Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० १० सु.५३ दशविधप्रत्याख्यानस्वरूपनिरूपणम् ५६७ आचार्यादिययावृत्त्यकरणादन्तरायसद्भावात्तपः कर्म न मतिपद्यते । अतिक्रान्ते तु पर्युषणादि काले तत्प्रतिप्रद्यते । तत्तपः करणम् अतिक्रान्तमित्युच्यते । तदुक्तम्" पज्जोसवणाए तवं, जो खलु न करेइ कारणज्जाए ।
गुरुवेयावच्चेणं, तबस्सि गेलनयाए वा ॥ १ ॥ सो दाइ तवोकम्मं, पडिवज्जइ अइच्छिए काले ।
एयं पञ्चक्खाणं, अइकंत होइ नायव्वं ॥ २॥" छाया-पर्युषणायां तपो यः खलु न करोति कारणतः ।
गुरुवैयारत्त्येन तपस्विग्लानतया वा ॥ १॥ स तदानीं तपः कर्म, प्रतिपद्यते तदतीते काले । एतत्मत्याख्यानम् , अतिक्रान्तं भवति ज्ञातव्यम् ।।१।। इति ॥२॥
तथा-कोटिसहितम्-प्रथमस्य चतुर्थादेरन्सविभाग एका कोटिः. द्वितीयस्य पर्युषणादिके समयमें आचार्यादिकी वैयावृत्ति करनेसे प्रत्याख्यानमें अन्तराय हो सकता है इससे तपः कर्म धारण नहीं किया जा सकताहै, पर्युषणादि कालके निकल जाने पर ही वह धारण किया जा सकता है अतः इस अभिप्राय से जो तपः पर्युषणाके निकल जाने पर धारण किया जाता है वह अतिक्रान्त प्रत्याख्यान है-तदुक्तम्
" पज्जोसवणाए तवं" इत्यादि ।
कोटि सहित प्रत्याख्यान-एक तपस्या समाप्ति होते ही द्वितीय तपस्याका जो प्रारम्भ करना वह कोटिसहित प्रत्याख्यान हैं जैसेकिसी तपस्वीने प्रथम चतुर्थादिको तपस्या की और जब इसकी समाप्ति हुई तो द्वितीय चतुर्थादि तपस्या प्रारम्भ कर दी यहां प्रथम तपस्याका जो अन्त है वह एक कोटि है और द्वितीय तपस्याका जो प्रारम्भ है રહે છે. આ પ્રકારનો વિચાર કરીને પયુંષણાદિકાળે ધારણ કરવા યોગ્ય પ્રત્યાખ્યાનને પર્યુષણ વ્યતીત થઇ ગયા બાદ ધારણ કરવામાં આવે, તે તે પ્રત્યાખ્યાનને અતિકાન્ત પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે –
"पज्जोसवणाए तव" त्यादि
કેટિસહિત પ્રત્યાખ્યાન–એક તપસ્યા પૂરી થયા બાદ તુરત જ બીજી તપસ્થાને પ્રારંભ કરવો તેનું નામ કેટિસહિત પ્રત્યાખ્યાન છે. જેમ કે કઈ તપસ્વીએ પહેલાં ચતુર્ણાદિની (એક ઉપવાસ આદિની) તપસ્યા કરી. તે તપસ્યાની સમાપ્તિ થતાં જ તેણે દ્વિતીય ચતુર્યાદિની તપસ્યાને પ્રારંભ કરી દીધો. તો તેણે કેટસહિત પ્રત્યાખ્યાન કર્યા ગણાય. અહીં પહેલાં તપસ્યાને જે અન્ત છે તેને એક કેટિ કહેવાય છે અને બીજી તપસ્યાના પ્રારંભને બીજી કોટિ કહેવાય છે. આ પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫