂપણા કરી. પાંચમાં મહાસ્વમ તેમણે જે સફેદ વણુની ગાયાના સમૂહ જોયા તેના ફલસ્વરૂપે તેમણે સાધુ, સાધ્વી, શ્રાવકે અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સ’ઘની સ્થાપના કરી, છટ્ઠા મહાસ્વપ્નમાં તેમણે ચારે દિશાએ અને વિદિશાઓમાં વિકસિત કમળાથી યુક્ત એવુ જે પદ્મસરોવર દેખ્યું. તેના લસ્વરૂપે તેમણે ભવનવાસી વ્યન્તર, જાતિ અને વૈમાનિકરૂપ ચાર પ્રકારના દેવાની પ્રજ્ઞાપના કરી. સાતમાં મહાસ્વપ્નમાં તેમણે તરંગ પર’પરાઓથી યુક્ત મહાસાગરને પેાતાના દ્વારા જે તરી જવાતા દેખ્યા, તેના ફલ સ્વરૂપે તેમણે અનાદિ અન’ત અને દેવગતિરૂપ ચારગતિવાળા (નારક, તિય ચ, મનુષ્ય અને દેવગતિરૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫