Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
%
स्रयोजनानि प्रज्ञप्तानि । इत्थं महापातालकलशानभिघाय सम्प्रति क्षुद्रपातालकलशानाह- सव्वे वि णं खुद्दा पायाला ' इत्यादि । सर्वेऽपि खलु क्षुद्राः महापा. तालकलशापेक्षया लघवः पातालाः पातालकलशा दशयोजनशतानि-एकसहस्रयोजनानि प्रज्ञप्ताः । अथवा-एकप्रदेशिकायाः श्रेण्या बहुमध्यदेशभागे विष्कम्भेण दशयोजनशतानि प्रज्ञप्ताः । तथा-उपरि-उपरितनमागे मुखमूले मुखपदेशे विष्कम्भेण दशशतकानि योजनानि-शतयोजनानि विष्कम्भेण प्रज्ञप्ताः । तेषां खलु क्षुद्रपातालकलशानां कुड्यानि सर्वात्मना बज्रमयाणि सर्वत्र समानि बाहल्येन दशयोजनानि प्रज्ञप्तानि ॥ सू. २१ ।। १ हजार योजनकी है इस प्रकार महापातालकलशोंके सम्बन्धमें कथन करके अब सूत्रकार क्षुद्रपाताल कलशोंके सम्बन्धमें कथन करते हैं
" सव्वे वि णं खुद्दा पायाला" इत्यादि। टीकार्थ महापाताल कलशोंकी अपेक्षा जो छोटे २ पातालकलश हैंवे गम्भीरताको अपेक्षा एक हजार योजनके कहे गयेहैं । मूलमें ये क्षुद्र पाताल कलश विष्कम्भकी अपेक्षा १०० योजनके कहे गये हैं। तथा मूलके विष्कम्भकी अपेक्षा दोनों तरफ एक २ प्रदेशकी वृद्धिसे जो इनका मध्य भागका विष्कम्भ है वह एक हजार योजनका है, अथवा एक प्रदेशिक श्रेणिके बहुमध्य देशमें इनका जो विष्कम्भ है वह एक हजार योजनका है, तथा-मुख प्रदेशमें जो इनका विष्कम्भ है-वह सौ योजनका है, इन क्षुद्रपाताल कलशोंकी जो भित्तियां हैं वे यज्रमय है और सर्वत्र समान हैं-अर्थात् इनकी मोटाई दश योजनको है ।सू.२१॥ મહાપાતાલકળશે વિષે કથન કરીને હવે સૂત્રકાર ક્ષુદ્ર પાતાળકળશનું १ ४२ छ-" सव्वे विणं खुद्दा पायाला" त्याहि
મહાપાતાલ કળશે કરતાં નાનાં જે પાતાળ કળશે છે તેમનો ઉદ્ધધ (ઊંડાઈ) એક એક હજાર એજનની કહી છે. તે ક્ષુદ્રપાતાલ કળશના મૂળભાગને (તળિયાને) વિસ્તાર ૧૦૦-૧૦૦ જનને કહ્યું છે. તેની બન્ને તરફથી એક એક પ્રદેશની વૃદ્ધિ થતાં થતાં તેમના મધ્યભાગના વિસ્તાર એક એક હજાર યોજન થાય છે. અથવા એક પ્રદેશિક શ્રેણિતા બિલકુલ મધ્ય ભાગમાં તે પ્રત્યેક ક્ષુદ્રપાતાળ કળશને વિસ્તાર ૧૦૦૦ જનનો છે. તે કળશના મુખપ્રદેશનો વિસ્તાર ૧૦૦ -૧૦૦ જનને કહ્યો છે. આ ક્ષુદ્ર પાતાળ કળશની ભીતિ સર્વત્ર એક સરખી જાડી છે અને એકલા વજની જ બનેલી છે તેમની ભી તેની જાડાઈ દસ જનની કહી છે. એ સૂત્ર ૨૧ /
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫