Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था० १० सू ) ५७ सरागसम्यग्दर्शननिरूपणम्
५९७
तथा - बीजरुचिः - बीजेन = अनेकार्थबोधकेन एकेन पदेनापि रुचिर्यस्य स तथा । यो हि ज्ञातेन जीवादिना एकेन पदेन अनेकेषु पदार्थेषु श्रद्धावान् भवति स इत्यर्थः । तदुक्तम् —
66
eare गाई, पयाई जो पसरई उ सम्मते । उदय तिलबिंदु, सो बीयरुइति नायव्व ॥ १ ॥ " छाया - एकपदेन अनेकानि पदानि यः प्रसरति तु सम्यक्त्वम् ।
उदके इव तैलबिन्दुः स बीजरुचिरिति ज्ञातव्यः ॥ १ ॥ इति ॥५॥ तथा — अभिगमरुचिः - अभिगमेन = ज्ञानेन रुचिर्यस्य स तथा । यो हि पूर्वमाचारादिरूपस्य श्रुताङ्गस्यार्थतो भवति पश्चात्तु श्रद्धावान् भवति स इत्यर्थः ।
अनेक अर्थके बोधक एक पदसे भी जिसकी रुचि जीवादिक पदार्थ विषयक होती है वह बीज रुचि सम्यक्त्ववाला जीव है । तात्पर्य यही है कि जो जीव ज्ञात एक जीवादि पदसे भी अनेक पदार्थों से श्रद्धावाला होता है ऐसा वह जीव बीजरुचि सम्यक्त्ववाला है। कहा भी हैएग पर गाई " इत्यादि ।
46
जिस प्रकार तैलकी बिन्दु पानी में डालने पर सर्वत्र फैल जाती है उसी प्रकार के जो जीव एक आगमके पदको जानकर अन्य और समस्त विषयको जान लेता है वह बीजरुचि सम्यक्त्ववाला जीव है ।
अभिगम रुचि - अभिगम शब्दका अर्थ ज्ञान है, जो जीव पहिले आचारङ्ग आदि रूप ताङ्गके अर्थका ज्ञाता होता है बादमें श्रद्धावाला
ખીજરુચિ-અનેક અના ખેાધક એક પદ દ્વારા પણ જે જીવમાં જીવાદિક પદાર્થો પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ જાય છે, તે જીવને ખીજરુચિ સમ્યકૂયત્વવાળા કહે છે.— આ કથનનું તાત્પ એ છે કે જે જીવ માત્ર એક જ જીવાદિ પદના જ્ઞાન દ્વારા અનેક તવા પ્રત્યે શ્રદ્ધા રાખતા થાય છે, તે જીવને ખીજરુચિ સમ્યક્ત્વવાળા કહે છે अछे - " एग पए णे गाई" इत्यादि.
જે રીતે તેલનુ એક જ ટીપુ પાણીમાં નાખવામાં આવે, તે તે પાણીમાં સત્ર ફેલાઇ જાય છે, એજ પ્રમાણે જે જીવ આગમના એક જ પદને જાણીને અન્ય પદ્મોને-ખાકીના સમસ્ત વિષયને જાણી લે છે અથવા ખાકીના સમસ્ત જિનાક્ત પદાર્થો વિષે પણ શ્રદ્ધાભાવયુક્ત ખની જાય છે, એવા જીવને ખીજ રુચિવાળા જીવ કહે છે.
અભિગમરુચિ-અભિગમ એટલે જ્ઞાન, જે જીવ પહેલાં આચારાંગ આદિ રૂપ શ્રુતાંગના અને જ્ઞાતા થાય છે અને ત્યાર ખાદ જિનેાક્ત તત્ત્વ પ્રત્યે શ્રદ્ધાભાવયુક્ત થાય છે, એવા જીવને અભિગમરુચિ સમ્યકત્વવાળા જીવ કહે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫