Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
४९४
रहितत्वेन भक्तपानादीनां विशुद्धता १, उत्पादनाविशोधिः- उत्पादनादो पर हितत्वेन भक्तपानादीनां विशुद्धता २, यावत्पदेन -' एषणाविशोधिः ३, परिकर्मविशोधिः ४, परिहरण विशोधिः ५, ज्ञानविशोधिः ६, दर्शनविशोधिः ७, चारित्रविशोधिः ८ ' अचियत्तविसोही - अप्रोतिकविशोधिः ९ इत्येतानि सप्तपदानि ग्राह्माणि । तत्र - एषणा विशोधिः- एषणया =शङ्कितादिदोषरहितत्वेन भक्तपानादीनां विशोधिः ३ । परिकर्मविशेोधिः - परिकर्मणा क्रियमाणया वस्त्रादिसमारचनया संयमस्य विशोधिः ४। परिहरण विशोधिः - परिहरणेन - वस्त्रादीनां शास्त्रानुसारतः सेवनया विशोधि : ५ । ज्ञानविशोधिः- ज्ञानस्य-ज्ञानाचारस्य परिपालनेन विशोधिः ६ । जो भक्तपान आदिकोंकी विशुद्धता है, वह उद्गम विशोधि है, दोषों से रहित होने के कारण जो भक्त पान आदिकोंकी विशुद्धता है, वह उत्पादना विशोधि हैं, यहां यावत्पदसे-“ एषणाविशोधि परिकर्मविशोधि, परिहरणविशोधि, ज्ञानविशोधि, दर्शनविशोधि, चारित्र विशोधि, अप्रीतिकविशोधि " इन विशोधियोंका ग्रहण हुआ है । शङ्खिन आदि दोषों से रहित होने के कारण जो भक्त पान आदिकों की विशोधि है, वह एषणा विशोधि है । परिकर्म ( शोभा नहीं चढाना) से क्रियमाण वस्त्रादि समारचना से जो संयमकी विशोधि है वह परिकर्म विशोधि है वस्त्रादिकोंकी शास्त्राज्ञानुसार सेवनासे जो विशोधि है, वह परिहरणविशोधि है ज्ञानाचारके परिपालन से जो ज्ञानकी
ઉદ્ગમદોષથી રિહત હાવાને કારણે જે આહારાદિમાં વિશુદ્ધતા હૈાય છે, તે વિશુદ્ધતાને ઉદ્ગમ વિશેાધિ કહે છે. ઉત્પાદના રહિત હેાવાને કારણે જે આહાર પાણી આદિમાં વિશુદ્ધતા રહેલી હાય છે, તે આહારાદિને ઉત્પાદના विशोधियुक्त हे छे. अहीं " यावत् ” पहथी "शेषणा विशेोधि, परिवर्भ विशोधि, परिडरएणु विशेोधि, ज्ञान विशेोधि, दर्शन विशेोधि, व्यारित्र विशेोधि, અને અપ્રીતિક વિશેષિ,” આટલી વિશેાધિઓને બ્રહ્મણ કરવામાં આવી છે.
ભક્તપાન આફ્રિકામાં શકિત આદિ દોષોના અભાવ હાવા જોઈ એ તેનુ નામ એષણા વિશેષિ છે.
પરિકમ વિશેાધિ–શાભા વધારવાના ખ્યાલ વિના વસાદિકનું જે પરિક કરવામાં આવે છે. તે પરિકમમાં અકલ્પનીયતા કહી છે. આ પ્રકારના પરિકમથી સયમની વિશુદ્ધતા જળવાય છે, તેથી તેને પરિકમ વિશેાધિ કહે છે, પરિહરણ વિશેાધિ-વસ્ત્રાદિકાની શાસ્ત્રાજ્ઞાનુસારની સેવના રૂપ જે વિશેાધિ છે. તેને પરિહરણવિશેાધિ કહે છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫