Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०८ सू०४१ तीर्थ करस्वरूपनिरूपणम् देवगतिः देवयोनौ गमनम् ४,सिद्धिगतिः-सिद्धोगतिः सिद्धिगत्यां गमनभित्यर्थः५, गुरुगतिः-गुरुशब्दो भावपरः, ततश्च गुरुणा-गौरवेण-उधिस्तिर्यक्स्वभावेन या परमाण्यादीनां स्वभावतो गतिः सा गुरुगति:६, प्रणोदनगतिः-प्रणोदनेन-प्रेरणेन या गतिः सा,यथा बाणादीनाम् ७ तथा-प्राग्मारगतिः-प्रारभारेण ईपदवनत्या या गतिः सा । यथा-द्रव्यान्तराक्रान्तस्य नावादेः ॥ सु० ४१॥
गतिप्रस्तावाद् गतिभङ्गादिनधिष्ठात्रीणां देवीनां द्वीपस्यरूपमाह -
मूलम्--गंगा सिंधु रत्ता रत्तवई देवाणं दीवा अटू अह जोयणाई आयामविक्खंभेणं पण्णत्ता ॥ सू० ४२ ॥ __ छाया-गङ्गा सिन्धुः रक्ता रक्तवती देवीनां द्वीपा अष्टाष्टयोजनानि आयामविष्कम्भेण प्रज्ञप्ताः ।। सू० ४२ ।।
टीका-'गंगा सिंधु' इत्यादि--
व्याख्या स्पष्टा। नवरं-गङ्गादयो भरतैरवतनद्यः । एतत्समान नामान एवं ग्गति है, मनुष्य योनिमें जाना इसका नाम मनुष्य गति है, देवयोनिमें जाना इसका नाम देवगति है, सिद्धि में जाना इसका नाम सिद्धिगति है, गुरु शब्द यहां भाव परक है अतः ऊर्ध्व, अधः तिर्यक्, स्वभावसे जो परमाणु आदिकोंकी स्वभावतः गति होती है वह गुरु गति है ६, प्रेरणासे जो गति होती है, वह प्रणोदन गति है जैसे बाण आदिकोंकी गति ईषद् अवनतिसे जो गति होती वह प्राग्भार गति है, जैसेद्रव्यान्तरसे आकान्त नाय आदिकं ॥ सूत्र ४१ ॥
गतिके प्रस्तावको लेकर अब त्रकार गतिवाली आदि नदियोंकी अधिष्ठात्री देवियोंके द्वीपका स्वरूप कहते हैं-- તેનું નામ તિર્યગતિ છે મનુષ્યયોનિમાં જવું તેનું નામ મનુજગતિ છે. દેવયોનિમાં જવું તેનું નામ દેવગતિ છે; સિદ્ધમાં જવું તેનું નામ સિદ્ધગતિ છે. ગુરુ શબ્દ અહીં ભાવપરક છે. તેથી ઉર્ધ્વ, અધ: તિર્યક રૂપે જે પરમાણુ આદિકની સ્વાભાવિક ગતિ થાય છે તેનું નામ ગુરુગતિ છે. પ્રેરણા વડે જે ગતિ થાય છે તે ગતિનું નામ પ્રણોદનગતિ છે, જેમ કે બાણ આદિકની ગતિ ઈષદુ અવનતિ દ્વારા જે ગતિ થાય છે તે ગતિનું નામ પ્રાગ્લાર ગતિ છે. જેમ કે દ્રવ્યાન્તરથી આકાન્ત નાવ (ડી) આદિની ગતિ. | સૂ ૪૧ છે
ગતિ વિષયક સૂત્રનું કથન કરીને હવે સૂત્રકાર ગતિવાળી નદીઓની અધિષ્ઠાત્રી દેવીના નિવાસસ્થાન રૂ૫ દ્વીપના સ્વરૂપનું કથન કરે છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫