Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० १० स० २८ द्रव्यानुयोगस्वरूपनिरूपणम् ४२९ समानत्वादिति । इत्थं तथा ज्ञानरूपो द्रव्यानुयोग इति । ९ ॥ तथा-अतथाज्ञानम्-न विद्यते यथा वस्तु तथा ज्ञानं यस्य तत्तथा । यथा-मिथ्यादृष्टि जीवद्रव्यम्, तस्य विपरीतज्ञानत्वादिति । अथवा-नास्ति यथा तद्वस्तु तथैव ज्ञानं पतीतिर्यस्मिस्तत्-अतथाज्ञानम् , यथा-अलातद्रव्यम् । तद्धि यथा भवति न तथा प्रतीमते इति । अथवा-वक्रतयाऽवभासमानम् एकान्तवाद्यभ्युपगतं वस्तु । तद्धि एकान्तः वादिभिरेकान्तेन नित्यमनित्यं वाऽभ्युपगम्यते, प्रतिभाति च परिणामितया तदिति । इत्थमयथाज्ञानरूपो द्रव्यानुयोग इति १० ॥ सू० २८ ॥ द्रव्यका परिणामी रूपसे ही प्रतिभास होता है । इस प्रकार से यह तथाज्ञान रूप द्रव्यानुयोग है ! जो वस्तु जैसी नहीं है, उसका वैसा ज्ञान जिस विचारमें होता है, जैसे-मिथ्यादृष्टि जीव द्रव्यका जो ज्ञान है, वह अतथाज्ञान है, क्योंकि मिथ्यादृष्टि जीवका ज्ञान विपरीत होताहै, अथवा-जो वस्तु जैसी नहीं है, उसकी वैसी प्रतीति होना यह अतथाज्ञान है, जैसे अलात द्रव्य (जलता अंगार) गोल नहीं होताहै-पर वह गोल फिराने पर प्रतीत होता है. और जैसा वह है, वैसा वह प्रतीत नहीं होता है, अथवा-चक्र रूपसे अवभासित होती हुई जो एकान्तवादियों द्वारा मान्य वस्तु है, वह अतथाज्ञान है, क्योंकि एकान्तवादियों द्वारा वह एकान्त रूपसे नित्य अथवा-अनित्य मानी गई है, परन्तु वह परिणामी रूपसे भासित होती है, इस प्रकारसे अतथाज्ञान रूप द्रव्यानुयोग होता है। सूत्र २८ । છે. અથવા દ્રવ્ય-પરિણામી છે એવું જે જ્ઞાન છે તેને તથા જ્ઞાન કહે છે, કારણ કે દ્રવ્યને પરિણામી રૂપે જ પ્રતિભાસ થાય છે. આ પ્રકારને આ તથાજ્ઞાન ३५ द्रव्यानुयो छे.
અતથાજ્ઞાન-જે વસ્તુ જેવી નથી એવી જે વિચાર દ્વારા પ્રતિભાજિત થાય છે એવા વિચારને અતથાજ્ઞાન કહે છે. જેમ કે મિથ્યાદૃષ્ટિ જીવનું દ્રવ્યવિષયક જે જ્ઞાન હોય છે તે અતથાજ્ઞાન જ હોય છે, કારણ કે મિથ્યાષ્ટિ જીવનું જ્ઞાન વિપરીત હોય છે. અથવા જે વસ્તુનું જેવું યથાર્થ સ્વરૂપ હોય તેવા સ્વરૂપ કરતાં વિપરીત (અયથાર્થ) સ્વરૂપ હોવાની પ્રતીતિ થવી તેનું નામ અતથાજ્ઞાન છે. જેમ કે-અલાતદ્રવ્ય મેળ હેતું નથી, પરંતુ તેને ચક્કર ચકકર ફેરવવામાં આવે તે તે ગોળ લાગે છે, અને તે પ્રકારે તે જેવું છે તેનું દેખાતું નથી અથવા એકાન્તવાદીઓ દ્વારા વિપરીતરૂપે સ્વીકારવામાં આવતી જે વસ્તુઓ છે તેમને પણ અતથાજ્ઞાન કહે છે, કારણ કે એકાતવાદીઓ દ્વારા તેમને એકાન્ત (સંપૂર્ણ રૂપે નિત્ય અથવા અનિત્ય માનવામાં આવેલ છે, પરંતુ તે પરિણામરૂપે પ્રતિ ભાસિત થાય છે. આ પ્રકારને અતથાજ્ઞાનરૂપ દ્રયાનુગ હેય છે. જે સૂવ૨૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫