Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०१० सू० २ शब्दभेदनिरूपणम् शब्दयत् ५, दीर्घः-दीर्घवर्णाश्रितः 'आ' इत्यादि शब्दवत् दूरतः श्रवणीयो वा मेघादिशब्दवत् ६, इस्वः-हस्यवर्णाश्रयः 'अ' इत्यादि शब्दवत् , समीपतः श्रवणीयो या वीणादि शब्दवत् ७, पृथक्त्यः नानातुर्यादिद्रव्यसंयोगे युग्मशङ्खादि शब्दतुल्यो यः शब्दः ८, काकली-सूक्ष्मकण्ठगीतध्वनिः, तत्तुल्यो यः शब्दः ९। तथा-किङ्किणीस्वरः-किङ्किणी क्षुद्रघण्टिका तस्याः स्वरो=ध्वनिः, तत्सदृशो यः शब्दः १० ॥ मू० २ ॥ शब्दकी तरह जो शब्द होताहै, वह जजेरित शब्दहै "आ" इत्यादि दीर्घ वर्णकी तरह जो शब्द दीर्घ वर्णके आश्रित होता है, वह दीर्घ शब्द है, अथवा जो शब्द मेघ आदिके शब्दकी तरह दूरसे सुनने योग्य होता है वह दीर्घ शब्द है "आ" इत्यादि शब्दकी तरह जो वीणादिके शब्दकी तरह समीपसेही सुनने योग्य होता है, वह हस्व शब्द है अनेक तुर्यादि द्रव्यके संयोगमें नाना प्रकारके चादित्रोंके संयोगमें युग्म शखादिके शब्दके जैप्सा जो शब्द होता है वह पृथक्त्व शब्द है, तथा-सूक्ष्म कण्ठसे गाई गई जो गीत ध्वनि है वह काकली है, इस काकलीके तुल्य जो शब्दहै यह काकली शब्द है, क्षुद्र घण्टिका नाम किङ्किणी है, इस किङ्किणीकी ध्वनिके जैसा शब्द है वह किङ्किणी स्वर है ॥ सूत्र २ ॥ તંત્રીક કહે છે) કરટિકા આદિ વાદ્યના અવાજ જે જે અવાજ હોય છે તેને
જરિત શબ્દ” કહે છે. “આ આદિ દીર્ઘ વર્ણના ઉચ્ચારણની જેમ જે શબ્દ દીર્ઘવર્ણવાળે હેવાના કારણે દીર્ઘ ઉચ્ચારવાળા હોય છે તેને “દી શબ્દ” કહે છે. અથવા જે અવાજ મેઘ આદિના અવાજની જેમ દૂરથી શ્રવણ કરવાને योय डाय छ त भागने “ श५४" ४ छ. " अ, इ" त्याना ઉચ્ચારનની જેમ જે શબ્દ હ્રસ્વવર્ણવાળાં અક્ષરને કારણે હ્રસ્વ ઉચ્ચારવાળો
ય છે તેને “હવશબ્દ” કહે છે. અથવા વણા આદિના સૂરની જેમ જે સૂર સમીપમાંથી જ સાંભળવા યોગ્ય હોય છે તેને “હ્રસ્વ શબ્દ” કહે છે. અનેક તુરી આદિ વાજિંત્રના સાગથી-વિવિધ પ્રકારનાં વાજિંત્રોના સંગથીયમલ શંખાદિના ધ્વનિ જે જે ઇવનિ થાય છે તેનું નામ “પૃથકGશબ્દ” છે. સૂમ કંઠ વડે ગવાતાં ગીતને જે ઇવનિ હોય છે તેને “ કાકલી શબદ' કહે છે. નાની ઘંટીને કિંકિણી કહે છે. તે કિકિણીના વનિ જેવા અવાજને "85 १२" ४ छ. ॥ सूत्र २॥
શબ્દના ઉપર્યુક્ત ૧૦ ભેદો શ્રવણેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય છે. તેથી હવે સૂત્રકાર કાળભેદને અનુલક્ષીને ઈન્દ્રિયાર્થોનું કથન કરે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫