Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था. ८ सू० ५७ तपोविशेषनिरूपणम्
१४१ देवत्वं च जीवास्तपश्चरणात्माप्नुवन्तीति तपोविशेषमेवाह
मूलम्-अट्ठमियाणं भिक्खुपडिमा चउसठ्ठीए राईदिएहिं दोहिय अठासीएहिं भिक्खासएहिं अहासुत्तं जाव अणुपालियावि भवइ ॥ सू० ५७ ॥
छाया-अष्टाष्टमिका खलु भिक्षुपतिमा चतुष्षष्टया रात्रिन्दिवैौभ्यां च अष्टाशीत्या भिक्षाशताभ्यां यथासूत्रं यावत् अनुपालिताऽपि भवति ।सू० ५१।
टीका-'अट्ठमियाणं' इत्यादि--
अष्टाष्टमिका-अष्टौ अष्टमानि दिनानि यस्यां सा तथाभूता-भिक्षुमतिमा साधूनामभिग्रह विशेषः चतुष्पष्टया चतुष्पष्टिसंख्पकै रात्रिन्दिवैः अहोरात्र, द्वाभ्यां च अष्टाशीत्या मिक्षाशताभ्याम्-अष्टाशीत्यधिकद्विशतसंख्याभिभक्त
जीय देवत्व पदोंको तपस्याले प्राप्त करते हैं अतः अब सूत्रकार तपोविशेषका कथन करते हैं
" अहमियाणं भिक्खुपडिया" इत्यादि ॥
टीकार्थ-आठ अष्टकों द्वारा आराधना करने योग्यभिक्षु प्रतिमा ६४ रातदिनोंकी २८८भिक्षाओंसे सूत्रके अनुसार यावत् अनुपालित होती है। __ तात्पर्य इस कथनका इस प्रकारसे है-साधुजनोंका जो अभिग्रह विशेष है वही भिक्षुप्रतिमा रूपसे यहां प्रकट किया गया है यद्यपि इस भिक्षु प्रतिमामें प्रथम अष्टकके प्रथम दिनसे लेकर आठवें दिन तक भक्तकी एवं पानीकी एक एक दत्तिकी वृद्धिके अनुसार आठवें दिन ८ दत्तियां पानीकी और ८ दत्तियां अन्न की हो जाती हैं अर्थात्
જીવ તપસ્યાના પ્રભાવથી દેવ પર્યાયની પ્રાપ્તિ કરે છે. તેથી હવે સૂત્રકાર तो विशेषतुं यन रे छ- “ अहमियाणं भिक्खुपडिमा " त्याहि
ટીકાર્ય–આઠ અષ્ટક દ્વારા આરાધના કરવા ગ્ય ભિક્ષુપ્રતિમા ૬૪ રાતદિનની ૨૮૮ ભિક્ષાઓ વડે સૂત્ર અનુસાર આરાધિત થાય છે –
આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે–સાધુઓના અભિગ્રહ વિશેષને જ અહીં ભિક્ષુપ્રતિમા રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. આ ભિક્ષુપ્રતિમાની આરાધના કરનાર સાધુ પહેલા અષ્ટક (આઠ દિન)માં પહેલા દિવસથી લઈને આઠમા દિવસ સુધી એક એક દત્તિ આહારની અને એક એક દત્તિ પાણીની વધારતાં વધારતાં આઠમે દિવસે આઠ દત્તિ આહારની અને આઠ દરિ પાણીની ગ્રહણ કરે છે. એટલે કે પ્રથમ અષ્ટકના પહેલા દિવસે એક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫