Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था.९ सू. ३५ श्रेणिकस्य तीर्थ करत्वनिरूपणम् ३०७ मध्ये यः प्रथमत्वेनोक्तः सः, श्रेणिकोराजा स एष भिम्भसारः-भिम्भसारापरनामा, कालमासे-कालावसरे कालं कृत्वा अस्याः रत्नपभायाः पृथिव्याः सीमतके-प्रथमप्रस्तटे मध्यभागस्थे वृत्ते पञ्चचत्वारिंशल्लक्ष योजनायामविष्कम्भे नरके चतुरशीतिवर्ष सहस्रस्थितिकेषु नैरयिकेषु नैरपिकतया=नारकत्येनोत्पत्स्यते, स:श्रेणिकस्तत्र नरयिका-नारको जीयो भविष्यति । कीदृशः स भविष्यतीत्याह"काल " इत्यादि-स्वरूपेण-कालः पुनः कालावभासतदर्शकानां काल एवायभासमानो भविष्यति, "यावत्"-पदेन-'गम्मीरलोमहर्षः, भीमः, उद्वेगजनकः एतानि पदानि ग्राद्याणि, तत्र-गम्भीरलोमहर्षः-गम्भीरो महान् लोमहर्षों भयविकारो यस्य स तथा, भीमा-विकराला,उत्त्रासकावासोत्पादकः, पुनः परमकृष्णः जो सर्व प्रथम रूपसे गिनाये गये हैं वे श्रेणिक राजा कि जिनका नाम भिम्भतार भी है काल मासमें काल करके इस रत्नप्रभा पृथिवीके सीमन्तक नरकमें ८४ हजार वर्षकी स्थितियाले नैरयिकों में नैरयिककी पर्यायसे उत्पन्न होंगे सीमन्तक यह प्रथम प्रस्तर है यह मध्य भागमें स्थित है, गोल है ४५ लाख योजनका इसका आयाम और विष्कम्भ है, श्रेणिकका जीव वहां ऐसा नारक होगा जो काल कृष्णवर्णवाला होगा, कालावभास देखने वालों को कालेही रूपसे प्रति भासित होगा, यहां यावत् शब्दसे “गम्भीरलोमहर्षः भीमः उछेगजनकः” इन पदोंका ग्रहण हुआहै, इससे वह महान् है लोमहर्ष भय विकार जिसका ऐसा होगा, भीम विकराल होगा, उत्त्रासक-त्रासोत्पादक होगा, और वर्णसे परम कृष्ण होगा, वह श्रेणिक जीव वहां ऐसी पीडाका वेदना કરવામાં આવ્યું છે. તે નવ વ્યક્તિઓમાં સૌથી પહેલી વ્યક્તિ શ્રેણિક કહી છે. તેઓ મગધના મહારાજા અને તેમનું નામ બિબિસાર પણ હતું)
કાળને અવસર આવતા કાળધર્મ પામીને તે શ્રેણિક રાજા રતનપભા પૃથ્વીના સીમાન્તક નામના નરકાવાસમાં ૮૪ હજાર વર્ષની આયુસ્થિતિવાળા નારકમાં નારકની પર્યાયે ઉત્પન્ન થશે. સીમન્તક નામનું પ્રથમ પ્રસ્તટ છે તે મધ્યભાગમાં સ્થિત છે અને તેને આકાર ગોળ છે. તેને આયામ અને વિષ્કભ (લંબાઈ પહોળાઈ) ૪૫ લાખ યોજનપ્રમાણ છે. શ્રેણિક રાજાને જીવ ત્યાં એવા નરકરૂપે ઉપન્ન થશે કે જે કાળા વર્ણવાળે હશે, કાળાભાસી હશે. એટલે કે દેખનાર પણ કાળરૂપે જ પ્રતિભાસિત થશે. અહીં “યાવત્ (પર્યત)” પદ 43 “गम्भीर, लोमहर्षः भीमः उद्वेगजनकः " मा पढोने अहुए ३२३॥मा माव्यां છે. આ પદે દ્વારા એવું પ્રકટ કરવામાં આવ્યું છે કે તેને ભયવિકાર મહાન હશે, તેનું સ્વરૂપ ભીમ ( વિકરાળ ) હશે, તેને દેખાવ ત્રાસજનક હશે, અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫