Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४
स्थानाङ्गसूत्रे एवम् – पुरुषाद्वैतवादि - शब्दाद्वैतवादि - सामान्याद्वैतवादिप्रभृतिमतानि विज्ञेयानि । इत्थमात्मनः पुरुषस्य शब्दस्य सामान्यस्य चैकत्वयादिना मेषामनेकत्वेन अनेकधैकत्यवादिनः । एते हि आत्मायतिरिक्तान् सतोऽपि पदार्थान् न स्वीकुर्वन्ति । आत्मादीनामैकान्तिकमेकत्यं युक्त्या न सिध्यति । अत एषाम. क्रियावादित्वमिति । १। ____ अनेकवादी-पदार्थानां कथंचिदेकत्वे सत्यप्येकान्तस्तदनेकत्यवादी । अयं हि प्रमाणतः पदार्थाना परपस्परविलक्षणत्वाद् रूपत्वेन रूपमिव परस्परविलक्षणानेव पदार्थान् मनुते । इत्थं चात्रास्याभिमतम्-यदि पदार्थानामेकत्वं स्यात्तर्हि जलचन्द्रकी तरह एक प्रकरका और अनेक प्रकारका दिखलाई देता है, इस प्रकार पुरुषाद्वैत, शब्दादेत, सामान्याद्वैत-वादी आदि मत भी इस एकयादीके मतमेंही हैं। इस तरह आत्माको पुरुष को,शब्दको और सामान्य को एक माननेवाले होने से ये एकत्ववादी ही अनेक प्रकारके एकत्यवादी हैं। ये एकवादी आत्मादिसे अतिरिक्त विद्यमान भी पदार्थों को स्वीकार नहीं करते हैं, आत्मादिकोंमें एकान्तिक एकत्य युक्तिसे सिद्ध नहीं होता है, इसलिये इनमें अक्रियावादिता है, पदायों में कथंचित् एकत्य होने पर भी एकान्ततः इनकी अनेकता कहनेवाला अनेकवादी हैं, यह अनेकयादी प्रमाणसे पादार्थों में परस्पर विलक्षणता होनेके कारण रूपत्व से रुपकी तरह परस्परमें उन पदार्थों में भिन्नताही मानता है। उसका मत इस प्रकार से है-यदि पदार्थो में एकता हो तो जीव, ભૂતાત્મા જ જલચન્દ્રની જેમ એક પ્રકારનો અને અનેક પ્રકારને દેખાય છે. એજ પ્રમાણે પુરુષાદ્વૈત, શબ્દાદ્વૈત, સામાન્યાદ્વૈત, આદિ મતવાદીઓના મતને પણ એકવાદી જ કહેવામાં આવે છે. આ પ્રમાણે આત્માને, પુરુષને, શબ્દને અને સામાન્યને એક માનનારા હોવાને કારણે તે એકત્વવાદીઓના જ અનેક પ્રકાર પડે છે. તે એકવાદી આત્માદિ સિવાયના વિદ્યમાન પદાર્થોનો પણ સ્વીકાર કરતા નથી, આત્માદિકમાં એકાન્તિક એક યુક્તિ દ્વારા સિદ્ધ થતું નથી, તેથી તેમને અકિયાવાદી કહ્યા છે. પદાર્થોમાં અમુક દૃષ્ટિએ એકત્વ હોવા છતાં પણ એકાતતઃ તેમની અનેકતાનું પ્રતિપાદન કરનારા લોકોને અનેકવાદી કહે છે. આ અનેકવાદી પ્રમાણની અપેક્ષાએ પદાર્થોમાં પરસ્પર વિલક્ષણતા હોવાને કારણે તે પદાર્થોમાં ભિન્નતા જ માને છે. જેમ કે એક વસ્તુ કરતાં બીજી વસ્તુના રૂપમાં ભિન્નતા જણાય છે, તે કારણે તેઓ તે પદાર્થોમાં ભિન્નતાને જ સ્વી. કરે છે. તેમની માન્યતા આ પ્રકારની છે જે પદાર્થોમાં એકતા હોત તે જીવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫