Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०५
सुधा टीका स्था०१० सू० ४५ सत्यमृषादिनिरूपणम् भावसत्यम्-भावो वर्णादिः, ततः सत्यम् । अयं भावः-यो मावो वर्णादियस्मिन्नुस्कटो भवति, तं भावमाश्रित्य तस्मिन् यः शब्दप्रयोगः स भावसत्यम् । यथा शुक्ला बलाका-बकपङ्क्तिःता इति। बलाकायां यद्यपि निश्चयेन पञ्चवर्णसदभावः, तथापि सा शुक्लवर्णस्य प्राचुर्यात् शुक्लेति व्यपदिश्यते, इति ॥ ८॥ योगसत्यम्-योगः सम्बन्धः, ततः सत्यम् । यथा-छत्री दण्डीति । छत्रयोगवान् दण्डयोगवान् कदाचित् छत्रदण्डयोर्योगाभावेऽपि छत्री दण्डीति प्रोच्यते, इति ॥९॥ तथाप्रकारसे कतरनेके योग्य लोमों के अभावमें सूक्ष्म लोमोंके सद्भाव होने पर भी भेड विना लोम की है ऐसा व्यवहार होता है ।
भावसत्य--भाव नाम वर्ण आदिका है, इस वर्णादिकके आश्रित जो सत्य है वह भावसत्य है जैसे-वलाका बगले की पंक्ति शुक्ल है देखा जावे तो निश्चय नयकी अपेक्षा से बलाकामें पांचों ही वर्ण होते हैं-पर उसमें शुक्ल वर्ण अधिक होता है इसलिये उसकी प्रचुरताको लेकर बलाका शुक्ल है ऐसा व्यवहार होता है. अतः यह भावसत्य है इस प्रकार जिसमें जिस वर्णकी अधिकता होतीहै, उस वर्णकी अधिक ताको लेकर होनेवाला व्यवहार नयकी अपेक्षासे ही भावसत्य है ८ । ___ योगसत्य--सम्बन्ध रूप योगसे जो सत्य है वह योगसत्यहै जैसेछत्री दण्डी आदि रूप व्यवहार-जो सदा अपने पास दण्ड एवं छत्र रखता है, व्यवहारमें वह छत्ते वाला दण्डेवाला कहा जाता है परन्तु यदि उसके पास दण्ड और छत्ता नहीं भी होते हैं तब भी वह दण्डी और छत्री ऐसा कहा जाता है ९। કહે છે. કાતરવા લાયક રુવાંટીને અભાવ હોય અને સૂક્ષ્મ રુવાંટીને સદ્ભાવ हाय त्यारे “टु वांटी (बनानु छ,” आयुसा ४९ छे.
ભાવસત્ય-વર્ણ આદિનું નામ ભાવ છે. કઈ પણ વસ્તુમાં જે રંગની અધિકતા હોય તે પ્રકારના તે વસ્તુનો રંગ કહે. તે ભાવસત્ય છે. જેમ કે
બલાક શુકલવર્ણની છે.” ખરી રીતે બલાકામાં પાંચે વન સદ્ભાવ હોય છે, પરંતુ તેમાં શુકલવર્ણ અધિક હોય છે-તેથી શુકલવર્ણની પ્રચુરતાને લીધે “બલાકા શુકલ છે,” એવો વ્યવહાર થાય છે. આ પ્રકારે વર્ણની અધિકતાની અપેક્ષાએ જે વ્યવહાર થાય છે. તેને ભાવસત્ય કહે છે.
ગસત્ય-સંબંધરૂપ રોગની અપેક્ષાએ જે સત્ય છે તેને ગસત્ય કહે છે. જેમ કે જે પોતાની પાસે દંડ રાખે છે તેને દંડાવાળા અને છત્રી રાખે છે તેને છત્રીવાળ કહે છે; ભલે ક્યારેક તેની પાસે, દડે અથવા છત્રી ન હોય, તેપણ તેમને માટે “દંડાવાળા, છત્રીવાળા,” ઈત્યાદિ જે ગૃવહાર થાય છે તે ગસત્ય રૂપ સમજ. स्था०-६४
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫