Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
कम्-अधोगमनस्वभावं वज्रादि, लघुकम् = ऊर्ध्वगमनस्वभावं दीपशिखादि, गुरुलधुकं = तिर्यग्गामि वायुज्योतिष्क विमानादि, अगुरुलघुकम् = आकाशादीति नवमो भेदः । तथा शब्दपरिणामः - शब्दरूपः परिणामः शब्दा शुभाशुभभेदेन द्विविधइति शब्दपरिणामोsपि द्विविधो बोध्य इति दशमो भेदः । सू० १३ ॥
"
३८६
णाम है, यह भी गृहोत हुआ है, विवक्षावश जो द्रव्य गुरु होता है, वह द्रव्य गुरु है, और विवक्षा वश जो द्रव्य लघु होता है वह द्रव्य लघु है, ऐसा वह गुरु लघु औदारिक आदि द्रव्यरूप होता है, क्योंकि गुरु लघु द्रव्य स्थूलनर होता है, इस गुरुलघु रूप जो परिणाम है, वह गुरु लघु परिणाम है, यहां परिणाम और परिणामवाले में अभेद् सम्बन्धसे गुरु लघु परिणाम कहा गया है यह अगुरु लघु परिणाम और गुरु लघु परिणाम इस प्रकारके भेद निश्चयनपके मतानुसार दो प्रकारका होता है, फिर भी व्यवहार के अनुसार चार प्रकारका है, इनमें अधोगमन स्वभाववाला गुरुक होता है, जैसे वज्रादि द्रव्य, ऊर्ध्व गमन स्वभाववाला लघुक होता है जैसे दीपशिखा आदि, गुरु लघु स्वभाववाला गुरु लघुक होता है, जैसे-तिर्यग्गामी बायु एवं ज्योतिष्क विमान आदि एवं अगुरु लघुक आकाश आदि द्रव्य होते हैं । शब्द रूप जो परिणाम है, वह शब्द परिणाम हैं, शुभ और अशुभके भेद से તેનાથી વિપરીત જે ગુરુલઘુ પરિણામ છે, તેને પણ ગ્રડુ કરવુ જોઇએ. જે દ્રવ્યની ગુરુદ્રવ્ય રૂપે વિવક્ષા થાય છે, તે દ્રવ્ય ગુરુ હાય છે અને જે દ્રવ્યની લઘુદ્રવ્ય રૂપે વિવિક્ષા થાય છે,તે દ્રવ્ય લઘુ હોય છે. એવું તે ગુરુલઘુ દ્રવ્ય ઔદ્યારિક આદિ દ્રવ્યરૂપ હોય છે. કારણ કે ગુરુલઘુ દ્રષ્ય સ્થૂલતર હોય છે આ ગુરુલઘુરૂવ જે પરિણામછે તેને ગુરુલઘુપરિણામ કહે છે. અહી પરિગ્રામ અને પિરણામવાળ માં અભેદ સંબંધની અપેક્ષાએ આ પરિણામને ગુરુલઘુપરિણામ કહેવામાં આવ્યું છે. નિશ્ચય નયની માન્યતા પ્રમાણે અગુરુલઘુપરિણામ અને ગુરુલઘુપરિણામરૂપ એ ભેદ પડે છે, છતાં પણ વ્યવહાર નયની માન્યતા અનુસાર તેના ચાર પ્રકાર પડે છે, જેમ કે અધેાગમનના સ્વભાવવાળુ દ્રવ્ય ગુરુક હૈય છે. વાઢિ દ્રશ્યને આ કારણે ગુરુક કહી શકાય. ઉર્ધ્વગમનના સ્વભાવવાળું દ્રવ્ય લઘુક હાય છે જેમ કે દીપ શિખાને લઘુક કહી શકાય.
ગુરુલઘુ સ્વભાવવાળા દ્રવ્યને ગુરુલઘુક કહે છે જેમ કે તિય ગૂગામી વાયુ, જ્યાતિષ્ક વિમાન આદિ. -माश आदि द्रव्य अगुरुलघु होय छे.
શબ્દપરિણામ-શબ્દરૂપ જે પરિણામ હોય છે તેને શબ્દપરિણામ કહે છે. શબ્દના બે ભેદ પડે છે-(૧) શુભશબ્દ અને (ર) અશુભરાબ્ત. તેથી શબ્દપરિણામ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫