Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०९ सू० ३५ श्रेणिकस्य तीर्थ करत्वनिरूपणम् ३०९ __" से णं तओ" इत्यादि, सश्रेणिकजीवस्तस्मानरकाभिस्सत्यागामिन्यामुत्सर्पिव्यामस्मिन्नेव जम्बूद्वीपे भरतक्षेत्रे चैतादयगिरिपादमूले पुण्डूजनपदे शतद्वारे नगरे समुचेः कुलकरस्य भद्रामार्यायाः कुक्षौ जन्मग्रहीष्यति । तस्य जन्मसमये तस्मिन्नगरे भारामशः=भाराग्रप्रमाणेन, कुम्भारश: अनेककुम्भपरिमाणेन पुनरूपेणेत्यर्थः पप्रवृष्टिः रत्नदृष्टिश्च भविष्यतीत्यतस्तस्य मातापितरौ महापझेति नाम करिष्यतः । सातिरेक-किश्चिदधिकम् अष्टवर्षीयं तं राज्याभिषेकेणाभिपेक्ष्य
वह श्रेणिक जीव उस नरकसे निकल कर आगामी उत्सर्पिणी कालमें इसी जम्बूद्वीपमें स्थित भरत वर्षमें वैतादयगिरिके पादमूलमें पुण्ड्र जनपदमें शतद्वार नगर में संमुचिकुलकरकी भद्रा भार्याकी कुक्षिमें पुत्र रूपसे जन्म ग्रहण करेगा, जब नौ मास७॥ सात दिनरात समाप्त हो जायेंगे तब यह भद्राभार्या सुकुमार पाणिपादयाले अहीन प्रतिपूर्ण पंचेन्द्रिय शरीरवाले, लक्षण गुणोंवाले यावत् सुरूपवाले ऐसे पुत्रको उत्पन्न करेगी जिस रात्रिमें यह दारक उत्पन्न होगा उस रात्रिमें उस शतद्वार नगर में भीतर बाहर भाराग्र प्रमाणसे एवं कुम्भाग्रप्रमाण अनेक कुम्म परिमाणसे पुंजरूपसे पद्मवर्षा और रत्नवर्षा होगी उस दारकके माता पिता जब ११ वां दिन समाप्त हो जावेगा यावत् १२ यां दिन प्रारम्भ होगा तय उस १२ वें दिन में इस दारकका इस विचा: रसे इस प्रकारका गौण-गुणनिष्पन्न नाम करण करेंगे कि जब हमारा
તે નરકમાંથી નીકળીને શ્રેણિકનો જીવ કયાં જશે તે હવે પ્રકટ કરવામાં આવે છે–તે શ્રેણિક રાજાને જીવ ત્યાંથી નીકળીને આગામી ઉત્સર્પિણી કાળમાં આ જીપને ભરત ક્ષેત્રમાં વૈતાઢવ્યગિરિની તળેટીમાં આવેલા પુરૂ નામના જનપદના શતદ્વાર નામના નગરમાં સંકુચિ કુલકરની ભદ્રા નામની ભાર્યાની કુખે પુત્ર રૂપે જન્મ લેશે. ભદ્રાના ગર્ભમાં નવ માસ અને સાડા સાત દિવસ રહીને તે સુંદર પુત્ર રૂપે જન્મ ધારણ કરશે, તેના હાથ પગ સુકુમાર હશે, તેની પાંચે ઈન્દ્રિયે પરિપૂર્ણ હશે એટલે કે ખેડખાંપણથી રહિત હશે, તે ઉત્તમ લક્ષણો અને ગુણેથી યુક્ત હશે અને અત્યંત સૌંદર્ય સંપન્ન હશે. જે રાત્રે ભદ્રા આ પુત્રને જન્મ આપશે, તે રાત્રે શતદ્વાર નગરમાં અને નગરની બહાર ભારાપ્રમાણ અને કુંભાગ્રપ્રમાણુ એટલે કે અનેક કુંભ ભરાય એટલા પઘોની અને અનેક રત્નની વર્ષા થશે. જ્યારે તે પુત્રને જન્મ થયાને ૧૧ દિવસ પસાર થઈ જશે અને બારમે દિવસ બેસશે ત્યારે તે બાળકના માતાપિતા તેને નામકરણ વિધિ કરશે. આ બાળકના જન્મ સમયે શદ્વાર નગરની અંદર અને બહાર ભારાપ્રમાણ અને કુંભાગ્રપ્રમાણ (અનેક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫