Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२२
स्थानाङ्गसूत्रे
तद्यथा - वीराङ्गदः इत्यादि । तत्र - ' वीराङ्गदो वीरयशाः संजयः' इति त्रयोऽपि राजानः प्रसिद्धाः || ३ || ऐणेयक राजऋषिस्तु केतकार्धजनपदस्थ श्वेताम्बी नगरी अपर नाम श्वेतविका, तस्या भर्तुः प्रदेशिनाम्नःश्रमणोपासकस्य स्वकीयः । ऐणेयकइति तस्य गोत्राभिधानम् ||४|| श्वेतः = आमलकनगर्योः स्वामी । यत्र नगर्यां सूर्याभो देवः सौधर्म देवलोकाद् भगवतो महावीरस्य वन्दनार्थमवतीर्णोऽभवत् ॥ ५ ॥ शिवः अयं हि हस्तिनापुरनृप एकदा मनस्यचिन्तयत् यदहं प्रत्यहं हिरण्यादिना वृद्धिराजाओंको दीक्षित किया हैं उनके नाम इस प्रकारसे है वीराङ्गद १, चीरयश २, संजय ३, ऐणेयक राजऋषि ४, श्वेत ५, शिव ६, उदायन ७, तथा शङ्क - काशिवर्द्धन ८ इनमें वीराङ्गद, वीरयश और संजय ये तो प्रसिद्ध ही हैं। ऐणेयक राजऋषि जो केतकार्थजनपदस्थ श्वेताम्बी नगरीके जिसका दूसरा नाम श्वेतविका है, उसका स्वामी प्रदेशी नामका श्रमणोपासक था उसका आत्मीयजन (कौटुम्बिक) थे ऐणेयक ऐसा यह गोत्राभिधान है। श्वेत-ये आमलक नगरीके स्वामी थे, इस नगरी में सूर्याभ देव सौधर्म देवलोकसे भगवान् महावीरको चन्दना के लिये अवतीर्ण (आधा) हुआ था, शिव-ये हस्तिनापुरके राजा थे एक दिन इन्होंने मन में ऐसा विचार किया कि मेरे यहाँ दिन प्रतिदिन हिरण्य आदिकी बढोत्तरी हो रही है-किसी भी वस्तुकी कमी नहीं है तो यह કરનારા આઠ રાજાઓની પ્રરૂપણા કરે છે
66 सम णं भगवया महावीरे णं" इत्याहि
ટીકા –નીચેના આઠ રાજાઓએ શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુડિત થઈને ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણુગારાવસ્થા અ’ગીકાર કરી હતી-એટલે કે મહાवीर प्रभु तेभने अवन्ति ता - ( 1 ) वीरांग, (२) वीरयश, (3) सभ्य, मेोय श४ऋषि, (५) श्वेत, (६) शिव, (७) धायन भने (८) शम- अशिवर्द्धन તેમાં વિરાંગઢ, વીરયશ અને સજયની વાત તેા પ્રસિદ્ધ છે. એયક રાજઋષિ -કેતકા જનપદમાં જે શ્વેતામ્બી અથવા શ્વેતવિકા નામની નગરી હતી, તેના સ્વામી પ્રદેશી નામનેા શ્રમણેાપાસક હતા. તે પ્રદેશીના આત્મીયજન એજ્ઞેયક રાજર્ષિ હતા. એણેયક તેમનું ગેાત્ર હતું તેથી તેમને અહી એણેયક કહ્યા છે. શ્વેત તેઓ આમલક નગરીના રાજા હૅતા. તે નગરીમાં જ્યારે મહાવીર પ્રભુ પધારે છે ત્યારે સૂર્યભ નામના દેવ સૌધમ કલ્પમાંથી તેમને વઢણા કરવા માટે આવે છે.
શિવ–તે હસ્તિનાપુરના રાજા હતા. તેને એક દિવસે એવા વિચાર બ્યા કે પૂર્વજન્મના પુણ્યકર્માંના પ્રભાવથી મારે ત્યાં ચાંદી, સોનું, રત્ન ધન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫