Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७४
स्थानाङ्गसूत्रे तथा-लेश्यापरिणामः-लेश्या-लेश्यारूपः परिणामः । अयं च-कृष्णादिभेदेन षइविधः । ४ । तथा-योगपरिणामः-योगो-व्यापारः, स एव परिणामः । अयं च-मनोवाकायभेदेन त्रिविधः । ५ । उपयोगपरिणामः-उपयुज्यते वस्तुपरिच्छेदं प्रति व्यापार्य ते इत्युपयोगः, बोधरूपो जीवस्य तत्वभूतो व्यापारः, तद्रूपः परि. णामः । अयं च साकारानाकारभेदेन द्विविधः । ६॥ ज्ञानपरिणामः-ज्ञानरूपः परिणामः । अयं च-आमिनिबोधिकादिभेदेन पञ्चविधः । यद्यपि मिथ्यादृष्टे. नित्वेन प्रसिद्धानि मत्यज्ञानश्रुताज्ञानविमङ्गज्ञानानि अज्ञानपरिणामत्येन अज्ञानान्येव, तथापि विशेषग्रहणसाधात् तान्यप्यत्र ज्ञानपरिणामग्रहणेनैव गृहीता. है । लेश्या रूप जो जीवका परिणाम है वह लेश्या परिणाम है, यह कृष्णलेश्या आदि रूपसे ६ प्रकारका होता है, योग रूप जो जीवका परिणाम है, वह योग परिणाम है, यह योग परिणाम मन वचन वंए कायके भेदसे तीन प्रकारकाहै वस्तुको जानने के प्रति जो जीवका व्यापार होता है, वह उपयोग है, यह उपयोग यहां घोघरूप लिया गया है, इस उपयोग रूप जो व्यापार जीवका होता है, वह उपयोग परिणामहै यह साकार और अनाकार के भेदसे दो प्रकार होता है ६ ज्ञान रूप जो जीवका परिणाम है वह ज्ञान परिणामहै, यह ज्ञान परिणाम आमि नियोधिक आदिके भेदसे पांच प्रकारका कहा गया है, यद्यपि मिथ्या. दृष्टि जीवके ज्ञान रूपसे प्रसिद्ध मत्यज्ञान, श्रुताज्ञान, एवं विभङ्गज्ञान अज्ञान रूप परिणामवाले होनेसे अज्ञानही हैं, तो भी विशेष ग्रहणके साधर्म्यको लेकर वे भी यह ज्ञान परिणामके ग्रहणसे गृहीत हुए हैं, I લેસ્થારૂપ જે જીવનું પરિણામ છે તેનું નામ લેશ્યા પરિણામ છે તેને કૃષ્ણલેશ્યા આદિ રૂપ છ પ્રકાર કહ્યા છે.
ગરૂપ જે જીવનું પરિણામ છે તેને ગપરિણામ કહે છે. મનગ, વચનગ અને કાયયોગના ભેદથી તે ગપરિણામ ત્રણ પ્રકારનું કહ્યું છે. વસ્તુને જાણવાને માટે જીવ જે વ્યાપાર (પ્રવૃત્તિ) કરે છે, તેનું નામ ઉપયોગ રૂપ જે વ્યાપાર હોય છે તેને ઉપયોગ પરિણામ કહે છે. તેના સાકાર અને અનાકાર એવા બે ભેદે છે.
જ્ઞાનરૂપ જે જીવનું પરિણામ છે તેને જ્ઞાનપરિણામ કહે છે. તે જ્ઞાન પરિણામના અભિનિબેધિક આદિ પાંચ પ્રકાર છે જે કે મિદષ્ટિ જીવના જ્ઞાન રૂપે પ્રસિદ્ધ મત્યજ્ઞાન, કૃતાજ્ઞાન, અને વિસંગજ્ઞાન, આ ત્રણે અજ્ઞાનરૂપ પરિણામવાળાં હેવાથી અજ્ઞાનરૂપ જ હોય છે, છતાં પણ વિશેષ ગ્રહણના સાધમ્યને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫