Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ८ सू० ५० तीर्थ कर स्वरूपनिरूपणम्
टीका--'जंबू मंदरपुरस्थिमेणं' इत्यादि--
जम्बू मन्दरपौरस्त्ये-जम्बू द्वीपस्थ-मन्दरपर्वतस्य पूर्वदिग्भागे शीताया महानद्याश्च उत्तरे याः कच्छादिचक्रवर्ति विजयस्थिताः क्षेमादयो राजधान्यस्तत्र उत्कर्षपदे अष्टौ अर्हन्तः, अष्टौ चक्रदर्तिनः, अष्टौ बलदेवाः, अप्टौ वासुदे. वाश्च उत्पन्नाः वा उत्पद्यन्ते वा, उत्पत्स्यन्ते वेति १। तथा-जम्बू मन्दरस्य पूर्वभागे शीताया महानद्याश्व दक्षिणे भागे याः वत्सादि चक्रवर्ति विजयस्थिताः सुषमादयो राजधान्यस्तत्रापि उत्कर्ष पदे एवमेव-पूर्ववदेव अष्टौ अर्हच्चक्रवादयो बोध्याः २। तथा-जम्बू मन्दरस्य पश्चिमे भागे शीत्तोदाया महानाद्याश्च ___ इन राजधानियों में तीर्थ कर आदि होते हैं इसलिये अब सूत्रकार तीर्थंकर आदिकोंकी प्ररूपणा आठ स्थानसे करते हैं--
" जंबू मंदरपुरत्थिमेणं सीयाए " इत्यादि ।।
टीकार्थ--जम्बूद्वीप स्थित मन्दर पर्वतके पूर्व दिग्भागमें एवं शीता महा नदीके उत्तरमें जो कच्छादिक चक्रवर्ति विजयों में स्थित क्षेमादिक राजधानियां हैं उनमें उत्कृष्ट से आठ अर्हन्त, आठ चक्रवर्ती आठ बलदेव और आठ वासुदेव उत्पन्न हुए हैं उत्पन्न होते हैं और उत्पन्न होंगे तथा-जम्बूद्वीप स्थित मन्दर पर्वतके पूर्व भागमें और शीता महानदीके दक्षिण भागमें जो वत्सादिक चक्रवर्ति विजयस्थित सुषमा. दिक राजधानियां हैं-उनमें भी उत्कृष्टसे आठ अर्हन्त चक्रवती आदि उत्पन्न हुए हैं और उत्पन्न होंगे २ तथा-जम्बूदीपस्थित मन्दर पर्वतके पश्चिम भागमें और शीतोदा महानदीके दक्षिण भागमें जो पक्ष्मादि
આ રાજધાનીમાં તીર્થકર આદિ થતાં હોય છે. તેથી હવે સૂત્રકાર તીર્થકર વગેરેની આઠ સ્થાનની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે–
"जंबू मदरपुरथिमेणं सीयाए” त्याટીકાઈ–જબૂદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં જે શીતા મહાનદી વહે છે તેની ઉત્તરે જે કરછાદિક ચક્રવર્તિ વિજયે આવેલાં છે તેમાં આવેલી ક્ષેમાદિક રાજધાનીમાં વધારેમાં વધારે આઠ અહં તે, આઠ ચક્રવતી , આઠ બલદે અને આઠ વાસુદેવે ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે રા. તથા જંબુદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં શીતા મહાનદીના દક્ષિણ ભાગમાં વત્સાદિક ચાવતિ વિજયમાં આવેલી જે સુષમાદિક રાજધાનીઓ છે તેમાં પણ વધારેમાં વધારે આઠ અર્હત આઠ ચકવતી આદિ ઉત્પન્ન થયા હતા ઉત્પન્ન થાય છે અને ઉપ્તન થશે ૧. તથા જબુદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીતાદા મહાનદીના દક્ષિણ ભાગમાં આવેલા ચકવતિ વિજયમાં આવેલી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫