Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
Catalog link: https://jainqq.org/explore/005298/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्रीशट्रपर निश्चित दर्शन शिव-स्थापत्यमानः श्रीशईलम Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીઆગમાદ્ધારક ગ્રંથમાળા ગ્રંથાંક ૬૦ શ્રીરાત્રુંજય ગિરિરાજ દર્શન અને શિલ્પ-સ્થાપત્યકળામાં શ્રીશત્રુંજય વીર સંવત ૨૫૦૮ વિ. સ. ૨૦૩૮ Jain Educationa International લેખક અને સંગ્રાહક આગમાદ્ધારક શિશુ આચાય. કંચનસાગરસૂરિ સંપાદક મુનિશ્રી પ્રમેાદસાગર પ્રકાશક આગમાÇારક ગ્રંથમાળા, કપડવંજ For Personal and Private Use Only ઈ. સ. ૧૯૮૨ આગમાદ્ધારક સ’. ૩૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શ્રીઆગોદ્ધારક ગ્રંથમાળા રમણલાલ જયચંદ શાહ ઠે. બજાર, કપડવંજ, ૩૮૭ ૬૨૦ પ્રાપ્તિ સ્થાન દિનેશ નગીનદાસ પરીખ બજાર, કપડવંજ-૩૮૭ ૬૨૦ સેમચંદ ડી. શાહ બાબુ બિલ્ડીંગ, પાલીતાણુ-૩૬૪ ૨૭૦. જગતચંદ સારાભાઈ નવાબ માંડવીની પોળ, છીપા માવજીની પોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. 带带带带带 શ્રી જૈનાનંદ પુસ્તકાલય ગોપીપુરા, સુરત-૩૯૫ ૦૦૧. બીજી આવૃત્તિ કેપી ૧૦૦૦ એપ્રિલ ૧૯૮૨ કિંમત : રૂા. પહેલે, ત્રીજો અને એ ભાગ પ્રિન્ટર્સ : ૨ જશવંતલાલ ગિરધરલાલ શાહ શ્રી પ્રાર્ધ પ્રિન્ટર્સ, ૧૪૭, તંબળીને ખાંચે, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ 非染非染非 શેષભાગ પ્રિન્ટર્સ : ભૂપેન્દ્ર કેસરીપ્રસાદ ઠાકર ક્રિએટીવ પ્રિન્ટર્સ પ્રા. લી. કાલીદાસ મીલ કંપાઉન્ડ, ગોમતીપુર, અમદાવાદ-૩૮૦ ૦૨૧. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Agamoddharak Granthmala Book No. 59 SHREE SHATRUNJAY GIRIRAJ DARSHAN IN SCULPTURES AND ARCHITECTURE W w wwwwwwww WO Author and Collection made by Agamoddharakshishu Acharya Kanchansagarsuri Editor Munishree Pramodsagar Publisher Agamoddharak Granthmala, Kapadwanj. Vir Samvat 2508 Vikram Samvat 2038 A. D. 1982 Agamoddharak Samvat 33 Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Published by Agamoddharak Granthmala C/o. Ramanlal Jaichandbhai Shah Kapadwanj-387 620 Books Available at: Dineshchandra Nagindas Parikh Bazar, Kapadwanj-387 620 Somchand D. Shah Babu Building Palitana-364 270 (Saurashtra) Jagatchand Sarabhai Nawab Mandvi Pole Chhipamavji Pole Ahmedabad-380 001. Shree Jainanand Pustakalay Gopipura, Surat-395 001. All rights reserved with the Publisher Second Edition Copy 1000 April 1982 Price Rs. Parts I, III and IV printed by Jaswantlal Girdharlal Shah Shree Parshva Printers 147, Tamboli Khancho Doshivada Pole Ahmedabad-380 001 All other parts printed by Bhupendra Keshariprasad Thakore Creative Printers Private Limited Shree Industrial Mills Estate Gomtipur Ahmedabad-380 021 Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ કર કમલામાં જેઓશ્રીએ જીવનની પ્રત્યેક ક્ષણ જ્ઞાનભક્તિમાં પસાર કરી, આગમ સાહિત્યને શાસનના તત્ત્વજિજ્ઞાસુને પીરસ્યા રસથાળ Jain Educationa International જેએશ્રીએ સતત આરાધનાપૂર્ણાંક સયમજીવન વીતાવી પોતાના અ ંતિમસમય અપૂ સમાધિમાં વીતાવ્યેા, જેઓશ્રીએ અંતરના આહલાદપૂર્વક જિન શાસનના તૃતીયપદે સ્થાપન કરી, જીવનભર મને ઋણી બનાવ્યે તેઓશ્રી પરમ પૂજ્ય આગમેોદ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પિરવારના સાધુ સાધ્વીના અગ્રગણ્ય શાંતમૂસ્વ. ગચ્છાધિપતિ આ. શ્રીહેમસાગરસૂરીશ્વરજી મહારાજના કરકમલેામાં શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન અને શિલ્પ સ્થાપત્યકળામાં શ્રીશત્રુંજય નામના ગ્રંથ સમર્પણુ આગમ દ્ધારક ઉપસ પદાપ્રાપ્ત શિશુ આચાય ક`ચનસાગર For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ભરત ચક્રવર્તિથી સમરા શાહ સંઘવી – સં. ૧૩૭૧ સુધી થયેલ મહા સંઘપતિઓની મુખ્ય યાદી ૯૯ કોડ ૮૯ લાખ ૮૪ હજાર રાજાઓ સંઘપતિ બન્યા. શ્રીભરત ચક્રવર્તીના વારામાં. ૫૦ ક્રોડ ૯૫ લાખ ૭૫ હજાર રાજાએ સંઘપતિ બન્યા. શ્રીસગર ચકવર્તીને વારામાં. ૨૫ ક્રોડ ૯૫ લાખ ૭૫ હજાર મહારાજા પાંડ તથા જાવડ શાહના વારામાં, સંઘપતી બન્યા. શ્રીવિકમ રાજા સંઘપતિ બન્યા. સાડી બાર વખત મંત્રી વસ્તુપાલ તેજપાલ સંઘપતિ બન્યા. ૩ લાખ ૮૪ હજાર સમિતિવંતા શ્રાવકો સંઘપતિ બન્યા. ૧૭ હજાર ભાવસાર શ્રાવક સંઘપતિ બન્યા. ૧૬ હજાર ખત્રી શ્રાવકે સંઘપતિ બન્યા. ૧૫ હજાર બ્રાહ્મણ શ્રાવક સંઘપતિ બન્યા. ૧૨ હજાર કુલંબી (કડવા પટેલ) શ્રાવક સંઘપતિ બન્યા. ૯ હજાર લેઉઆ પટેલ શ્રાવકે સંઘપતિ બન્યા. ૫ હજાર ૪૫ કંસારા શ્રાવકો સંઘપતિ બન્યા. સાતસે મેહર (હરિજન) શ્રાવકેએ તળેટી સુધીની સંધની યાત્રાના સંઘપતિ બન્યા. સૌ મલી આ અવસપીણકાળમાં અસંખ્ય સંઘપતિઓ થયા. Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી શત્રુંજય તીર્થ રાજપતિને વધુ સદા ભાવથી 1 l worship shree shatrunjay tirtharajpati with sincere heart. SUICIC કથાના રાજારા, Page #9 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ધ્યાનસ્થસ્વર્ગત આગદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. ના પટ્ટધર મૂળીનરેશપ્રતિબંધક ગચ્છાધિપતિ આચાર્યશ્રીમાણિયસાગરસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી અમારી આ ગ્રન્થમાળાની સ્થાપના સં. ૨૦૧૦માં થઈ હતી. તેની અંદર નવા નવા ગ્રન્થ પ્રકાશન કરવાનું કામ ચાલુ જ છે. આજ સુધીમાં આ ગ્રન્થમાળાએ ૫૮ મા પુસ્તક તરીકે શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શનની પ્રથમ આવૃત્તિ બહાર પાડી છે, તેમજ આગમજ્યોતના ૧૬ પુસ્તકે પ્રગટ કર્યા છે. આ રીતે આ ગ્રન્થમાળા કાર્યકર રહી છે. તેમાં અત્યારે શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શનની ઈંગ્લીશ આવૃત્તિ ૫૯ મા પુસ્તક અને ગુજરાતી દ્વિતિય આવૃત્તિ ૬૦ માં પુસ્તક તરીકે પ્રગટ કરવા અમે ભાગ્યશાળી થયા છીએ. આ ગ્રન્થનું નામ વિદ્વાનોના અભિપ્રાયને આધારે “શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અને શિલ્પ-સ્થાપત્યકળામાં શ્રી શત્રુંજય એ રીતે અને અંગ્રેજીમાં પણ એ રીતે રાખ્યું છે. પ્રથમ અંગ્રેજી કરી આપનાર રીટાયર્ડ શિક્ષક શ્રીમાન રતિલાલ છગનલાલ શાહ ખA, સાહિત્યરત્ન નવસારીવાળાએ પ્રથમ આવૃત્તિને પાછલે ભાગ જોઈ આપ્યું હતું. તેઓશ્રીએ અંગ્રેજી પણ કરી આપ્યું હતું પણ શ્રીમાન આર. સી. વેરાએ અને તેમના મિત્રે મળીને અંગ્રેજીને નવેસરથી એપ આપીને અને સમાજમાં બેસે તે રીતે કરી આપ્યું છે. પ્રસ્તાવના ડે. રસેશ જમીનદારે લખી આપી છે. પ્રેસનું કામ ક્રિએટીવ પ્રિન્ટર્સના વ્યવસ્થાપક શ્રી બચુભાઈ ચુનીલાલે તથા પાર્શ્વ પ્રિન્ટર્સમાં શ્રી જશવંતલાલ ગીરધરલાલે કર્યું છે. પ્રથમ આવૃત્તિમાં આર્થિક સહાય સારી મળી હતી. પરંતુ ૫ અને ૬૦ ના પુસ્તકમાં પ્રથમ આવૃત્તિની બચત અને વેચાણની છેડી રકમથી તથા મળેલી દ્રવ્યસહાયથી બંને પ્રકાશનો પ્રગટ કરવામાં ખૂટતી રકમ સંસ્થા ત્રાણ કરી ભરપાઈ કરે છે. ભાવિમાં એ બધું ઋણ ચૂકવી શકીશું એવી આશા છે. અમારી આ સંસ્થા ધંધાકીય નથી. ભેટની રકમમાંથી પ્રકાશન થાય છે. આગળ પાછળ પ્રકાશને ભેટમાં અપાય છે. જે કિંમત છાપવામાં આવે તેમાંથી કમીશન વિગેરે જતાં જે પડતર કિંમત મળે તે રીતે છપાય છે. એટલે છાપેલી કિંમતે વેચાય છે. અમો લેખક-સંગ્રાહક પૂ. આચાર્ય શ્રીકંચનસાગરસૂરિજી મહારાજને, સંપાદક પૂ. મુનિપ્રવર શ્રી પ્રમોદસાગરજી મહારાજને, દ્રવ્ય સહાયકોને, પ્રેસના કાર્યકર્તાઓને, પુરોવચનના લેખક ડે. રસેશ જમીનદાર, રીડર અને, ઈન્ચાર્જ, સાહિત્ય અને સંસ્કૃતિ વિભાગ ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક, શ્રી આર. સી. વેરાન, શ્રી પ્રભુદાસ ધરમશી મહેતાને, આણંદજી કલ્યાણજી પેઢીને અને તેઓ દ્વારા નવા શિલાલેખે લાવી આપનાર લમીચંદ ભેજક તથા Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ગિરિરાજના બીજા ફોટાઓ આપનાર શ્રીમાન દેવીચંદ એન. રાઠોડ, બેરીસ્ટર-એટ-લેા વિગેરેના આભાર માનીએ છીએ. આ પુસ્તકોમાં કોઇ ક્ષતિ હેાય તે વાંચકોને જણાવવા માટે વિન`તિ કરીએ છીએ અને તેના મિચ્છામિ દુક્કડ' દઇએ છીએ. આ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન પુસ્તકના પુણ્યવાના ઉપયાગ કરી ભાવપૂર્વક આરાધના કરે અને અમારા પ્રયત્નને સફળ બનાવે એ જ અભિલાષા. વિ.સં. ૨૦૩૮ ફાગણ સુદ ૧૩ Jain Educationa International II For Personal and Private Use Only આગમાદ્ધારક ગ્રન્થમાળા વતી રમણલાલ જયચંદ શાહ કપડવ’જ Page #12 -------------------------------------------------------------------------- ________________ પુરાવચન (૧) પૂર્ણાં સમયથી ભારતમાં ધક્ષેત્રે એ પરપરાએ ચાલી આવી છે: બ્રાહ્મણ અને શ્રમણ. બ્રાહ્મણ પરપરા બ્રહ્મની આસપાસ વિકસી. પ્રજ્ઞના અનેક અર્થ થાય છે, પરંતુ ધના સંદર્ભીમાં સ્તુતિ-પ્રાના અને યજ્ઞાદિ કર્મ એ બે અર્થ વધારે યેાગ્ય છે. પરિણામે બ્રાહ્મણુ ધર્મીમાં અનેક પ્રકારની સ્તુતિઓ, પ્રાનાએ તેમ જ યજ્ઞયાગની વિધિઓનું મહત્ત્વ સ્વીકારાયું છે. તે શ્રમણ પરંપરાને વિકાસ સમમાંથી થયેા છે, સમનેા એક અર્થ છે સમાન. શ્રમણ ધર્માંમાં આથી ઊંચનીચના ભેદભાવને ખાસ કરીને સ્થાન નથી. જૈન ધર્મ શ્રમણ પરપરામાં આવે. જૈન ધર્માંમાં ત્યાગીએ શ્રમસંઘ તરીકે અને ગૃહસ્થીએ શ્રાવકસંઘ તરીકે ઓળખાય છે. શ્રાવકસંઘ કરતાં શ્રમણસ'ધને કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવાનુ... હાય છે, એમાં પાંચ મહાવ્રત-અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય-મુખ્ય છે. જૈન આગમ ગ્રંથા તેા શ્રમણેાએ પુસ્તકોના પરિગ્રહ પણ ન રાખવા એવું સ્પષ્ટ સૂચવે છે, પરંતુ ધર્મ અને સાહિત્યના વિકાસની સાથે વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યને કંઠસ્થ રાખવું, શ્રમણેા માટે મુશ્કેલ બન્યું. એટલે કાળાંતરે જ્ઞાનના અનિવાર્ય સાધન તરીકે પુસ્તકોનો પરિગ્રહ શ્રમણેા માટે આવશ્યક જણાયેા. તેથી પુસ્તકો શ્રમણા માટે અનિવાર્ય અંગ બન્યાં. આમ જૈન ધર્મમાં જ્ઞાનના પ્રત્યક્ષ સ્વરૂપ પ્રામાણ્ય પુસ્તકની પૂજા આરંભાઈ અને કાર્ત્તિક શુકલ પાંચમી જ્ઞાનપંચમી” તરીકે ઉજવાવા લાગી. પિરણામે ભંડારામાં પુસ્તકોને સ્થાન પ્રાપ્ત થયું. જૈનોની પરિભાષામાં પુસ્તકાલયે। જ્ઞાનભંડારો” તરીકે ખ્યાત બન્યાં. પરંતુ આ જ્ઞાનભંડારામાં સંગ્રહ કેવળ હસ્તપ્રત ગ્રંથાને જ થતા. હવે તેા પ્રકાશિત પુસ્તકને પણ સ્થાન મળે છે. આમ શ્રમણુસંધ માટે સ જોગાધીન પુસ્તક-પરિગ્રહ અનિવાયૅ બનતાં પુસ્તકસંગ્રહ અને પુસ્તકપ્રકાશનની દ્વિમાર્ગી પ્રવૃત્તિને શ્રાવકસ ંઘે અપનાવી ને વિકસાવી પણ. પુસ્તક એકઠાં કરવા સાથે તેની સુરક્ષાનું કાર્ય પણ જરૂરી જણાયું. અહીં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે હસ્તપ્રત ગ્રંથસંગ્રહની આ પ્રવૃત્તિને શ્રાવકસંઘે ધર્મકાર્ય ગણ્યું, પરંતુ ઔદાર્ય પણ અપનાવ્યું. અર્થાત્ એમના જ્ઞાનભંડારા કેવળ જૈન ધર્મના ગ્રંથેાના પુસ્તકાલયેાનુ સ્વરૂપ પામવાને સ્થાને સર્વ સામાન્ય ગ્રંથાલયાનુ એણે કાઠું કાઢયું, એટલે કે અતિવિરલ અને અપ્રાપ્ય એવા જૈનેતર ગ્રંથા અને હસ્તપ્રતાના ઠીકઠીક સંગ્રહ પણ એમાં જોવે પ્રાપ્ત થાય છે. શ્રમણુસંઘની અભ્યાસનિષ્ઠા અને શેાધનરુચિ તથા ઉદારતાનું આ ઘોતક પાસું હતું. આમ ભારતમાં પુસ્તકોના સંગ્રહમાં અને પુસ્તકાલયેાની સ્થાપનામાં તેમ જ તેને વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં જૈનસમાજે વિશેષ અભિરુચિ દાખવી એમ કહેવું જોઇએ. આથી ઇતિહાસશેાધકોને આ જ્ઞાનભંડારામાંથી જૈન અને જૈનેતર એવા શકવર્તી અને અપ્રાપ્ય ગ્રંથો પ્રાપ્ત થયા. આ શૈક્ષણિક અને ઐતિહાસિક કાર્ય માં આગમપ્રભાકર મુનિશ્રી પૂણ્યવિજયજી મહારાજનુ યાગદાન અજોડ, અસાધારણ અને અદ્વિતીય છે. III Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પુરવચન જૈનસમાજે ગ્રંથસંગ્રહ સાથે ગ્રંથપ્રકાશનની પ્રવૃત્તિનું મહત્વ સ્વીકારી આ પ્રવૃત્તિના વિકાસમાં પણ અગ્રણી ગદાન આપ્યું. આ પ્રવૃત્તિને કારણે શ્રમણોના જ્ઞાનનો લાભ સર્વ સમાજને મળવા લાગ્યા. એમની આ ગ્રંથપ્રકાશન અને ગ્રંથસંગ્રહની પ્રવૃત્તિમાં શ્રમણ સંઘની પ્રેરણા અને જ્ઞાન તેમ જ શ્રાવકસંઘની આર્થિક સહાય અને ઔદાર્યનો સુભગ સમન્વય દૃષ્ટિગોચર થાય છે. આપણે જાણીએ છીએ તેમ ફક્ત ચાતુર્માસ સિવાય જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે લાગે સમય સ્થાયી વસવાટ કરી શકતાં નથી. અર્થાત્ જૈન શ્રમણસંઘ વર્ષનો મોટો ભાગ વિહારમાં ગાળે છે. તેથી તેમને વિવિધ સ્થળો-નગરનો પરિચય થાય છે. તેઓ વિવિધ સંસ્કૃતિઓના સંપર્કમાં આવે છે; વિહાર દરમ્યાન માર્ગમાં આવતાં શિલ્પ-સ્થાપત્યો, પુરાતન અવશે અને ઐતિહાસિક સ્થળને અભ્યાસ કરવાની તેમને તક મળે છે; સમાજની વિભિન્ન રહેણીકરણી અને રીતરિવાજોની જાણકારી પણ તેમને સાંપડે છે. સાથે સાથે માર્ગમાં આવતાં ગામના જ્ઞાનભંડારોનો અલભ્ય લાભ તેઓને મળે છે, જેથી સંશોધનની સુવિધા રહે છે. વળી ચાતુર્માસના સ્થાયી વસવાટથી લેખન–સર્જન, સંશોધન વગેરે વિદ્યાકીય કાર્યની અનુકૂળતા તેમને પ્રાપ્ત થાય છે. આમ જૈન સાધુઓને વિહારની અનુકૂળતા અને ચાતુર્માસના સ્થાયી વસવાટની મળેલી અણમોલ તક તેઓમાંના ઘણાખરાની જિજ્ઞાસાવૃત્તિ, શોધઅભિરુચિ અને પ્રવૃત્તિશીલતા તથા ઈતિહાસ પ્રત્યેની દષ્ટિને કારણે પિષક નિવડી છે. તેથી તીર્થસ્થાનોને પરિચય, મંદિરો અને પ્રતિમાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ અને વર્ણન, મંદિરરચના અને પ્રતિમા સ્થાપનાના લેખનું વાચન-સંપાદન જેવા ઇતિહાસ અને સંસ્કૃતિના ઘણા ગ્રંથોના નિરૂપણમાં જૈન સાધુઓનો વિશિષ્ટ ફાળે જોઈ શકાય છે. જોકે ખાસ કરીને તીર્થસ્થાનેનું ધાર્મિક વર્ણન અને તેના મહિમાનું ગૌરવ ગાતા ગ્રંથનું બાહુલ્ય વિશેષ છે. ઈતિહાસલેખનની દષ્ટિએ આ પ્રકારના ગ્રંથોનું મહત્ત્વ સ્વીકારી શકાય, કારણ તેમાં તીર્થો કે મંદિર–પ્રતિમાઓનું કેવળ મહિમાગાન કે ધાર્મિક વર્ણન હોતું નથી. પણ સાથે સાથે પ્રતિમાલેખ-શિલાલેખોને અભ્યાસ, સ્થળનું ભૌગોલિક વર્ણન, સ્થળનામને પૂર્વકાલીન-સમકાલીન પરિચય, સમાજજીવનનું આલેખન, જૈનેતર તીર્થોની માહિતી અને તત્કાલીન રાજકીય ઈતિહાસની બાબતોને આનુષંગિક ઉલ્લેખ વગેરે જેવી ઈતિહારોપયોગી સામગ્રી પણ આમેજ થયેલી પ્રાપ્ત થાય છે. આ પ્રકારનાં યાત્રાવર્ણન સ્વરૂપના ગ્રંથની ઉપગિતા દર્શાવતાં મુનિ શ્રીવિદ્યાવિજ્યજી લખે છે કે કોઈ પણ રાષ્ટ્રના ઇતિહાસ ઘડતરમાં “ભ્રમણવૃત્તાંતે વધારે પ્રામાણિક માની શકાય છે. તે તે સમયમાં ચાલતા સિકકાઓ, શિલાલેખ તથા ગ્રંથના અંતમાં આપેલી પ્રશસ્તિઓ ઉપરથી કઈ વસ્તુને નિર્ણય કરવામાં મુશ્કેલી સાંપડે છે, ત્યારે તે તે સમયનાં “પ્રવાસવર્ણને” એ મુશ્કેલીઓને દૂર કરવાનાં સુંદર સાધન છે, એ જ કારણથી આધુનિક લેખકોને ભારતની તત્કાલીન સ્થિતિ સંબંધી કોઈ નિર્ણય કરવામાં દેશી કે વિદેશી મુસાફરોનાં “ભારતયાત્રા IV Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પુરવચન વર્ણનઉપર ધ્યાન આપવું પડે છે. (“મારી કશ્યાત્રા, પ્રસ્તાવના, પૃ. ૧૧) અલબત જૈન શ્રમણએ લખેલાં તીર્થવર્ણન જૈન ધર્મને કેન્દ્રમાં રાખીને લખાયાં હોવા છતાં તેવા ગ્રંથમાંથી ઇતિહાસોપયોગી વિગતે ઉપલબ્ધ થાય છે. આસપાસ આવેલાં જૈનેતર તીર્થોને મિતાક્ષરી પરિચય પણ કયારેક જોવા મળે છે. તીર્થોને ઈતિહાસ, ભૌગોલિક વર્ણન, સ્થળનામનો પરિચય, ત્યાં આવવા-જવાના માર્ગોનું વર્ણન, વિવાદાસ્પદ વિગતેના સમર્થનમાં વિદ્વાનોનાં મંતવ્ય કે અવતરણો, શિલ્પ-સ્થાપત્ય મંદિરના ફેટાઓ, તીર્થસ્થાન સાથે સંકળાયેલી વિવિધ વ્યક્તિઓની માહિતી વગેરે જેવી બાબતો જૈન સાધુલેખકોની ઇતિહાસ પ્રત્યેની અભિરુચિને સૂચિત કરે છે. તનમનના શુદ્ધિકરણ માટે માનવજીવનમાં તીર્થોનું માડામ્ય પ્રત્યેક ધર્મો સ્વીકાર્યું છે. જીવનની રોજિંદી ધાંધલ-ધમાલથી દૂર લઈ જઈ આત્મશાંતિ સંપડાવનાર તીર્થયાત્રા કે તીર્થ સ્થાનોની મુલાકાત એક અમોલ ઔષધિ છે. ભારતીય સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું માહાસ્ય અનેરું છે. બધા લોકોમાં તીર્થસ્થાનનું મૂલ્ય સરખું છે. આથી ભારતમાં બધા ધર્મોના ભક્તોએ-સાધુઓએ તીર્થોના વિકાસમાં ફાળો આપે છે. પેઢી દર પેઢી ભક્તો તીર્થોના શણગારને વધારતા જાય છે. ટૂંકમાં તીર્થસ્થાન હંમેશા વિકસતી પ્રક્રિયા રહી છે. તીર્થોનો આરંભ માનવીના પ્રથમ વસવાટની સાથે સ્વાભાવિક રીતે થાય છે. આથી માનવ સંસ્કૃતિના ઇતિહાસને જાણવા તીર્થોને અભ્યાસ ઉપયેગી નીવડે છે. શ્રમણો, સાધુઓ, સંતે અને ત્રષિઓના બ્રમણવૃત્તાંતમાંથી તીર્થોનું માહાસ્ય વધ્યું એમ કહી શકાય. આમ તે, બધા ધર્મોમાં તીર્થયાત્રાનું અદ્વિતીય મહત્વ પ્રસ્થાપિત થયું છે, છતાં જૈન ધર્મના શ્રમણ સંઘે ચાતુર્માસના વસવાટની વિલક્ષણ પ્રક્રિયાને કારણે અને શ્રાવકસંઘે આર્થિક સંપ્રાપ્તિથી પ્રેરાઈને તીર્થોની જાળવણી અને નવરચનામાં ખૂબ જ ઉમદા ફાળો આપ્યો છે તે સ્વીકારવું જોઈએ. આ પ્રવૃત્તિ એમણે ધર્મભાવનાથી જ કરી છે, જેમાં ઇતિહાસ કે પુરાવસ્તુકીય દષ્ટિને અભાવ વર્તાય છે, કારણ કે નવી પ્રતિમાઓની પ્રતિષ્ઠા સમયે અગાઉની ખંડિત મૂતિઓ અપૂજ ન રાખી શકાય તેથી તેને સંગ્રહ કરવાને સ્થાને સમુદ્રાદિમાં ભંડારાય છે. પરંતુ અખંડિત મૂર્તિઓની પુન: પ્રતિષ્ઠા કરવાની પરંપરા સાચવી હોવા છતાંય ઇતિહાસનિરૂપણની દષ્ટિએ એમની આ ધર્મભાવના વિઘાતક પુરવાર થઈ. આર્થિક સક્ષમતાને કારણે મંદિરના અવારનવાર થતા જીર્ણોદ્ધારે પણ ઇતિહાસ સામગ્રીને નષ્ટ કરવામાં ફાળો આપ્યો છે. આમ ઇતિહાસના ભાગે તીર્થોની નવરચના દ્વારા ધર્મના સાતત્યને સાચવવાનો એમને પ્રયત્ન વિશિષ્ટ ઉત્સાહનું જ પરિણામ ગણી શકાય. આ ભૂમિકાના સંદર્ભમાં આ ગ્રંથને સત્કારતાં આનંદ થાય છે કે પૂ.આ. કંચનસાગરજી Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પુરાવચન મહારાજે શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન” ગ્રંથ વિક્રમ સવત ૨૦૩૫ માં શ્રીઆગમાધારક ગ્રંથમાલા” શ્રેણીમાં ગ્રંથાક ૫૮ તરીકે પ્રસિદ્ધ કરેલા. એ વર્ષની સમયાવધિમાં આ ગ્રંથની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવી પડે એ ઘટના જ આ ગ્રંથની ઉપયાગિતાની દ્યોતક છે. (3) “શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અને શિલ્પ સ્થાપત્યકલામાં શત્રુ ંજ્ય”ની રચના આમ છે : આ ગ્રંથ ચાર ભાગમાં વિભાજિત છેઃ આદિભાગ, દ્વિતીયભાગ, તૃતીયભાગ અને ચતુર્થાંભાગ. " આદિભાગનું કાઠું ખાવીસ પ્રકરણેાથી ઉપસાવ્યું છે. પ્રથમ પ્રકરણમાં “શ્રી શત્રુ ંજય લઘુક૫” ભાષાંતર સાથે રજુ થયુ છે. પ્રકરણ છે અને ત્રણમાં “શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય” અને તેને આધારે ધાર્મિક કથાઓનું વિગતે વર્ણન છે. પ્રકરણ એના આરંભમાં આ પત વિષેના અન્ય ગ્રંથાના નામનિર્દેશ છે. પ્રકરણ ચારમાં શત્રુંજય મહાતીર્થના, રાજા ભરતના સમયમાં, થયેલા પ્રથમ ઉદ્ધારથી આરંભી વિક્રમ સંવત ૧૫૮૭માં કરમાશાએ કરેલા સોળમા ઉધ્ધાર સુધીનું વિગતે રસિક વર્ણન છે, જેમાં ધાર્મિક માહિતીના સંદર્ભીમાં ઐતિહાસિક વિગતેનેય વણી લીધી છે. પ્રકરણાંતે આદીશ્વર ભગવાન અને પુંડરિક સ્વામિની મૂર્તિએ ઉપરના લેખાના પાઠ આપ્યા છે. પ્રકરણ પાંચમાં તીર્થાધિરાજ ગિરિરાજની યાત્રાનુ તબક્કાવાર, વ્યવસ્થિત વિગતે વર્ણન છે; જેમાં યાત્રા કઈ રીતે કરવી, યાત્રાના માર્ગ કયેા, યાત્રાની વમાન રીત કઈ, યાત્રા દરમ્યાન ક્યા નીતિનિયમેા પાળવા વગેરે જેવી ધાર્મિક સૂચનાએ ઠેરઠેર સમાવિષ્ટ કરી છે. વચ્ચે વચ્ચે સ્તવન, ચૈત્યવંદના અને થાય સામેલ કર્યાં છે. પ્રસ્તુત ગ્રંથ યાત્રાગ્રંથ હોઈ આ પ્રકરણ ગ્રંથનું મહત્ત્વનું પ્રકરણ બને છે. દાઢ પૃષ્ઠના પ્રકરણ છમાં ગિરિરાજની નવાણું યાત્રાની માહિતી છે, તે ગિરિરાજ શત્રુંજયના વિધવિધ પ્રકારનાં એકવીસ નામેાને નિર્દેષતા શ્લોક અર્થ સહિત પ્રકરણ સાતમાં આપ્યા છે. પ્રકરણ આઠમાં ગિરિરાજના એકસે.આઠ ખમાસમણેા ભાવા સહિત વર્ણવ્યા છે. ગિરિરાજની પાયગાએ(રસ્તાઓ)ની માહિતી એ પૃષ્ઠના નાનકડા પ્રકરણ નવમાં આપી છે. પ્રકરણ દશ, અગિયાર અને બારમાં યાત્રા વિષયક ધાર્મિક માહિતી છ પૃષ્ઠમાં રજૂ કરી છે. ગિરિરાજ ઉપર ઉજવાતા આઠ પર્વાની માહિતી પ્રકરણ તેરમાં આપી છે, તે પ્રકરણ ચૌદમાં અને પંદર તેમ જ સાળમાં શત્રુંજય ઉપર મેક્ષ પામેલાએનાં ઉપલબ્ધ નામેાને નિર્દેશ, ચાતુર્માસની વાત અને પટ જીહારવાની પ્રથા સામેલ કરી છે. પ્રકરણ સત્તરમાં વિક્રમ સંવત ૧૮૪૪માં આ પર્વત ઉપર કેટલાં દહેરાસરા અને પ્રતિમાએ હતાં તેની વિગતા છે. પ્રકરણ અઢારમાં “અતકૃદ્દા”નું ભાષાંતર રજૂ ક્યુ` છે, જેમાં શત્રુંજયના ઉલ્લેખ। વિષ્ણુ ત છે. શત્રુંજય ઉપરની પૂર્વકાલીન-સમકાલીન માહિતીની જાણવા જેવી ચર્ચા પ્રકરણ ઓગણીસમાં કરી છે, તેા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનાં કાર્યાંની વિગતા પ્રકરણ વીસના વણ્ય વિષય છે. પ્રકરણ એકવીસમાં મહત્ત્વનાં સ્થાપત્ય-શિલ્પની સંક્ષિપ્ત માહિતી છે. છેલ્લા પ્રકરણમાં ‘સિદ્ધગિરિસ્તવ”ના પાઠ ભાષાંતર સહિત આપ્યા છે. VI Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પુરવચન આ પુસ્તકના દ્વિતીય ભાગમાં એક ચોત્રીસ ફેટાઓ રજૂ કર્યા છે. ફેટાઓની પસંદગી અને રજૂઆતને કમ યાત્રાળુને ખૂબ જ ઉપયેગી બની રહે છે. અર્થાત્ ફટાઓના કમ પ્રમાણે યાત્રાળુ કોઈનીય મદદ વિના યાત્રાક્રમ ગોઠવી શકે એવી એની રજૂઆત છે. ફેટાઓની પસંદગી વિવિધ દૃષ્ટિકોણથી કરી છે. અગાઉ પ્રસિદ્ધ થયેલા શેત્રુજ્ય વિષેના કોઈ ગ્રંથમાં આટલી વિપુલ સંખ્યામાં ફેટાઓ જોવા મળતા નથી. આથી કેવળ ફેટાઓની દૃષ્ટિએ આ ગ્રંથ સમૃદ્ધ બન્યો છે અને એને અનેરું મહત્ત્વ બક્યું એમ કહેવું જોઈએ. ફેટાઓની પસંદગી ધાર્મિક, ઐતિહાસિક, સરૂપલા વગેરેની દૃષ્ટિએ ઉત્તમ ગણાય, છતાં સામાન્ય જણને પણ આ ફેટાઓ આકર્ષે છે. બધા પ્રકારના અભ્યાસી માટે ઉપયોગી એ આ ગ્રંથને આ દશ્યભાગ છે. પુરાતત્ત્વ અને ઇતિહાસની નજરે પણ આ ભાગનું આગવું મહત્ત્વ પુરવાર થયું છે. આરંભનાં નવ ચિત્રમાં બેથી ચાર સિવાયના) ગિરિરાજના પ્રાકૃતિક દશ્યને મઢી લેવામાં આવ્યું છે. ચિત્ર નંબર બે મૂળનાયક આદીશ્વરની મૂર્તિનું છે, તે ચિત્ર ત્રણ અને ચારમાં ગિરિરાજના પટ દર્શાવ્યા છે. ચિત્ર દશથી પાલીતાણાથી ગિરિરાજ તરફ જતાં માર્ગમાં શું શું આવે છે તેની વિગત આવરી લેવાઈ છે. આમાં ચિત્ર પંદર-સાળમાં દશ્ય થતું શ્રીવર્ધમાન જૈન આગમમંદિર મહત્ત્વનું છે. અઢારથી બાવીસ સુધીના ફેટા ગિરિરાજના ચઢાણને આવરી લે છે. ચિત્ર તેવીસમાં રામપળને વર્તમાન દરવાજે દર્શાવ્યું છે, જે ગિરિરાજ ઉપરનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. ચિત્ર ચોવીસથી ગિરિરાજના દર્શનને આવરી લીધું છે. ચિત્ર એકાણું સુધી નવેય ટૂંકનાં મંદિરના શિલ્પ-સ્થાપત્યના વિવિધ ભાગોને દર્શાવવામાં આવ્યા છે. ચિત્ર બાણુંથી ગિરિરાજ ઉપરથી ઉતરવાના માર્ગનું દ્રશ્ય બતાવ્યું છે. છેલ્લા તબકકામાં અંશતઃ ચિત્ર નંબર ૧૧રથી ગિરિરાજ દર્શન તળેટીમાંથી કેવું થઈ શકે તેનાં દશ્ય આવરી લેવાયાં છે. આરંભનાં આઠ ચિત્ર પણ ધ્યાનાર્હ છે. પ્રસ્તુત આવૃત્તિમાં લેખકે પૂણેના દેવીચંદ એન. રાઠોડ તરફથી સંપ્રાપ્ત ચૌદ ફોટાઓ સમાવિષ્ટ કર્યા છે. આથી આચાર્યશ્રીની શોધક–જાગરુક્તાનો પાર પમાય છે. જોકે આ ચૌદ ફેટાઓને સમાવેશ અગાઉના એકસોવીસ ફેટાઓ સાથે સુમેળ સાધતા જણાતા નથી. યાત્રાળુને આથી દિશાસૂચનમાં વિક્ષેપ પડે છે. - ભાગ ત્રીજામાં, ભાગ માં આપેલા, બધા ફેટાઓને કમવાર સંક્ષિપ્ત પરિચય છે. પરિચય એવી રીતે આપે છે કે જેથી જે તે ફેટા અન્તર્ગત ધાર્મિક-અતિહાસિક માહિતી ફૂટ થાય છે. જોકે આ પ્રકરણ આદિભાગના પ્રકરણ એકવીસની થેડિક વિગતને બેવડાવે છે. આ વિભાગમાં બે પરિશિષ્ટ છે, જેમાંના પ્રથમ પરિશિષ્ટની ઉપયોગિતા નકારી શકાય તેમ નથી, કારણ કે વારંવાર જીર્ણોદ્ધારથી સરૂપ કલાઓને થતાં નુકસાનથી અને તે દ્વારા ઈતિહાસ નિરૂપણમાં ઉદ્દભવતી મુશ્કેલીઓથી સામાન્ય જણની મૂઝવણને દૂર કરવાને એક તરફ જાગરુક VII Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પુરાવચન પ્રયાસ છે, તેા ખીજી તરફ ધામિઁક, ઐતિહાસિક અને સ્થાપત્યકીય એમ પરસ્પરને સ્પતી ખાખતા અંગે સ્પષ્ટતા કરી જનસામાન્યની ઇતિહાસ અભિરુચિ વધે એવેા આશય પણ નિહીત છે. પરિશિષ્ટ ખીજુ સંશાધન દ્રષ્ટિને પોષક છે. આ પરિશિષ્ટમાં શત્રુંજય અંગે ઉપલબ્ધ સ સાહિત્યની સૂચિ આપી છે, જેમાં જૂનામાં જૂના ગ્રંથ વિ. સ. ૪૭૭ના ધનેશ્વરસૂરિ રચિત શત્રુજય માહાત્મ્ય”ના છે, તે અંતિમ ગ્રંથ વિ. સ. ૨૦૨૫ ના મુનિશ્રી સુમિત્રવિજયજીને ‘સિદ્ધગિરિ તથા શાસ્ત્રાજ્ઞાને સ્પષ્ટ કરનારી પ્રશ્નાવલિ, ભા. ૧-૨' છે. અહીં કુલ એકતાલીસ ગ્રંથેાની સૂચિ છે. પ્રસ્તુત ગ્રંથના ભાગ ચાર પુરાવસ્તુ અને ઇતિહાસની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે, કેમ કે અહીં શત્રુંજય ઉપરનાં શિ અને મૂર્તિઓ ઉપર ઉત્કીણુ એવા ૫૮૬ અભિલેખાના પાઠ આપ્યા છે. છેલ્લે પૂતિ ૧માં વિ. સં. ૨૦૩૨માં ગિરિરાજ ઉપર નવી ટૂંકની રચના થઈ ત્યારે તેની પ્રતિષ્ઠા સમયના લેખના સ’પૂર્ણ પાઠ આપ્યા છે, પૂર્તિ ૨માં એક જૂની મહાતી પૂર્તિ લેખ પણ આપ્યા છે. આ બધા લેખામાં સૌથી જૂનામાં જૂના લેખ વિક્રમ સંવત ૧૧૯૦ ના છે અને નવી ટૂંકની સ્થાપના પૂર્વેના છેલ્લામાં છેલ્લા લેખ વિ. સં. ૧૯૪૦ના છે. આમ ઇશુની બારમી સીથી આરંભી લગભગ પ્રત્યેક સદીના ઠીક ઠીક સંખ્યાના લેખા અહી' સંગૃહીત છે. આ બધા અભિલેખા કાં તેા સંસ્કૃતમાં, કાં તે જૂની ગુજરાતીમાં, કાં તે સસ્કૃત-ગુજરાતી મિશ્ર ભાષાના છે. મોટાભાગે બધા અભિલેખા ધાર્મિ ક સ્વરૂપના છે, પર`તુ થોડાક ઐતિહાસિક લેખાય છે, જેમાં વિ. સ’. ૧૨૮૮ના વસ્તુપાલ-તેજપાલના એ લેખા ધ્યાના ગણાય. આ બધા લેખાના પાઠ લેખકે સ્વયમ્ ઉતાર્યાં છે, જે એમની સશોધન પ્રત્યેની રુચિને છતી કરે છે. બીજા ભાગની જેમ જ ચેાથેા ભાગ ઇતિહાસ-પુરાતત્ત્વની દ્રષ્ટિએ ખૂબ જ નોંધપાત્ર બન્યા છે. આમ સમગ્રતયા, લેખકનો પરિશ્રમ, વિષયની સૂઝ, અદ્યતન સામગ્રીને સામેલ કરવાના દ્રષ્ટિકોણ, પ્રત્યક્ષ પ્રમાણુને લેખકને આગ્રહ તથા પ્રથમ આવૃત્તિમાં રહી ગયેલી કેટલીક ત્રુટિઓને સમારી લેવાના સક્રિય પ્રયાસ પ્રસ્તુત ગ્રંથને સમૃદ્ધ બનાવે છે તથા આ અંગેના સાહિત્યમાં મૂલ્યવાન ઉમેરે કરે છે. અંગ્રેજીમાં આ ગ્રંથની સક્ષિપ્ત આવૃત્તિ પ્રસિદ્ધ થઈ રહી છે, તે પણ આવકાર્ય પગલુ છે. (૪) જૈન પરંપરા મુજબ આ પર્વત ઉપર અનેક તીથંકરા, ચક્રવતી એ, વિદ્યાધરે અને ખ્યાત રાજાએ પાદાર્પણ કરી ગયા છે. તેથી પશ્ચિમ ભારતનું આ સહુથી મહત્ત્વનુ જૈનતી છે, જેના ઉપર નવ ટૂંક છે. પ્રત્યેક ટૂંક આગવી દિવાલથી રક્ષિત છે. બધાં મળીને આશરે એક હજાર દેવાલયે અહીં છે અને બધી મળીને આશરે અગિયાર હજાર પ્રતિમાએ એમાં પ્રતિષ્ઠિત છે. પિરણામે પાસે પાસે આવેલાં સંખ્યાબંધ દેવાલયાને કારણે આ પત મદિરનગર બન્યા Jain Educationa International VIII For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન છે. વિશ્વમાં કદાચ આવું ગિરિમંદિરનગર મળવું મુશ્કેલ છે. સરૂપ કલાઓની દ્રષ્ટિએ પણ આ મંદિરનગર અભ્યાસીઓને આકર્ષે છે. આમાંનાં કેટલાંક મંદિરે સેલ કીકાળ દરમ્યાન અને મોટા ભાગનાં અર્વાચીન સમયમાં બંધાયેલાં છે. આ બધાં બાંધકામ અને સમારકામની વિગતો વિશેષતઃ તે ચૌલુક્ય અને અનુચૌલુક્ય પ્રબંધ સાહિત્યમાં વિસ્તારથી જોવા મળે છે. અભિલેખે પણ આમાંની કેટલીક માહિતીને સમળે છે. પરંતુ આ બધી ઈમારતને સ્થાપત્યકીય અભ્યાસ અને વ્યવસ્થિત વર્ણન પહેલપ્રથમ ડૉ. જેમ્સ બર્ગે સે એમના ગ્રંથ “શત્રુંજય” (જેમાં તેમણે પિસ્તાલીસ ફટાઓ મૂક્યા છે.) (૧૮૬૯)માં કર્યું છે. અહીંનાં મોટાભાગનાં મંદિરોનું એટલી હદે સમારકામ થયેલું છે. જેને કારણે કલાના ઇતિહાસની દ્રષ્ટિએ એણે મૂલ્ય ગુમાવ્યું છે. ઈતિહાસ-પુરાતત્ત્વની દ્રષ્ટિએ આંચકો અપાવે એવી આ હકીકત છે. આ ઐતિહાસિક મંદિર નગરીનાં પૂર્વકાલીન સ્થાપત્યએ એમની પ્રાચીનતા ગુમાવી છે. આથી ભીંતે, સ્તંભે ઉપરની કેતરણી ઢંકાઈ ગઈ છે, છતાં જે છે તેવાં આ સ્થાપત્યો-મૂતિઓને ધ્યાનપૂર્વક સૂક્ષ્મ અભ્યાસ કરવામાં આવે તે સોલંકી સમયની કલાના વિકાસને સમજવામાં અને તે મિષે ગુજરાતની કલાના સમયાંકનના અભ્યાસમાં આ ઇમારતો સીમાચિહ્ન બની રહે તેમ છે. અહીં તે એ શક્ય નથી પણ આ પર્વતીય મંદિરની કલાને વિગતવાર અભ્યાસ રજૂ કરતું પ્રકરણ હવે પછીની આવૃત્તિમાં આમેજ કરવામાં આવશે તે ગ્રંથના સમગ્રતયા મૂલ્યમાં અનેકગણો ઉમેરો થશે એમાં શંકા નથી. સામાન્યતઃ કલાનું ધાર્મિક દ્રષ્ટિએ વિભાજન શકય નથી કેમ કે કલાનું કેઈ અંગ પૂરેપૂરું બ્રાહ્મણ, બૌદ્ધ કે જૈન છે એમ સૂચવવું અઘરું છે. આનું મુખ્ય કારણ એ છે કે કલાકાર (પછી તે શિલ્પી હોય, સ્થપતિ હોય કે ચિત્રકાર) પોતે કઈ એક ધર્મ હોય, પરંતુ તે કોઈ પણ ધર્મનાં મંદિરનું નિર્માણકાર્ય સહજભાવે કરે છે. અર્થાત્ સમય અને સ્થળના બંધન વિના કલાકાર વિવિધ ધર્મોનાં મંદિરે માટે કામ કરે છે. આથી જે તે ધર્મની મહત્ત્વની જરૂરિયાત ધ્યાનમાં રાખી શેષ કારીગીરીમાં તે તે પોતાની આવડતને રજૂ કરતો હોય છે. આથી કલાશૈલી મહત્ત્વ ધરાવે છે, નહીં કે ધર્મકલા. એટલે જૈનકલા એમ જ્યારે આપણે શબ્દપ્રયોગ કરીએ ત્યારે એનો અર્થ એટલે જ થાય કે કલાને આ કે તે નમૂને જૈન ધર્માનુયાયી વડે નિર્માણ પામે છે. આ દ્રષ્ટિએ જ શત્રુતીર્થ ઉપરનાં મંદિરોનું કલાની રીતે મૂલ્યાંકન થઈ શકે. કલાના શૈલીગત વિકાસમાં જૈનધર્મની વિલક્ષણતાઓનું પ્રદાન નેંધવું જોઈએ. ખાસ કરીને કર્મકાંડના વિધિવિધાનની કાર્યસાધકતામાં જૈન ધર્મની ઓછી શ્રદ્ધા, ઉગ્રોટીનું દેહદમન (તપસ્યા કે સંયમ), અંતિમ છેડાના નીતિનિયમ અને આચારવિચારને કારણે આ શ્રમણ ધર્મમાં આશ્રમિક શિસ્ત, વ્યક્તિ-ચારિત્ર્યમાં બ્રહ્મચર્યની કડકાઈ તથા શ્રાવક-શ્રાવિકાઓના IX Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પુરવચન ચારિત્ર્ય ઉપર ઝોક વિશેષતઃ મૂકાયે, જેને પરિણામે વિશિષ્ટ શૈલીના આદર્શો, એકાન્તપણું, પૂજાઅર્ચનના સ્થાનની આહૂલાદકતા, શાંત વાતાવરણ અને નિર્ણિત વ્યવસ્થાની જરૂરિયાત ઉપર ભાર મૂકો અને તદનુસાર ધામિક ઇમારતની રચના થવા લાગી. આર્થિક સંપન્નતા અને ધર્મદેવની પરંપરાએ ઇમારતને કલાકીય રીતે શણગારવામાં સેનામાં સુગંધનું કામ કર્યું. આથી જેન ઇમારતોનો બાહ્ય દેખાવ મનોહર અને નયનાભિરામ બન્યું. તે આંતરિક સૌંદર્ય પણ શાંતિદા અર્પતું પ્રભાવી બન્યું. પરિણામે જિનાલયેનાં ઔપચારિક અને ભૌતિક લક્ષણોને બાદ કરતાં સમગ્રતયા એમણે જીવતું વાતાવરણ ખડું કર્યું, જે વિશેષતઃ જેનલક્ષણ ગણાયું. કેસર અને સુખડને લેપ, દશાંગ ધૂપ, જુઈનાં ફૂલોને મઘમઘાટ વગેરેએ પણ જિનાલયના વાતાવરણને અનોખી લાક્ષણિકતા બક્ષી. જગતી, મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, મૂખ્યમંડપ, રંગમંડપ, ભ્રમન્તિકા (પ્રદક્ષિણાપથ), દેવકુલિકા, બલાનક, હસ્તિશાલા વગેરે નાના મેટા વીસ ભાગ જૈનમંદિરમાં જોવા પ્રાપ્ત થાય છે. પ્રત્યેક મંદિરમાં વસેવીસ ભાગ હેવા આવશ્યક નથી. જ્યાં મંદિર સમૂહ હોય છે ત્યાં સંભવતઃ આમાંના મોટાભાગનાં લક્ષણો એક સાથે જોઈ શકાય છે. પરંતુ એકલદોકલ છતાં પૂર્ણ સ્વરૂપના જિનાલયમાં પણ વીસમાંથી ઘણા ખરા ભાગ આમેજ થયેલા જોઈ શકાય છે. આ બધા ભાગોનું વર્ણન અહીં અપેક્ષિત નથી. શત્રુંજય તીર્થ ઉપરના મંદિર સમૂહમાંથી બેએક મહત્ત્વની ઈમારતનું સંક્ષિપ્ત વર્ણન કરીએ. (જુઓ ચિત્ર નં. ૪૪,૪પ વગેરે) સહુ પ્રથમ ધ્યાનાકર્ષક મંદિર છે મૂલનાયકનું, જે આદિનાથના મંદિર તરીકે ખ્યાત છે. વિમલવસહી ટૂંક ઉપરના આ મંદિરને જીર્ણોધાર કર્માશાહે સંવત ૧૫૮૭માં અને તે પછી તેજપાલ સનીએ સંવત ૧૬૫૦માં કર્યો હતો. અગાઉ આશરે ઈસ્વીસન ૯૬૦માં આ મંદિર બંધાયું હોવાનું મનાય છે. આ મંદિરનું શિખર ખૂબ ઉત્તગ છે. રૂપકલા અને શિલ્પકલાની દ્રષ્ટિએ આ મંદિર ખૂબ આકર્ષક છે. મૂળનાયકની મૂતિ ખૂબ મોટી છે. - શત્રુંજય ઉપર ચૌમુખ મંદિરે બે છે, એક છે સંવત ૧૬૨૦માં બંધાયેલું ગંધારિયાનું (જુઓ ચિત્ર નં. ૫૭) અને બીજું છે સંવત ૧૬૭૫ માં સ્થપાયેલું ચતુર્મુખપ્રાસાદ (જુઓ ચિત્ર નં. ૮૦ વગેરે). આ બીજું મંદિર ખૂબ ધ્યાનાર્હ છે. આદીશ્વરની સિંહાસનસ્થ બેઠેલી ચારેય પ્રતિમા શિલ્પદ્રષ્ટિએ આકર્ષક અને મનોહર છે. કલામય કેતરણીયુક્ત આ સિંહાસન આરસનું છે. આ પછી ધપાત્ર જિનાલય છે, અમીઝરા પાર્શ્વનાથનું. વાઘણપોળમાં પ્રવેશતાં આવેલા આ દહેરાસરમાંની મૂર્તિકળા આરસમાંથી બનાવેલી છે, જે ખૂબ જ પ્રભાવશાળી છે. મૂર્તિ ઉપર સાતફણને નાગ સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. મૂર્તિના આસન ઉપર સંવત ૧૭૯૧ને લેખ છે. બેએક પ્રતિમાઓ ધ્યાનાર્હ છે, જેમાં પ્રથમ તીર્થકર ઋષભનાથના પટ્ટશિષ્ય પુંડરિક સ્વામિની X Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પુરવચન સફેદ આરસમાંથી બનાવેલી પ્રતિમા કલાના અદ્ભુત નમૂનો છે. શત્રુંજય ઉપરનું આ સૌથી પુરાણું શિલ્પ સેલ’કીકાલના કમનીય નમૂના છે. આદીશ્વરના મુખ્ય મંદિર સાથે જોડાયેલા અંધારિયા એરડામાં આ મૂતિ હેાવાથી જનસામાન્યથી અજ્ઞાત રહી છે. પ્રતિમાસન ઉપર સંવત ૧૦૬૪ના લેખ છે. લાંબી જાડી દાંડી સાથેના પૂર્ણ ખીલેલા પદ્માસન ઉપર ધ્યાનમુદ્રામાં બેઠેલી પુંડરિક સ્વામિની સ્મૃતિ પશ્ચિમ ભારતમાંનાં શિલ્પામાં મનેહર નમૂના છે. (જુઓ ચિત્ર ન. ૧૨૮) ખીજી ધ્યાનાકર્ષક પ્રતિમા સરસ્વતીની છે. દાદાજીની ટૂંક ઉપર સીમંધર સ્વામીના મંદિરમાં જૈનદેવી સરસ્વતીનું આ શિલ્પ ત્રિભંગમાં ઊભેલુ છે. બન્ને બાજુ એક એક અનુચરી શાલે છે. ચૌદમી સદીની આ પ્રતિમા સરસ છે. આ. કંચનસાગરજી મહારાજે પ્રસ્તુત પ્રકાશનને અદ્યતન સામગ્રીથી મઢયુ છે. ગ્રંથની સમગ્ર રજૂઆત ભાવવાહી અને રસપ્રદ છે. આ રજૂઆત એક ભાવુકની છે. વાંચકનું ધ્યાન કથનતત્ત્વ ઉપર અનાયાશે જાય એવી એની લેખનશૈલી છે. જૈન ધર્મની પરિભાષાના વિનિયેાગ વારનવાર કર્યા છે, છતાં એના અર્થા આપ્યા હેાઈ જૈનેતર વાચકને પણ ગ્રંથનું વાચન આકર્ષે છે. મહારાજશ્રીની ઐતિહાસિક દ્રષ્ટિ સતત ડોકાયા કરે છે. ૫૮૬ શિલાલેખાના આમેજ કરેલા પાઠ આનું દ્યોતક ઉદાહરણ છે. એમણે ઉપયેાગેલા સંદર્ભોને વારનવાર તેઓ ઉલ્લેખ પણ કરે છે. આમ તે આ ધામિઁક અને તી વન સ્વરૂપના ગ્રંથ હોવા છતાંય મહારાજશ્રીની શેાધદષ્ટિ અને ઇતિહાસરુચિ આ ગ્રંથમાં ઠેકઠેકાણે જોવી પ્રાપ્ત થાય છે. એકસોચાત્રીસ ફોટાઓ દ્વારા તીવનને સુંદર રીતે મયું છે. છેલ્લા ચૌદ ફાટાને બાદ કરતાં ફોટાઓનેા ક્રમ પણ યાત્રાળુને તીર્થાટન દરમ્યાન ભામિયાની ગરજ સારે છે. મહારાજશ્રીએ અગાઉ આ ગિરિરાજ વિષે પ્રસિદ્ધ થયેલા બધા ગ્રંથાની સૂચિ આપી છે. આમ આ ગ્રંથ જૈન ધર્માનુઆયીએને માટે તે ઉપયોગી છે પણ જૈન અને જૈનેતર એવા બધા યાત્રાળુઓને માટેય ભેામિયાની ગરજ સારે છે. ઇતિહાસ, પુરાતત્ત્વ, કલા, સ્થાપત્યના ચાહક વિદ્યાથી ઓ અને અભ્યાસીઓ માટેય ગ્રંથનું, ખાસ કરીને અધ્યાત્મ અને અંતભાગનું, મૂલ્ય ખસૂસ છે. આમ, આવા સર્વગ્રાહી બૃહત્ચથ પ્રજાપ્રત્યક્ષ કરવા સારુ આ. શ્રીકંચનસાગરજીના આપણે ઋણિ છીએ જનસામાન્ય આ ગ્રંથને આવકારશે એમાં લેશમાત્ર શકા નથી. અમદાવાદ કૃષ્ણજયંતી વિ. સં. ૨૦૩૭ ભાદ્રપદ ૧, શ. સ. ૧૯૦૩ ૨૩-૮-૧૯૮૧ Jain Educationa International XI For Personal and Private Use Only ડા. રસેશ જમીનદાર રીડર અને ઈન્ચાર્જ ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ૩૮૦ ૦૧૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિનું ઉત્થાન શત્રુંજય-ગિરિરાજ-મંડણ-શ્રીઋષભદેવ ભગવાનને નમસ્કાર થાએ શ્રીશત્રુંજય ગિરિરાજ દન અંગે સ. ૨૦૨૬માં ગિરિરાજ ઉપરના જુદા જુદા સ્થાપત્યેાના ૮૫ ફોટા લીધા હતા. તે વખતે સહકારી મુનિ બીજા હતા, પણ તે ખસી જતાં આ કાર્ય પડી રહ્યું. પરંતુ જોન અગેન્સનું લખેલું અને વમાનમાં રિપ્રિન્ટ કરીને ગુજરાત ગવનમેન્ટે તેને ઇ. સ. ૧૯૭૬માં બહાર પાડયું. તેમાં ૪૫ ફોટા હતા. આથી એમ થયું કે આપણે ઉદ્યમ શા માટે ન કરવા ? આથી સ. ૨૦૩૩માં એ ઉદ્યમ શરૂ કર્યાં અને બીજા પણ થોડા ફોટા લેવરાવ્યા. આત્માના ઉદ્ધાર કરવાને માટે અદ્વિતીય જો કોઈ સ્થાન હાય તા તે પરમ પાવન ગિરિરાજ છે. જેના પ્રતાપે હિંસક પ્રાણીએ પણ તરી જાય છે. આરાધકો આરાધના કરીને તરી જાય છે. આ તીર્થ ઉપર તીર્થંકરો અને મુનિએ અનતા મેક્ષે ગયેલા છે. તેથી આ પાવન ભૂમિ પર પગ મૂકતાં આત્માના પિરણામ આરાધનામાં ચડે છે. આથી મન થયું કે ઉદ્યમ કરીને તેને બહાર પાડવું જ જોઇએ. શરૂઆતમાં પ્રકાશન કરવાને માટે જોઈતી રકમનેા ઉદ્યમ કર્યાં અને ફોટાઓના બ્લોક બનાવવાના ઉદ્યમ કર્યાં. વળી બીજાઓના તે અંગેના અમારામાં ન હોય તેવા બ્લોકા પણ મંગાવ્યા. ગિરિરાજ ઉપરના ફાટાએ શેઠ આ. કે. પેઢી ના હુકમ લીધા પછી પાડી શકાતા હોવાથી તેમને હુકમ લીધા હતા, પણ તે હુકમમાં પ્રતિમાના ફોટો ન લેવા અને તે સિવાયના લેવા, એવા હુકમ હતા. તેથી અમારા ફોટામાં ભગવંતના ફોટો મળ્યા નથી પણ જે કોઈ ભગવતના ફોટા છે, તે બીજાએ પાસેથી મેળવેલા છે. મધ્ય ભાગમાં ૧૨૦ ફોટા છપાયા છે. તેમાં ન. ૧. મહેન્દ્ર આ સ્ટુડિચાના માલિક જગન્નાથભાઇએ આપેલા છે. ન ૨, ૩ના ફોટા રજનીકાંત ભીખાભાઈ શાહે આપ્યા છે. ન. ૨૯, ૪૫, ૪૮, ૫૦, ૭૩, ૮૫, ૧૦૯, ૧૧૫, ૧૧૬એ, ૧૧૬બી, અને ૧૧૮ના બ્લોકા શેઠ આ. ક. તરફથી મળ્યા છે. નં. ૩૧, ૩૫, ૪૦, ૪૪, ૫૧, ૬૨, ૮૦, ૮૧, ૮૪, ૧૧૦, ૧૧૧, ૧૧૨ ના બ્લેક જૈન જનરલ તરફથી મળ્યા છે. ન. ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૧૯, ૧૨૦, ના બ્લાક સા. મ. નવાબ તરફથી મળ્યા છે. બાકીના બધા ફોટા અને બ્લોક તેમજ ૧, ૨, ૩ ન. ના બ્લેાકા અમારા છે. ફેટાએ પાડવામાં મહેન્દ્ર આ સ્ટુડિયા વાળાએ સારી જહુમતે કરી હતી. બ્લોક બનાવી આપવામાં ક્રીએટીવ પ્રિન્ટર્સના સંચાલક અચુભાઈ ચુનીલાલે તથા એમના સાથીદાર શ્રીમાન ભોગીભાઈ ફોટોગ્રાફરે સારા સહકાર આપ્યા હતા. Jain Educationa International XII For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉત્થાન ગિરિરાજના ફેટાઓ છાપવાની તમન્ના તે ખરી; પણ એ જ ફેટાઓ એવી રીતે બહાર આવવા જોઈએ કે ફેટાઓ જોતાં પહેલાં ગિરિરાજની આરાધના, ગિરિરાજનો મહિમા, ગિરિરાજની પવિત્રતા, અને ગિરિરાજની ઉત્તમતા, તેના મગજમાં આવે. આથી વિશિષ્ટ પ્રકારે ગિરિરાજના વર્ણનવાળા લખાણ સાથે જે ફેટાઓ બહાર પડે તે સારૂં. એ મુદ્દાએ અમુક પ્રકારનું લખાણ કરીને પુસ્તક બહાર પાડવાને વિચાર કર્યો. પુસ્તકનું નામ શું આપવું ? તે પ્રશ્ન ઉપસ્થિત થયે. આથી નામ પણ તેવું જોઈએ કે આ પુસ્તકને સુસંગત થાય, તેના મહિમાને ગાય અને તે નામનું બીજું પુસ્તક ન હોય, કે જેથી બીજા પુસ્તકથી એ ભિન્ન પડે. આથી “શ્રી શત્રુંજય ગિરિરાજ દશન” એવું નામ રાખ્યું. આ જ સુધીમાં ગિરિરાજ અંગે જેટલું સાહિત્ય મને મળ્યું છે, તેમાં આ નામનું કેઈ પુસ્તક મળ્યું નથી. આ પુસ્તકમાં આ અવસર્પિણીમાં ગિરિરાજને મહિમા કે ગવાય ! કોને આરાધના કરી ! પ્રભુ પદ પદ્મથી પાવન એવા રાયણ વૃક્ષને મહિમા, સૂરજ કુંડના પ્રતાપે કેને કે લાભ થયે ! ગિરિરાજના ઉદ્ધાર કેવા થયા ! ગિરિરાજના નામે કેવાં ! આરાધના કરનારા પુણ્યવાને એ કેવા કેવા પ્રકારે આરાધના કરી, તેમજ ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં કેવાં કેવાં સ્થાને હતાં અને છે, તે બધું સંક્ષિપ્ત છતાં કાંઈક વિસ્તારથી આમાં લેવાનું વિચાર્યું. ઉપર કહેલું લીધા પછીથી ફેટાઓના નામ આપવા પૂર્વક ફટાઓ આપવા અને ફટાએને પરિચય આપ, એમ ક્રમે લેવાનો વિચાર કર્યો. ધ્યાનસ્થ સ્વર્ગત આગમોદ્ધારક આચાર્ય મહારાજ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૯૬માં કપડવંજમાં પ્રતિમાના લેખો અને હસ્તલેખિત પ્રતેની પ્રશસ્તિઓ લેવાનું સૂચન કર્યું. તેથી કપડવંજથી માંડીને પાલીતાણા સુધીના અને ગિરિરાજ ઉપરના પ્રતિમાના લેખ, તેમજ શિલાલેખ ૧૯૬માં લીધા હતા. (જે પ્રતિમા લેખે આવી ગયા જેવા લાગ્યા તેવા ફરી ફરી લીધા નથી. તેમાં પણ મેટેભાગે ૧૯મી સદીના જુજ લીધા છે.) વળી કપડવંજથી મુંબઈ સુધીના પ્રતિમાના લેખો સં. ૨૦૦૦ માં લીધા હતા. તે છાપવાને અવસર આવ્યા ન હતા. તેથી આ ગ્રંથમાં તે લેખ આપવાને વિચાર કર્યો. (ગિરિરાજ ઉપરના લેખની નકલ મારા ઉપરથી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ ઉતરાવી છે.) મારા લેખમાં સંજોગને આધીન દાદાને અને પુંડરીક સ્વામીનો લેખ લેવા નથી. પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ બીજે, શ્રીજેનઆત્માનંદસભા ભાવનગરથી બહાર પડેલમાં શરૂઆતમાં ૧ થી ૩૭, પપ૭ નંબરના લેખે ગિરિરાજ ઉપરના છપાયેલા છે. છતાં પણ બીજા અને ત્રીજા નંબરના લેખેને છોડીને તે બધાયે લેખ મારી જાતે લીધા છે. જે આ XIII Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉથાન પુસ્તકમાં આવી ગયા છે. બીજા અને ત્રીજા નંબરનો દાદા અને પુંડરીક સ્વામીને લેખ તે પુસ્તક ઉપરથી લીધું છે. નવા દરવાજાઓ કરતાં જે ખેદકામ કર્યું તેમાંથી વસ્તુપાલ તેજપાલના બે લેખ જે નીકળ્યા તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ અંકના પહેલા ભાગમાં છપાયા છે તેની ઉપરથી લીધા છે. (લેખોની લિપિ બાળબોધ લેવાને બદલે અત્રે ગુજરાતી લીધી છે.) પૂર્વકાળમાં મંદિર વગેરેની કેવી રીતે રચના હતી અને વર્તમાનમાં કેવી રીતે થઈ તે પણ આમાં બતાવ્યું છે. કેટલીક વાતો ઊલટ સુલટ કેવી થાય છે તે પણ આમાં જણાવ્યું છે. આવી રીતે આ ગ્રંથ તૈયાર કર્યો છે. ગ્રંથના અંગે આર્થિક સહાયની કઈ એવી યેજના ઘડવી જોઈએ કે જેથી સહાય મળે, ગ્રંથનું કાર્ય થાય અને ગ્રંથ બહાર પડાય. આ પેજના મુજબ સં. ૨૦૩૩ માં એક હેન્ડબલ બહાર પાડ્યું, અને આ ગ્રંથમાં શું શું લેવું છે તે જણાવ્યું. સાથે સાથે તે પણ જણાવ્યું કે સો રૂપિયાની સહાય કરનારનું નામ પુસ્તકમાં આપવું અને એક નકલ આપવી. આ જનામાં ગ્રંથ છપાવવાને માટે આર્થિક સહાય મળી રહી છે. આભાર :- પૂજ્ય સાધુસાધ્વીઓએ તેમજ ભાવિક શ્રાવકશ્રાવિકાઓએ અને શ્રીસંઘોએ સહકાર આપે તેમને, તેમજ ફેટા લઈ આપનાર જગન્નાથભાઈને, ફેટોગ્રાફર ભેગીભાઈને અને પુસ્તકના માટે બધી રીતે ફેટા બ્લોકે અને તેનું પ્રિન્ટીંગ વગેરેની અનુકૂળતા કરી આપનાર ક્રીએટીવ પ્રીન્ટર્સ પ્રા. લિ. ના વ્યવસ્થાપક બચુભાઈ ચુનીલાલ શાહ તથા પ્રેસના માલિકને તેમજ પાછલે ભાગ છાપી આપનાર શ્રી પાર્શ્વ પ્રિન્ટર્સના જશવંતલાલ ગિરધરલાલ શાહને, તથા શ્રીમાન વિનોદચંદ્ર વામનરાવ ઓઝા (આફ્રિકાના સાયન્સ રિટાયર્ડ પ્રિન્સીપાલ) વલસાડવાળાને, તથા નવસારીના રિટાયર્ડ શિક્ષક રતિલાલ છગનલાલ શાહ કે જેમણે કેટલુંક મેટર વાંચી આપ્યું છે, અને આ ગ્રંથ ઈગ્લીશમાં પણ કરી આપ્યો છે, તેઓ બધાનો હું આભારી છું. ખરેખર આ ગ્રંથ બહાર પાડવાને મુનિ પ્રમેદસાગરજીને ખુબ ઉમંગ હતો. તેથી આ ગ્રંથ આરંભાયે ને તેમના ઉમંગના આધારેજ પૂર્ણતાને પહોંચ્યા. તીર્થનાથ શ્રી આદીશ્વરદાદાની તે અંતર સહાયતા તે હોય જ તેમજ ધ્યાનસ્થસ્વર્ગત આગમ દ્વારકશ્રીના પુણ્ય પ્રતાપે મેં અલ્પમતિવાળાએ આ ગ્રંથ પૂર્ણ કર્યો છે. આમાં ફેટાઓની વાત તે પૂર્વે જણાવી ગયા છીએ એટલે તે અત્રે કહેવી નથી. આ ગ્રંથ લખવામાં જેમ્સ બર્મોન્સનુ શત્રુંજય, શ્રી શત્રુંજય માહાત્મ્ય (જૈનપત્રનું કરેલું પ્રથમ ભાષાંતર), આત્મ રંજન-ગિરિરાજ શત્રુંજયનાભિનંદનજિર્ણોદ્ધારપ્રબંધ, શત્રુંજય તીર્થોદ્ધારપ્રબંધ XIV Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉત્થાન શત્રુંજ્યક૫, શત્રુંજયગિરિરાજસ્પર્શના (લે-પ.નિત્યાનંદવિજયજી), ધર્મષસૂરિકૃત અને શુભશીલગણિની ટીકાયુક્ત શત્રુજ્ય ક૫, નવાણુપ્રકારિપૂજા, નવાણું અભિષેક પૂજા, શ્રાદ્ધવિધિ શ્રીચંદ્રરાજાને રાસ, તીર્થાધિરાજ શત્રુંજય ટુંક પરિચય, શત્રુંજય તીર્થરાસ, નયસુંદર કૃત શ્રી શત્રુંજય ઉદ્ધારને રાસ, સમયસુંદર કૃત શત્રુંજય તીર્થોદ્ધારરાસ, જૈન તીર્થ સર્વસંગ્રહ ભાગ ૧ લે, સારાભાઈ મણિભાઈ નવાબને શત્રુંજય તીર્થ અંગેને સંગ્રહ, હિન્દુસ્તાનના જૈનતીર્થો, શત્રુંજય પ્રકાશ જેને વિરુદ્ધ પાલીતાણા, શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ, જૈન જનરલ ત્રિમાસિક, વગેરેનું તેમજ મારા અનુભવનું આલંબન લઈને આ પુસ્તક તૈયાર કર્યું છે. પૂર્તિ–૧. શીલાલેખ છપાતાં નવી પ્રતિષ્ઠાનો શિલાલેખ લીધે. ૨.૨૦૩૫માં ગિરિરાજની જાત્રા કરતાં નવા ખરા પત્થરના જે પૂરાણા શિલાલેખ નીકળેલા જોયા તેને પણ નિર્દેશ કર્યો. ૩–૧૨૦ ફોટાઓનો પરિચય આવે પણ તે પછી દાદાનો રંગીન ફેટ, ૧૦૦ વર્ષ પૂર્વેનાં ગિરિરાજ પરનાં સમગ્ર મંદિરે, તે વખતની જયતલાટી, ૨૦૩૫માં જીર્ણોદ્ધાર કરેલી જયતલાટી, અમારા ગુરુ મહારાજને ફેટો, સંપાદકના ઉપાસ્ય શ્રીશામળાપાર્શ્વનાથજી, ગિરિરાજ ઉપરના મંદિર અને તેને ફરતા કોટ સહિતને તળ પ્લાન આવ્યું છે. ૪.–શેઠ શાંતિદાસના કપડા પરના પટને ૧૭ મી સદીના પટને ફેટો શેઠ આ. ક. પાસે માગે છે, આવશે તે કોઈ પણ પ્રકારે લઈશું પસહાયકો કે જેમને તાજેતરમાં સહાય કરી છે તે નામ વ્યુત્ક્રમે આવશે. દ-આમાં જણાવેલા ફોટાને પરિચય પણ આપશું. (આટલું પાછળથી ઉમેર્યું છે.) કોઇક જગપર સ્મૃતિ દેષથી કે પ્રેસષથી અશુદ્ધિ રહી હોય તે સુધારી વાંચવા અભ્યર્થના છે. વળી સં. ૨૦૨૬માં ફેટાઓ લીધેલા ને સં. ૨૦૩૪માં દશ એક ફોટા લેવાયેલા આથી કઈ સ્થળની ભૂલ થઈ હોય, વળી સં. ૧૯૯૯માં શિલાલેખ લીધેલા હોવાથી અત્યારે તેનાં સ્થળો વગેરે બદલાયાં હોય અને કેઈક લેખે નષ્ટ પણ થયા હોય તે સંભવ છે. તો તેની દરગુજર કરશે. આ બધા કારણોને આધીન કેઈ ભૂલ થઈ હોય તે અંતરથી અભ્યર્થના સાથે મિચ્છામિ દુક્કડ. ૨૦૩૫ અક્ષયતૃતીયા પાલીતાણા આગદ્ધારક ચરણ રેણુ કંચન સાગર * માર્ગ મેગેઝીનના વર્ષ ૩૧ના અંક-૪ કલંકારી નામના અંકમાં આ છપાયેલે છે. XV Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ લેખકીય તીર્થાધિરાજમ’ડન શ્રીઆદિનાથાય નમે। નમ: અત્રે પ્રથમ આવૃત્તિનું ઉત્થાન આપ્યુ છે એટલે તે સિવાયની કેટલીક વાતા કહેવાની રહે છે. પ્રથમ આવૃત્તિ ખૂબ લેાકપ્રિય થતાં વાંચકની માંગ વધી એટલે બીજી આવૃત્તિ પ્રગટ કરવી પડી છે. પ્રથમ આવૃત્તિમાં અંગ્રેજી પણ પ્રગટ કરવાની ભાવના દર્શાવી હતી, તેથી ગુજરાતી બીજી આવૃત્તિની સાથે અંગ્રેજી આવૃત્તિ પ્રગટ થાય છે. અંગ્રેજી આવૃત્તિ આગમાદ્ધારક ગ્રંથમાળાના ૫૯ મા ગ્રંથાંક તરીકે અને ગુજરાતી બીજી આવૃત્તિ ૬૦ મા ગ્રંથાક તરીકે છે. અંગ્રેજી અંગેની વાતા અંગ્રેજીમાં આપી છે. પુનાવાળા શ્રીમાન્ દેવીચંદ્ર એન. રાઠોડ બેરીસ્ટર-એટ-લેા એ પ્રથમ આવૃત્તિમાં નહિ આવેલા ઘણા ફોટાએ પાતાની ભક્તિથી મોકલ્યા છે, તેમાંના અમુક ફોટાએ અત્રે લીધા છે. પ્રથમવારજ કપડવંજમાં થયેલ ૪૫ આગમસ્તભના ફોટા પણ આમાં લીધા છે. એ પણ એક આનંદની વાત છે કે મદ્રાસથી મહાવીર કલ્યાણ જૈન સ ંઘે તી દર્શન નામનું પુસ્તક બે ભાગમાં બહાર પાડયું છે. તેની અંદર ભારતના તીર્યાં અને પ્રભુના ફોટાએ લેવાની સાથે તીર્થાંની માહીતી આપવાના ઉદ્યમ કર્યાં છે, એટલે તી યાત્રા કરનારને પુસ્તક ઘણું જ ઉપયેગી છે. જેવા તેમના પ્રયત્ન છે તેવાજ તે સમાજને ઉપયોગી છે. તેની અંદર લીધેલા આદીશ્વર ભગવાનના ફેટા અમારા જેવા જ છે. પ્રથમ આવૃત્તિમાં શીલાલેખા ગુજરાતી લિપિમાં લીધા હતા. આ બીજી આવૃત્તિમાં રતિલાલ દીપચંદ દેસાઇ અને રા. રા. હરિપ્રસાદ શાસ્ત્રી આદિની ભલામણથી તે શીલાલેખા બાળાધ લિપિમાં, સંસ્કૃત ભાષાને અવલખીને લેવાનું નક્કી કરી, તે રીતે લીધા. તેની નોંધ વિગેરે પણુ સંસ્કૃત ભાષામાં લીધી છે. પ્રથમ આવૃત્તિમાં જે શીલાલેખો માટે મે આંગળી ચીધી હતી તે લગભગ ૮૬ શીલાલેખા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ લક્ષ્મીચંદ ભેજક દ્વારા લેવડાવી આપ્યા, તેને આમાં સામેલ કર્યાં છે. પ્રથમ આવૃત્તિ કરતાં આ બીજી આવૃત્તિમાં જ્યાં જ્યાં સુધારા-વધારા કરવાના દેખાયા ત્યાં ત્યાં કર્યા છે. આ પુસ્તકનું નામ ડૉ. ચીનુભાઇ નાયકની સલાહ અનુસાર શ્રીશત્રુજય ગિરિરાજ દર્શને શિલ્પ-સ્થાપત્યકળામાં શ્રીશત્રુ ય રાખ્યું છે. અને Jain Educationa International XVI For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ લેખકીય પ્રથમ આવૃત્તિના ઉત્થાનમાં અનેક વાતેા નિવેદન કરેલી હાવાથી આ આવૃત્તિમાં તેનુ પુનરુત્થાન કર્યુ નથી. એકવાત ખાસ લખવી છે કે પ્રથમ આવૃત્તિમાં સાધ્વીશ્રીપદ્મલતાશ્રીના શિષ્યા સાધ્વીશ્રીવીરભદ્રાશ્રીએ સહાયકો વગેરેના સારે। સહકાર આપ્યા હતા અને આ બીજી આવૃત્તિમાં પણ સારા એવા સહકાર આપ્યા છે. આ પુસ્તકમાં આર્થિક સહાયક, વળી પુરાવચનના લેખક ડો. રસેશ જમીનદાર રીડરનું અને ઈન્ચાર્જ સાહિત્ય સંસ્કૃતિ વિભાગ ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક તેમ જ ઉભય પ્રીન્ટરેાનુ ઋણુ માનીએ તે ખોટું નથી આ પુસ્તકના પ્રકાશન પૂર્વે શુશ્રાવક પરભુદાસ ધરમસી મહેતાએ રા.રા. હરીપ્રસાદ શાસ્ત્રી, રા.રા. પ્રવીણચંદ્ર પરીખ, રા.રા. ચીનુભાઈ નાયક, રા.રા. રસેશચદ્ર જમીનદારનેા સંપર્ક કરાબ્યા હતા જેથી તેએશ્રીએ અનેક રીતે આ પુસ્તકમાં-ગ્રંથમાં દન આપ્યું છે. શ્રીમાન્ પ્રવીણચંદ્ર પરીખે આખા ગ્રંથની પ્રથમ આવૃત્તિ વાંચી આપી હતી. આ સર્વેશ્રીએ જે જે પ્રકારે સહકાર આપ્યા છે તે બધાના હું ઋણી છું. મા આ આવૃત્તિમાં સ્મૃતિદેષથી, મતિમ દતાથી યા પ્રેસદોષથી ભૂલ રહેવા પામી હોય તે સુધારવા અભ્ય ના. જિજ્ઞાસુ વાંચકવર્ગ આ ગ્રંથના સદુપયોગ કરી શ્રીશત્રુંજય ગિરિરાજની યાત્રા કરી શ્રેય સાથે એવી મંગલ ભાવના. અલ્પબુદ્ધિના પ્રતાપે ભૂલ સાહજિક છે તેા ભૂલની ક્ષમા યાચના. મગદિન શ્રીઆદિનાથ પ્રભુ પૂર્વીનવ્વાણુ વાર સમવસર્યા તે દિન ફાગણ સુદ ૮, સ. ૨૦૩૮ Jain Educationa International XVII લિ. શ્રીઆગમાદ્ધારક ઉપસ’પદ્મા પ્રાપ્ત શિશુ આ. કંચનસાગર For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજદશન અને શિલ્પ-સ્થાપત્યકળામાં શ્રી શત્રુંજય લઘુવિષયાનુક્રમ ૧-૨ ૩-૧૧ કરકમલમાં પ્રકાશકીય પુરોવચન પ્રથમ આવૃતિ ઉત્થાન લેખકીય લઘુવિષયાનુક્રમ બૃહદ વિષયાનુક્રમ ગિરિરાજને, દાદાન, શત્રુંજયના પટને વગેરે તેમ જ આગમસ્તંભને અને મુનિરાજોના ફોટાઓ ૧૨-૧૫ ૧૬-૧૭ ૧૮ ૧૯-૨૩ ૧-૧પ ૧-૨ પ્ર. ૧૧ છકરીને સાત યાત્રા ૧૯૩ પ્ર. ૧૨ શ્રીસિદ્ધાચલના સાત છઠ્ઠ ને બે અટ્ટમ ૧૯૪ પ્ર. ૧૩ શ્રીગિરિરાજના મોટાં પર્વો ૧૯૫-૧૯૭ પ્ર. ૧૪ શ્રીગિરિરાજ ઉપર મોક્ષે ગયેલાનાં ઉપલબ્ધ કેટલાંક નામો ૧૯૮ પ્ર. ૧૫ ચાતુર્માસ ૧૯૯ પ્ર. ૧૬ પટ જુહારવાની પ્રથા ૨૦૦-૨૦૧ પ્ર. ૧૭ સં. ૧૮૪૪માં શ્રી શંત્રુજય ઉપર દહેરા ને પ્રતિમાજીઓ ૨૦૧-૨૦૫ પ્ર. ૧૮ પુરાવા ૨૦૬-૨૦૮ પ્ર. ૧૯ જાણવા જેવું નવું જુનું ૨૦૯-૨૧૨ પ્ર. ૨૦ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને વહીવટ ૨૧૩–૨૧૬ પ્ર. ૨૧ સ્થાપત્ય અને અદ્ભુત કળા ૨૧૬-૨૨૧ પ્ર. ૨૨ શ્રીસિદ્ધગિરિસ્તવ ૨૨૨-૨૨૪ ભાગ-૨ શ્રીગિરિરાજના ૧૩૪ ફોટા ૧-૧૩૬ ભાગ-૩ ફટાઓને પરિચય ૧-૨૦ કાંઈક કહેવા જેવું ૨૧-૨૬ શ્રીગિરિરાજ અંગે મળતું સાહિત્ય ર–૨૮ भाग - ४ श्रीशत्रुजयगिरिराजगता लेखाः ૧-૧૧૧ ११२-११३ पूर्ति: २ ૧૧૪ પૂર્તિ રે ११५-११६ ભાગ-૧ શ્રી શત્રુંજય ગિરિરાજદર્શન પ્ર. ૧ શ્રી શત્રુંજયલઘુકલ્પ ૩–૭ પ્ર. ૨ શ્રી શત્રુંજય ગિરિરાજ માહામ્ય ૮-૨૯ રાયણવૃક્ષને મહિમા પ્ર. ૩ સૂર્યાવર્ત, સૂર્યકુંડ મહિમા ૩૦–૫૪ નાની નાની કથાઓ ૫૪-૫૭ પ્ર. ૪ શ્રી શત્રુંજયતીર્થના ઉદ્ધાર ૫૮-૯૭ પ્ર. ૫ શ્રીતીધિરાજ ગિરિરાજની યાત્રા ૯૮-૧૪૮ પ્ર. ૬ શ્રીગિરિરાજની નવ્વાણું યાત્રા ૧૪૯-૧૫૦ પ્ર. ૭ શ્રી શત્રુંજય ગિરિરાજના ૨૧ ખમાસમણ ૧૫૧–૧૬૧ પ્ર. ૮ ગિરિરાજના ૧૦૮ ખમાસમણ ૧૬૨-૧૮૬ પ્ર. ૯ શ્રીગિરિરાજની પાયગાઓ ૧૮૭–૧૮૮ પ્ર. ૧૦ શ્રીગિરિરાજ ત્રણ પ્રદક્ષિણાઓ ૧૮૯–૧૯૨ ૧૯ XVIII Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩-૧૧ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અને શિલ્પ-સ્થાપત્યકળામાં શ્રી શત્રુંજય બૃહવિષયાનુક્રમ વિષય પાનાં વિષય પાનાં પ્રકાશકીય ૧-૨ ચરણ પાદુકા પૂજા પુરવચન માળા વગેરેનું ફળ ઉત્થાન ૧૨-૧૫ સિદ્ધગિરિરાજ પર સાધુની પૂજનિકતા લેખકીય ૧૬-૧૭ ગિરિરાજ પર શું ન કરવું લધુવિષયાનુક્રમ સંઘયાત્રાનું ફળ બૃહવિષયાનુકમ ૧૯-૨૩ રાયણવૃક્ષનો મહિમા ગિરિરાજને, દાદાને, શત્રુંજયને ગિરિરાજના મહિમા પરશુકરાજ કથા ર૦-ર૭ પટ વગેરેનો, આગમસ્તંભને અને આમ્રવૃક્ષ પર શુક મુનિરાજના ફેટાઓ ૧-૧૫ કૌમુદી મહોત્સવ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન કમલમાલાને બીજો પુત્ર પ્રકરણ ૧ તીર્થરક્ષણ માટે શુકરાજ શ્રી શત્રુંજય લધુક૫ (સભાષાંતર) ૩-૭ માતાને સંદેશ શૂર અને હંસનું યુદ્ધ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ માહામ્ય ૯-ર૦ જંગલમાં યોગિની ચંદ્રાંક ભૂમિકા થશમતી કેણ? શત્રુંજય અને જેમ્સ બર્ગેન્સ મૃગધ્વજ રાજની દીક્ષાની ભાવના પ્રકરણો ૧૦ મૃગધ્વજ રાજા ક્વલી તેને જણાવનાર પ્રકરણે આ પ્રમાણે ચંદ્રશેખર શુકરાજ રૂપે શ્રી શત્રુંજય ગિરિરાજ રાજ્ય પર ચંદ્રશેખર શ્રી શત્રુંજય ઉપર સમવસરણે મૃગધ્વજ કેવલી પાસે શકરાજ કંડુરાજાની કથા ૧૨-૧૪ શકરાજને બતાવેલી આરાધના ઈન્દ્રના પ્રશ્નો, પ્રભુની દેશના ૧૪-૧૫ તીર્થ દર્શનમાં ફળની વૃદ્ધિ શુકરાજે કરેલી ગિરિરાજની આરાધના શત્રે જય નામ ગિરિરાજનું પ્રમાણ એકવીશ પ્રધાન શીખરો શ્રીગિરિરાજના મહિમા પર ઉપમેય અને ઉપમા ચંદ્રશેખરની કથા ગિરિરાજ પર મોક્ષ ચંદ્રશેખરને પશ્ચાતાપ હિંસક પ્રાણીને પણ ઉદ્ધાર ગિરિસ્પર્શના મહિમા પ્રકરણ ૩ પૂજનનું ફળ સૂર્યાવર્ત-સૂર્યકુંડને મહિમા ૩-૫૪ પુંડરિક ગિરિ યાત્રાનું ફળ મહીપાળ રાજાનું દષ્ટાન્ત ૧૭ XIX Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ કરે છ * ) * 9 ઇ. પપ પ૧ પ૭ વિષય જીવદયા પર બગ કથા તે સંબંધિ કથા કાશીના મહાબાહુ રાજાને કેવલીએ વર્ણવેલ ગિરિરાજને મહિમા મહીપાલને પૂર્વભવ સૂર્યાવર્ત કુંડ માહા” સુર્યકુંડ માહાસ્ય ઉપર શ્રીચંદ્રરાજ કથા લગ્ન માટે ચંદ્રરાજાને લઈ જ પ્રેમલાલચ્છી સાથે લગ્ન ચંદ્રરાજા કુકડો પ્રેમલાલચ્છીની દશા પ્રેમલાલચ્છીને પ્રશ્ન અને જવાબ રાજદરબારમાં આભાપુરીમાં શું થયું ? નટનું આવવું લીલાધરનું પ્રયાણ વિમલાપુરીમાં નટ પ્રેમલાને કુકડો કુકડો કયાંથી ? પ્રેમલાને કુકડાનું મીલન બે દિવસમાં મળશે પુંડરીકગિરિની યાત્રા સૂર્યકુંડ બન્નેને ફળ્યું ચંદ્રરાજા અને પ્રેમલાલચ્છી ચંદ્રરાજાને કુકડો કર્યો ચંદ્રરાજાનો પ્રભાવ ગુણાવલીને જાણ વીરમતી વેર લેવા તૈયાર થઈ ગુણાવલીને પત્ર પિટને કાગળ આભાપુરી જવાને વિચાર લીલાધરનું આવવું રાત્રે ચમકાર પિતનપૂરથી પ્રયાણ પાનાં વિષય ચંદ્રરાજા અને ગુણાવલી નટને બદલે બધાના પૂર્વભવો બન્નેનાં લગ્ન ચંદ્રરાજાને વૈરાગ્ય દીક્ષા મહોત્સવ શ્રીગિરિરાજના માહાસ્યપર નાની ૪-૫૪ નાની કથાઓ ૫૪-૫૭ ૧ સુશર્મા બ્રાહ્મણ કથા ૫૪ ૨ મોર ૩ સિંહ ૪ હંસ પ ગિરિરાજના પ્રભાવે વિદ્યાસિદ્ધ પ્રકરણ ૪ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારે પ૮-૭૭ ચોથા આરામાં થયેલા ઉદ્ધાર પાંચમાં આરામાં થયેલા ઉદ્ધાર અને થનારા ઉદ્ધારે ૫૮ ઉદ્ધારનું વર્ણન ઉદ્ધાર ૧ ભરત મહારાજને , ૨ દંડવીર્ય રાજાને , ૩ ઈશાન ઇન્દ્રને ૪ મહેન્દ્ર ઈન્દ્રને ૫ બ્રહ્મદ્રને ' ૬ અમરેન્દ્રને , ૭ સગરચક્રવતીને ૮ વ્યંતરેન્દ્રનો » ૯ ચંદ્રયશા રાજાને ૧૦ ચક્રધર રાજાને , ૧૧ શ્રીરામચંદ્રજીને , ૧૨ પાંડવોને પાંચમા આરામાં થયેલા ચાર ઉદ્વારે ૬૮ (૧) ઉદ્ધાર ૧૩-જાવડશાને વર્તમાન કપર્દિ યક્ષની ઉત્પત્તિ xx Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પાનાં પાનાં ७४ ૭૭ ૧૦૯ ૧૦૯ વિષય (૨) ઉદ્ધાર ૧૪–બાહુડમંત્રીને ઉભાવનાનું તાત્કાલિક કુળ (૩) ઉદ્ધાર ૧૫-સમરાશાનો (૪) ઉદ્ધાર ૧૬-કરમાશાને શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ ઉપરને લેખ શ્રીપુંડરીકસ્વામીજીની મૂર્તિ ઉપરને લેખ છેલે ઉદ્ધાર-૧૭મ ઉદ્ધાર ૭૯ ૧૦૯ ૮૭. વિષય ૩ અતિમુકતમુનિ ૪ નારદમુનિ ૧-૨ રામભરત ૩ થાવસ્થા પુત્ર ૪ શપરિપ્રાજક ૫ શૈલકાચાર્ય સુકેશલ મુનિ નમિ વિનમિ હનુમાન ધારા કિલ્લે બંધી ૧૦૦ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૨ પ્રકરણ ૫ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ૯૮–૧૪૮ શ્રી આદીશ્વર દાદાની યાત્રા ૯૮ ૧૧૩-૧૨૨ ૧૧૩ ૧૧૪ ૧૧૪ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૦૦ તબકકે બીજે રામપોળ સગાળપોળ વાઘણપોળ વ્યાધ પોલી બીજી રૌત્યવંદન સ્તવન થાય ભુલવણી યાને ચેરીવાળું મંદિર કુમાર વિહાર સૂર્ય કુડ-સૂરજકુંડ ટાંકાં અને કુંડ શ્રીધનેશ્વરસૂરિજી પિળીઓ અને લિંબડે વીર વિક્રમશી હાથી પોળ તબકકે પહેલો ૯૮-૧૧૨ ગિરિરાજ દાદા શ્રી આદીશ્વર ૯૯ પૂર્વ નવાણુંવાર યાત્રા કરવા કઈ રીતે અવાય છરી પાળતી યાત્રા યાત્રાને માર્ગ ૧૦૧ પૂર્વ કાળની અને વર્તમાનકાળની તળેટીઓ ૧૦૧ બીજી પણ જુની તળેટી ૧૦૧ યાત્રાની વર્તમાન રીત ૧૦૧ વિજયતલાટી ૧૦૨ કયાણવિમલની દેરી ૧૦૨ શ્રીકેશરીયાજી મંદિર ૧૦૩ સતીવાવ શ્રીવર્ધમાન જૈનાગમ મંદિર જય તલાટી પ્રથમ રમૈત્યવંદન સ્તવન થાય પહેલે કુંડ ૧૦૬ હિંગળાજને હડ ૧૦૬ હિંગળાજ માતા ૧૦૭ છાલા કુડ ૧૦૮ ૧-૨ લવિડ ને વારિખિલ્લ ૧૦૮ વિદ્યાધરમનિ સાથે ગિરિરાજ પર ૧૦૮ ૧૨૦ ૧૨૨ છ ૦ ૧૨૩-૧૩૪ ૦ ૦ ૧૨૩ ૦ * તબકકે ત્રીજો ત્રણ શિલાલેખ દાદાના દર્શન ત્રીજી રમૈત્યવંદન સ્તવન થાય નવ ખમાસમણ પહેલી પ્રદક્ષિણા સહુન્નકુટ રચના ગણધર પગલાં તીર્થ કરો અને ગણધરો ૧૨૪ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૬ ૧૨૭ ૧૨૭ XXI Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મેરુ. ( | ૧૩૩ ૧૩૪ વિષય પાનાં વિષય પાનાં અમકા દેવી સુરત વગેરે વીશાનીમાનું દેરાસર ૧૪૪ બીજી પ્રદક્ષિણા ૧૨૮ માણેકબાઈની દેરી ૧૪૪ નવા શ્રીઅદીશ્વરનું મંદિર ૧૨૮ અદ્ભુત શ્રી આદિનાથ ૧૪૪ ૧૨૯ બાલાવસહી ૧૪૪ ત્રીજી પ્રદક્ષિણા ૧૩૦ મેતીશાહ શેઠની ટૂંક ૧૪૫ ચોથું ત્યવંદન સ્તવન થાય ૧૩૧ મંદિરની રચના ૧૪૬ ભરત બહુબલી ૧૩૨ ઘેટીની બારી ૧૪૭ નમિ વિનમિ ૧૩૨ નેવે ટૂંકમાં જિનમંદિરો વગેરેને કઠો ૧૪૭ સમરાશા અને તેમનાં સુપત્ની ૧૩૩ શ્રી શત્રુંજય તીર્થની નવટૂંકને નવાંગી કેડે ૧૪૮ નવી ટૂંક ૧૩૩ કિલ્લેબંધી ૧૪૮ નવી ટૂંક રચના ગંધારીયા ચૌમુખજી ૧૩૪ પ્રકરણ ૬ પુંડરીક સ્વામીનું મંદિર ૧૩૪ ગિરિરાજની નવ્વાણું યાત્રા ૧૪૯-૧૫૦ શ્રી પુંડરીકગિરિ ૧૩૪ પ્રકરણ ૭ પાંચમું ચૈત્યવંદન સ્તવન થાય શ્રી શત્રુંજય ગિરિરાજના ૨૧ ખમાસમણે અર્થ સાથે ૧૫૧–૧૬૧ તબકકો થે ૧૩૫–૧૪૮ દ્રવિડ વારિખિલ્લનું મોક્ષે જવું ૧૫૩ નવટૂંક કાર્તિક પૂર્ણિમાને મહિમા ૧૫૩ અંગારશા પીર ૧૩૬ નવટૂંકનો દરવાજો પ્રકરણ ૮ સંપ્રતિ મહારાજનું દેરાસર ૧૩૭ ગિરિરાજના ૧૦૮ ખમાસમણે, સવાસમ યાને ખરતરવસહી ૧૩૭ ભાવાર્થ સાથે ૧૬-૧૮૬ ચૌમુખજીની ટૂંક ૧૩૭ શ્રી શત્રુંજય ગિરિરાજના ૧૦૮ નામનું વર્ણન ૧૬૨ સવાસમજીને ટુંકો ઈતિહાસ ૧૩૮ ૧૦૮ યાત્રા કેમ ? ૧૬૩ બારીમાંથી બહાર ૧૪૦ પાંડવો ૧૪૦ પ્રકરણ ૯ સહસ્ત્રકુટ ગિરિરાજની પાયગાઓ ૧૮૭–૧૮૮ ૧૭૦ જિન ૧૪૧ છીપાવસહી ૧૪૧ પ્રકરણ ૧૦ શ્રી અજિત-શાંતિનાથની દેરી ૧૪૧ ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણાઓ ૧૮૯-૧૯૨ સાકરવસહી ૧૪૨ પ્રકરણ ૧૧ શ્રીનંદીશ્વર દ્વીપ યાને ઉજમબાઈની ટૂંક ૧૪૨ ૬ કરીને સાત યાત્રા હેમાવસહી મેદીની ટૂંક ઉફે પ્રેમાવસહી ૧૪૩ પ્રકરણ ૧૨ સુરતવાળાનાં દેરાસર ૧૪૩ સિદ્ધાચલના સાત છે અને બે અમ ૧૯૪ XXII ૧૩૫ ૧૩૬ ૧૪૦ ૧૯૩ ૧૪૨ Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ વિષય પાનાં ૨૦૯-૧૨ પ્રકરણ ૧૯ જાણવા જેવું નવું જુનું પ્રકરણ ૨૦ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો વહીવટ ૨૧૨-૧૩ ૨૧૪ વિષય પાનાં પ્રકરણ ૧૩ ગિરિરાજનાં મોટાં પર્વો ૧૫-૧૯૭ પ્રકરણ ૧૪ ગિરિરાજ ઉપર મોક્ષ ગયેલાનાં ઉપલબ્ધ કેટલાંક નામો ૧૯૮ પ્રકરણ ૧૫ ચાતુર્માસ પ્રકરણ ૧૬ પટજુહારવાની પ્રથા ૨૦૦-૨૦૧ પ્રકરણ ૧૭. સં. ૧૮૪૪માં શ્રી શત્રુંજય ઉપર દહેરાં અને પ્રતિમાઓ ર૦૧-૨૦૫ પ્રકરણ ૧૮ પુરાવા ૨૦૬-૨૦૮ અતકૃદશા (મૂળ સૂત્ર) ૨૦૬ [, (આઠમા અંગ)નું ભાષાંતર ૨૦૭ જ્ઞાતાધર્મકથા (છઠ્ઠા અંગ)નું ભાષાંતર ૨૦૭–૨૦૮ પાટણ અને ધોળકાના સંધને વહીવટ ૨૧૩ ફરી પાછો પાટણ સંધને તથા ત્રણ શહેરનો વહીવટ અમદાવાદ શ્રીસંઘનો વહીવટ પેઢીની પ્રાચીનતા ૨૧૪ અમદાવાદ શ્રીસંઘની કામગીરી ૨૧૫ પેઢીનું બંધારણ ૨૧૬ શ્રીસમેતશિખરજી ૨૧૬-૨૦૧૭ પ્રકરણ ૨૧ સ્થાપત્યકળાની ઝાંખી ૨૧૮-૨૨૧ પ્રકરણ ૨૨ શ્રસિદ્ધગિરિરાજસ્તવ:ભાષાંતર રરર-રર૪ - ક મા – ૪ ત્રિાવા: ૧૮૬, ૧-૧૧૧ ભાગ-૨ શ્રી શત્રજ્ય ગિરિરાજના ૧૩૪ ફેટાએ ભાગ-૩ ૧૩૪ ફેટાઓનો પરિચય ૧-૨૦ કાંઈક કહેવા જેવું ૨૧-૨૬ શ્રીગિરિરાજ અંગેનું સાહિત્ય ર૭-ર૮ પૂર્તાિ: ૧ ११२-११३ ۹۱۷ પૂર્તિ: ૨ પૂર્તિ રે ૧૧-૧૧૬ XXIII Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ અમુક મહત્વનાં સ્થળ ૧ ભૈરવ – વાઘણ પોળના દરવાજા બહાર ડાબી બાજુ ૨ કપડજક્ષ – વાઘણપોળમાં પેસતાં જમણી બાજુ ૩ વાઘેશ્વર – વાઘણ પોળમાં ડાબી બાજુએ ૪ ચક્રેશ્વરીદેવી – હાથી પિળમાં ફુલવાળાના ચોકમાં XXIV Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસમાં ગિરિરાજ પર ન જ ચઢાય (સાગરસમાધ્યાન પ્ર. ૧૦૪૪) પ્ર. ભગવાન શ્રીઅજીતનાથજી અને શ્રીશાંતિનાથજીએ કર્યાં. ત્યારે સાધુ-સાધ્વીએ ગિરિરાજ ઉપર જતા ચામાસામાં તે વખતે સાધુ-સાધ્વીએનું ચઢવુ ઉતરવું કાલમાં કેમ યાત્રાને ચેામાસામાં નિષેધ કરાય છે ? उ. इतश्च स्वामी वर्षासमयं समागतं विज्ञाय तत्रैव शृंगे सपरिच्छदश्चतुर्मासीं तस्थौ । तत्र स्वामिनो निवासर्थं देवाः प्रोत्तुंगं मंडपं चक्रुः । साधवस्तु तपोध्यानपरायणाः केचित् कन्दरासु केऽपि सर्पविलस्याग्रे केचिज्जीर्ण प्रपादेवकुलादिषु यथालब्धस्थानेषु तस्थुः । Jain Educationa International સિદ્ધાચલજી ઉપર ચામાસાં આવતા કે નહિ ? અને જો થતુ હાય તેા વમાન શ્રીશત્રુ’જયમાહાત્મ્યમાં શ્રીઅજિતનાથ ભગવાન્ અને તેમના સાધુએના ચેામાસા માટે જણાવેલ સ્પષ્ટ પાઠ કે ભગવાન્ અને સાધુએની એકત્ર સ્થિતિ જણાવે છે તે દેખનાર અને માનનાર તે ચેામાસામાં યાત્રા કરવા માટે ગિરિરાજ ઉપર સાધુઓનું ચઢવું ઉતરવું માને જ નહિ. વળી “તતો વીજાને તેડયંત્ર વિત્તિસ્મા” શ્રીશાન્તિનાથજી મહારાજે પણ મુખ્ય શૃંગમાં નહિ પણ મરૂદેવાશ્રૃંગમાં ચામાસુ કરેલ છે, તેમાં પણ ચેામાસામાં ગિરિરાજ ઉપર ચઢવા ઉતરવાનું નથી, એટલે તે આલંબન પણ લેવાય તેમ નથી છતાં જેએ શાસ્ત્ર અને આચાર બંનેની દરકાર ન કરતાં મનસ્વીપણે એલે, છાપે અને વતે તેએની ગતિ અને સ્થિતિ જ્ઞાનીમહારાજ જ જાણે: XXV For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ M RACES F KUITUMIN R PER કીત પ્રેમાનિય RECENBENEFs and line cage utricl Jain Educationa International DEPLORED 1730 You H S For Personal and Private Use Only Cinder 11 A ૨. શેઠ શાંતિદાસનો રાવત ૧૯૯૮ ના પચતીથી નો કપડાના પટમાંના શત્રુ ય ગિરિરાજનો પટ 2. A pata of Shatrunjay From the Punchtirthi Cloth Pata Prepared by Sheth Santidas of Sumvat 1698. 11 Page #37 -------------------------------------------------------------------------- ________________ ॥ स्वस्तिश्रीविक्रम सार धिराजयादसाद श्रीकर प्रतिबोधक हीरविजयसूरियहोदय गिरिदिनकर याद मंदाजी दिनहारक श्रीविजय नगला कन ॥६राज सागर रिवर नवरा बहार श्रीवृद्धिसागरसरि पानकवाचनादिपरिकर दान दिगदहि‍ वाद वास्तवाला ते श्री विनाम ि सोदादिधर्मकर्मनार्वाना माता तदान नर ना मनुष्य कायमच पवस्वतयंव महाविदेदातीता समान २० दिहरमा साश्वताजीला साम्वतजीनतीघ विश्वततीहिः श्रानौत्रुजटा तारादनुमुनि सुवनश्रीजीरान लायाचना श्री नवयं मायनाथदेवला मनगर कलिमला करदोटक बार सल सा प्रतमत सुरादि समा Jain Educationa International करिना भावक ૩. શેઠ શાંતિદાસનેા ૧૬૯૮ના કપડાના પચતીથી પટ બનાવનારને અહેવાલ 3. A report of Panchtirthi Pata of Cloth Prepared by Sheth Santidas of Samvat 1698. For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ / li | | | | ૪. સો વર્ષ પહેલાંની ગિરિરાજની જયતળેટી. 4. The Jay (Taleti) of Shatrunjay before hundred years, Jain Educationa Interational For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૫. સંવત ૨૦૩૫માં સુધારેલી દેરીઓ સહિતની જય તળેટીનું દશ્ય. 5. Aview of Reconstructed group of temples in Samvat 2035 under the Jay taleti of the Shantrujayg Jain Educationa Interational For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૬. સંપાદક ઉપાસ્ય શ્રીશામળાપાર્શ્વનાથ 6. An image of Shyamla Parshwanath Worshipped by the Collector (Author) Jain Educationa Interational For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ગિરિરાજ શત્રુંજય ઉપરના મંદિશેનો ભૂમિનો પાલીતાણા કુંડવી E . ૭. ગિરિરાજ ઉપરનાં મંદિરો અને તેને ફરતો કોટ. 7. A view of Giriraj temples and its rampart. For Personal and Private Use Only સીમ કુંડ પ્રમાણ 19rm? 9 19_19° °ટ મી અમૂ· ત્રિવેદી સ્થપતિ પાણીનાણા તા. ૨૧ ૮૧૯૭૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૮. ધ્યાનર્થસ્વર્ગ ગત આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મ. 8. Acharya Shree Anandsagar Surishvarji giving blessings. Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨. પૂતિ-ડેટાએને પરિચય ટાઈટલ પેજ-ગિરિરાજ ઉપર મંદિરની મનોહર રચના દેખાડતી, તેમજ ગિરિરાજ કે મનહર દેખાય છે, તેવું સે વર્ષ પૂર્વેનું ધ્ય. (પં. કપુરચંદા વારૈયાના સૌજન્યથી) શ્રેષ્ઠિ કરમાશાહે સં. ૧૫૮૭માં કરેલા જિર્ણોદ્ધાર વખતના પ્રતિષ્ઠિત, લાખેની આંગી સહિતના શ્રી આદીશ્વર દાદા, (આ આંગી અક્ષયતૃતીયાની છે.) શાંતિદાસ શેઠે ૧૯૯૮ માં પંચતીર્થોને પટ કપડા પર બનાવેલ અને તે બે બનાવેલા. તેમાંનો એક હાજા પટેલની પોળમાં છે. અને એક શેઠ. આ. ક. ની પેઢી પાસે છે. તેમાંથી વચ્ચે જે શ્રી શત્રુંજય ગિરિરાજને પટ્ટ હતું તે અત્રે આપે છે. (શે. આ. ક. ના સૌજન્યથી) ૩. શેઠ શાંતિદાસના પંચતીર્થ કપડાને પટ્ટપર જે કરાવનારની પશસ્તિ લખી છે તેનો બ્લેક આમાં છાપે છે. માર્ગને નવા અંકમાં હાજા પટેલની પોળના પટ્ટની વિસ્તારથી પશસ્તિ આપી છે. પણ જે શે. આ. ક. પાસે પટ્ટ છે તેમાં જે પસસ્તિ છે તેમાંની અત્રે આપી છે. તે એ પણ પૂર્વાવાર કરે છે કે શાંતિદાસ શેઠની પહેલાં પણ પટ્ટ જુહારવાની પ્રથા હતી ને પટ્ટો કરવાની પ્રથા હતી તે સાબીત કરે છે. (શે. આ. કે. ના સૌજન્યથી) ૪. સે વર્ષ પૂર્વે શ્રીયંતલાટી કેવી સુરમ્ય દેખાતી હતી તે, તથા ધનવસહીને દેખાવ આમાં દેખાય છે, (પં. કપુરચંદ વારૈયાના સૌજન્યથી) ૫. સં. ૨૦૩૫ માં શે. આ. ક. ની પેઢીએ આ જયતલાટીના ઓટલા ઉપર જે દેરીઓ જીર્ણ થઈ હતી તેને સુધરાવીને નવિ સુંદર બનાવી તે દેખાવવાળી તલાટી ૬. સંપાદકશ્રીએ પ્રતિષ્ઠિત મનહર સહસ્ત્રફણ શ્રી પાર્શ્વનાથ ભગવાનમાંથી ધ્યાન માટે તૈયાર કરાવેલ શ્રીશામળા પાર્શ્વનાથજી શ્રી શત્રુંજય ગિરિરાજ પર જે મંદિરે આખા નગર રચના જેટલાં છે, તે મંદિરના તલ તથા તે બધા મંદિરોને આવરી લેતે કેટો જે છે, તેને જણાવનાર આ ફેટો છે, આ આખીએ કેટ સુધિની માલીકી છે. આ. ક. ની છે. (શે. આ. કે. ના સૌજન્યથી) ૮. ધ્યાનસ્થસ્વત, આગમવાચનાદાતા, આગમમંદિરના સંસ્થાપક. અમારા પરમ પૂજ્ય ગુરુ દેવ આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ. (આશીર્વાદદેતા) Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૯ શ્રીજૈન આગમ સ્તંભ, કપડવણજ (ગુજરાત) : 9 Shree Jain Aagam Stambh, Kapadwanj (Gujarat) 1980 ખેડા જીલ્લામાં કપડવણજમાં વિ. સ. ૨૦૩૬માં પીઠિકા, ત્રણ ગઢ અને છત્રી સહિત ૪૫ ફુટ ઉંચા બનાવેલ શ્રી જૈન પીસ્તાળીસ આગમસ્તભ. તેમાં શરૂઆતમાં પીઠિકા પછી ચારચાર ઝરૂખાવાળા ત્રણ ગઢ અને ઉપર છત્રી છે. છત્રીમાં ચાર શાશ્વતા ભગવાન, ૧૧ ઝરૂખામાં ૧૧ ગણધરા, ૧૨મા ઝરૂખામાં ધ્યાનસ્થ સ્વર્ગત પૂ.આ.મ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી અને પીઠિકામાં પીસ્તાળીસ આગમના નામેા અને પ્રશસ્તિ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધ્યાનસ્થસ્વગત આગામધારક આચાર્ય દેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ 10 Dhyanstha Swargata Shree Agamoddharak Maharaj Acharyadev Shree Anandsagarsurishwarji પ.પૂ. આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને જન્મ ગુજરાતના ધાર્મિક શહેર કપડવણજમાં ઈ. સ. ૧૮૭૫ માં થયો હતો. બાલ્યાવસ્થાથીજ તેઓશ્રી દુન્યવી ચીજ તરફ અનાસક્ત હતા. ગુરૂદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે તેમણે સૌરાષ્ટ્રના લીબડી ગામે દીક્ષા અંગીકાર કરેલ. ખૂબજ ટૂંકા સમયમાં તેઓશ્રીએ જાતે જ જૈન આગમનું અથાગ જ્ઞાન મેળવ્યું હતું. હસ્તલિખિત ૪૫ જૈન આગમ પર તેમણે સંશોધન કાર્ય કર્યું અને સરળ અને સુંદર રીતે સમજી શકાય તેવી રીતે આગમોનો પરિચય આપે. આથીજ જૈન સમાજે તેઓશ્રીને “ આગમ દ્વારક” તરીકે બીરદાવ્યા. પાલીતાણા અને સુરતમાં આવેલ આગમ મંદિરો તેઓશ્રીની પ્રેરણા, માર્ગદર્શન અને પ્રયત્નથીજ બંધાયેલ છે. તેઓશ્રીને પિતાના અંત સમયની જાણ થતાં, મહાસમાધિપૂર્વક તા. ૭-૫-૧૯૫૦ ના દિવસે સુરત શહેરમાં ૭૫ વર્ષની ઉંમરે નશ્વરદેહ છોડી કાળધર્મ પામ્યા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સ્વર્ગત ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમાણિજ્યસાગરસુરીશ્વરજી મહારાજ 11 Swargata Gachhadhipati Pujya Acharyadev Shree Manikyasagarsurishwarji Maharaj પ. પુ. આચાર્યદેવ શ્રીમાણિયસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ ગુજરાતના જંબુસર ગામે ઈ. સ. ૧૮૯૨ માં થયો હતો. તેઓશ્રી પ. પૂ. આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના અજોડ શિષ્ય હતા અને તેઓશ્રીને ગુરૂદેવશ્રીના કાળધર્મ પામ્યાબાદ “ ગચ્છાધિપતિ” બનાવવામાં આવ્યા હતા. સ્વભાવે અતિશાંત અને મૃદુભાષી એવા, તેઓશ્રી જૈનધર્મના પ્રખર જ્ઞાની હતા. એટલું જ નહી પરંતુ મુમુક્ષુઓ પ્રત્યે પ્રેમાળ અને કરૂણાવંત હતા. ગુજરાતના લુણાવાડા ગામે તેઓશ્રી ઈ.સ. ૧૯૭૫માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્વર્ગત ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવ શ્રીમસાગસુરીશ્વરજી મહારાજ 12 Swargata Gachhadhipati Pujay Acharyadev Shree Hemsagarsuriswarji પ. પૂ. આચાર્યદેવ શ્રીહેમસાગરસૂરીશ્વરજી મહારાજના સૌરાષ્ટ્રના ઝીરા ગામે ઈ. સ. ૧૯૦૫ માં જન્મ થયેલ. ૫. પૂ. આ. કે. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના તેઓશ્રી શિષ્ય હતા. ૫. પૂ. આ. દે. આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તથા આ. ભાણિયસાગરસૂરીશ્વરજી મહારાજ પછી સમુદાયના તેઓશ્રી “ગચ્છાધિપતિ” હતા. તેઓશ્રીએ ઘણીજ પ્રાચીન જૈન પ્રતાને ગુજરાતીમાં અનુવાદ કરેલ છે અને આ કાર્ય તેઓશ્રી કાળધર્મ પામ્યા ત્યાં સુધી અવિરત ચાલતું રહેલ. ઈ. સ. ૧૯૮૧ માં અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આચાર્ય. શ્રીકંચનસાગરસૂરિજી મહારાજ (લેખક, સંગ્રાહક) 13 Acharya Shree Kanchansagarsuriji (Author and Collector) આચાર્યદેવ શ્રી'ચનસાગરસૂરિજી મહારાજના જન્મ ગુજરાતના ધર્મપ્રેમી ગામ કપડવણજના શ્રીવીશાનીમા જ્ઞાતીના ખૂબજ જાણીતા પારેખ કુટુંબમાં ઈ. સ. ૧૯૧૨ માં થયેલ છે. તેઓશ્રીનુ સંસારી નામ કાન્તિભાઇ હતું. તેમના માતાનુ નામ માણેકબેન અને પિતાનું નામ સામચંદભાઈ હતું. ઈ.સ. ૧૯૩૧માં તેઓશ્રીએ દીક્ષા લીધી, અને ઈ.સ. ૧૯૬૫ માં ગણીવર્યં અને ૧૯૭૩ માં પન્યાસ પદવિ પ્રાપ્ત કરેલ. ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીહેમસાગરસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને ઈ. સ. ૧૯૮૦ માં અમદાવાદ મુકામે આચાર્યં પવિ અર્પણ કરેલ છે. તેઓશ્રી પાલીતાણા અને સુરતના આગમ મમદામાં ખૂબજ રસપૂર્વક માર્ગદર્શન આપી તેના કાર્યમાં ઘણાં સમયથી ગાઢ રીતે સ’કળાયેલ છે. સર્વે પ્રત્યેની ઉદારતા, વિનમ્રતા, અતિપ્રેમ અને કરૂણા તેઓશ્રીના સંસર્ગમાં ન હેાય તેવા પણ અનુભવે છે, તે જે તેઓશ્રીના સંસર્ગમાં છે તેમનું તો પૂછવુ જ શું? આ પુસ્તકના તેઓશ્રી લેખક છે. તેઓશ્રીના જૈનધર્મ અને જૈન તીર્થા વિષેના ઉંડા જ્ઞાનનો પરિચય આપણને આ પુસ્તક દ્વારા થાય છે. (લે. પ્રમાદ.) Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લેખકશ્રીની ત્રિપુટી 14 A Team of Three including Author (૧) સ્વગત મુનિશ્રીક્ષેમકરસાગરજી મહારાજ (૨) આર્ચાય શ્રીકંચનસાગરસૂરિજી (લેખક) (૩) સ્વર્ગત મુનિશ્રીજનસાગરજી મહારાજ (૧) લેખકના બધા સંપાદન કાર્યમાં હરહંમેશ સાથે રહીને સંપાદન કરતા હતા. તેઓ મુનિશ્રીક્ષેમકરસાગરજી મહારાજ ઝેરી જાનવરના ડંસથી સં. ૨૦૧૧ ના રૌ. વ. અમાસે કાળધર્મ પામ્યા. (૨) આ ગ્રન્થના લેખક અને સંગ્રાહક. જન્મ વિ.સં. ૧૯૬૮, દીક્ષા ૧૯૮૭, ગણિવર્ય ૨૦૨૧, પન્યાસ ૨૦૨૯, અને આચાર્ય ૨૦૩ ૬. (૩) મુનિશ્રીજનકસાગરજી મહારાજ જેઓ સદા સાધુસેવા માટે કટિબદ્ધ રહેતા હતા. ગેચરીપાણી વિગેરેની વૈચાવચ્ચ કરતા હતા. તેઓ શરીરના ઘસારાથી સં. ૨૦૨૨ના મહા વદ ૧૦ના કાળધર્મ પામ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સંપાદક, મુનિશ્રી પ્રમોદસાગર 15 Editor, Munishree Pramodsagar સંપાદક મુનિશ્રી પ્રમોદસાગરે વિ. સં. ૨૦૦૨માં દીક્ષા અંગીકાર કરી છે. તે સદા સેવામાં તત્પર રહે છે. Jain Educationa Interational For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Be BMW GEBED w. winter B Jain Educationa Interational For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ફી , હે રિતિકારી શ્રી સિદ્ધાચલ-તીર્થરાજમની વંદે યુગાદીશ્વરમ પ્રાણીમાત્રએ, પિતાના આત્માના વિકાસ માટે ઉદ્યમ કરે જઈએ. આત્માને વિકાસ કરવાના માટે, એવા વિકાસને રૂંધનાર શત્રુઓ કોણ છે, તેને પહેલાં તે લક્ષમાં લેવા જોઈએ. શત્રુઓ બોળી ખોળીને, તેમને મહાત કરવા માટે, પ્રયત્નશીલ થવું જોઈએ. એવા પ્રયત્નો કરવામાં સાધને ક્યાં ક્યાં છે તે જાણવું જોઈએ. જાણીને પછી શીવ્ર અમલ કરવામાં મન પરોવવું જરૂરી છે. આત્માના શત્રુઓ, બાહ્ય અને આત્યંતર, એમ બે પ્રકારના છે. બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના શત્રુઓને જાણીને, તેને નાશ કરવાનું સાધન શોધીને, એવા સાધનોનો ઉપયોગ કરીને, આત્માને વિકાસ સાધવો જોઈએ. આત્માના બાહ્ય શત્રુઓ, દુન્યવી દુશ્મને છે. અંતરંગ શત્રુઓ તે કામધાદિ છે. આવા ઉભય પ્રકારના શત્રુઓને નાશ કરવાને માટે, કેઈક અપૂર્વ પરિણામ ઉત્પન્ન કરે, Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ તેવી જગ્યા (સ્થાન) જોઈએ. બાહા આત્યંતર શત્રુને નાશ કરવાના પરિણામની ધારાને વધારનાર અને તે વધારીને તે મેળવી આપનાર સ્થાન એટલે શ્રી “શત્રુંજય શત્રુને જીતી આપનાર. જગતમાં પર્વતો-ગિરિઓ તે જગે જગ પર આવેલા છે, ઘણા છે. પણ તે ગિરિ એવા જોઈએ કે જેની પરમ પાવન ભૂમિ, આત્માને પોતાના ઉત્કર્ષ માટે, પરિણામની ધારાને ઉપર ચઢાવે. તે ધારાને ચઢાવનાર જે કઈ પરમ પાવન ગિરિ હોય તે તે આ ગિરિ છે. તેથી આને ગિરિરાજ કહેવાય. બાઈ એ તે બધીજ છે. બધી બાઈઓને “મા” ન કહેવાય. “મા” તો જનેતાને જ કહેવાય. તેમ આ પરમ પાવન ગિરિને ગિરિ, પર્વત કે ડુંગર ન કહેવાય. આને ડુંગર કહેનારા, ઉપર કહી તે વાતને લક્ષમાં રાખ્યા વિનાનું બેલે છે. તેથી આવી પરમ પાવન ભૂમિ તે “ગિરિરાજ. પારમ પાવન ગિરિરાજનાં દર્શન, સ્પર્શન અને પૂજન કરીએ તે જ આત્માનો ઉદ્ધાર થઈ શકે. તેથી તેના “દશન આદિ કરવાં જ જોઈએ. તે બતાવનાર પુસ્તક આ છે. શ્રી શત્રુંજય ગિરિરાજ દશન. Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું શ્રી શત્રુંજ્ય લઘુ કલ્પ (ગુજરાતી ભાષાંતર સહિત). અઈમુત્તય કેવલિણા કહિયં સિત્તેજય તિથ માહ૫ નારયરિસિમ્સ પુરઓ, તે નિસુણહ ભાવ ભવિઆ ૧ હે ભવ્ય છે ! જેનું વર્ણન શ્રીઅઈમુત્તા કેવલી ભગવાને, નારદ ઋષિ આગળ મુક્તકઠે કર્યું છે, એવા શત્રુંજય તીર્થનું માહામ્ય ભાવ ધરીને સાંભળેલા સેનું જે પુંડરિઓ, સિદ્દો મુણિ કોડિ પંચ સંજુરો ચિત્તસ્સ પુણિમાએ, સો ભણઈ તેણ પુંડરિઓ પર શ્રી શત્રુંજય તીર્થ ઉપર, ચૈત્રી પૂર્ણિમાને દિવસે, શ્રી પુંડરીક સ્વામી પાંચ કરોડ મુનિઓ સાથે સિદ્ધ થયા, તેથી તે પુંડરીક ગિરિના નામથી ઓળખાય છે. રા નમિ વિનમિ રાયાણે, સિદ્ધા કોડિહિ દેહિ સાહૂણં તહ દવિવાલિખિલા, નિબુઆ દસ ય કડીઓ વા નમિ અને વિનમિ નામના બે ભાઈઓ (જે વિદ્યાધરના રાજા હતા તે) બે કરોડ મુનિઓ સાથે સિદ્ધિ પામ્યા. દ્રાવિડ અને વાલિખિલ્લ નામના બે ભાઈઓ, દસ કરોડ મુનિઓ સાથે નિર્વાણ (મોક્ષ) પામ્યા ૩ાા (૩) Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પાન સંબ પમુહા, અધૂઠાઓ કુમાર કેડીઓ ! તહ પાંડવાવિ પંચ ય, સિદ્ધિ ગયા નારયરિલી ય ાજા પ્રદ્યુમ્નકુમાર અને શબકુમાર વગેરે સાડા આઠ કરોડ કુમારે (કૃષ્ણને પુત્ર કુમારે સહિત) તથા પાંચ પાંડવો (વીસ કરોડ સાથે) તેમજ નારદઋષિ (એકાણ લાખ સહિત આ તીર્થે) મેક્ષે ગયા. ૪ થાવગ્યાસુય સેલગાઈ, મુણિશે વિ તાહ રામમુર્ણ ભરી દસરહ પુત્તો, સિદ્ધા વંદામિ સે જે છે પણ થાવગ્નાપુત્ર (એક હજાર સાથે), શુકમુનિ (એક હજાર સાથે), સેલગમુનિ (પાંચ સહિત) વગેરે તથા દશરથ રાજાના પુત્ર, રામચંદ્રજી અને ભરતજી (ત્રણ કરેડ સાથે) શ્રી શત્રુજ્ય ઉપર સિદ્ધ થયા, તે સર્વને હું વંદું છું. પણ અનેવિ ખનિય હા, ઉસભાઈ વિસાલ વંસ સંજૂઆ ! જે સિદ્ધા સેતુ , નમહ મુણી અખિન્ના છે કે આ (ઉપર જણાવ્યા ઉપરાંત) બીજા પણ શ્રી ઋષભદેવ આદિ ભગવાનના ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થએલા, અસંખ્ય (ન ગણાય તેટલા) મુનિઓ, મેહનો નાશ કરીને શત્રુંજય ગિરિ ઉપર સિદ્ધ થયા, તે સર્વને વંદના કરો. ૬ પ-નાસ જોયણાઈ, આસી સાંજ વિત્થર મૂલે દસ જેયણ સિહર તલે, ઉચ્ચત્ત જયણા અઠ છે ૭ છે આ શ્રી શત્રુંજય તીર્થનો વિરતાર મૂળમાં પચાસ યોજના અને શિખર તલે દશ જનને હતું અને ઊંચાઈ આઠ જનની હતી. Iછા જે લહઈ અને તિલ્થ, ઉષ્મણ તવેણ બંભરેણા તે લહઈ પણ, સેનું જ-ગિરિશ્મિ નિવસતિણ છે ૮ w બીજા તીર્થોમાં ઘણું ઉગ્ર તપ કરવાથી તથા બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ મળે છે તે ફળ, પ્રયત્ન પૂર્વક (યતના પૂર્વક) શત્રુંજય ઉપર વસવાથી મળે છે. દા. જ કેડિએ પુર્ણ, કામિય આહાર ભાઈયા જે ઉ. તે લહઈ એલ્ય પુર્ણ, એ વાસણ સેતુ જે છે ૯ છે અન્ય સ્થળે એક કરોડ માણસને ઈચિત વસ્તુ જમાડવાથી જે પુણ્ય થાય તે આ શત્રુંજય તીર્થમાં એક ઉપવાસથી મળે છે. રક્ષા Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ગિરિરાજ દશન જ કિંચિ નામ તિર્થ, સમ્બે પાયાલિ પાસે લોએ તે સવમેવ દિઠ , પુંડરિએ વંદિએ તે છે ૧૦ છે સ્વર્ગમાં, પાતાળમાં કે મનુષ્ય લેકમાં જે કઈ નામ માનું પણ તીર્થ હોય તે સર્વનાં, શ્રી પુંડરીક ગિરિને વંદના કરવાથી, દર્શન થઈ જાય છે. (તે સર્વને વંદના થઈ જાય છે.) ૧ પદિલાભંતે સંઘ, દિડમદિકે ય સાર સે'જે ! ડિગણું ય અદિઠે, દિઠે આ અણુતયં હોઈ ૧૧ છે શ્રીસંઘની ભક્તિ કરતાં થકા શત્રુંજય સન્મુખ ચાલતા, તેના દેખવાથી અને ન દેખવાથી પણ લાભ થાય છે. નહીં દેખવા છતાં ભક્તિ કરતાં કરોડગણું ફળ થાય છે, અને દેખવા છતાં ભક્તિ કરતાં અનંતગણું ફળ થાય છે. ૧૧ કેવલનાણપ્પત્તી, નિવ્વાણું આસિ જલ્થ સાહૂણં ! પુંડરિએ વંદિત્તા, સ તે વંદિયા તિથ ! ૧૨ ! જ્યાં જ્યાં મુનિરાજોને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય અને જ્યાં જ્યાં સાધુઓને મોક્ષની પ્રાપ્તિ થઈ હોય, તે સર્વ સ્થાનોને, પુંડરીક ગિરિને વંદના કરવાથી, વંદના થઈ જાય છે. ૧રા અાવય સગ્નેએ, પાવા ચંપાઈ ઉજ્જત નગે ય ! વંદિત્તા પુર્ણફ, સય ગુણ તંપિ પુંડરિએ ! ૧૩ ! શ્રીઅષ્ટાપદ તીર્થ (ઋષભદેવ ભગવાનનું નિર્વાણ ક્ષેત્ર), સંમેતશિખર (૨૦ તીર્થકરની નિર્વાણ ભૂમિ), પાવાપુરી (મહાવીર સ્વામિનું મિક્ષ ક્ષેત્ર). ચંપાપુરી (વાસુપૂજ્ય સ્વામિની નિર્વાણ ભૂમિ) અને ગિરનાર તીર્થ (નેમિનાથ ભગવાનનું મોક્ષ સ્થાન)ને વંદના કરવાથી જે પુણ્ય થાય છે તે કરતાં સોગણું પુણ્ય, પુંડરીક ગિરિનાં દર્શનથી થાય છે. નવા પૂકરણે પુર્ણ, એગગુણ સગુણ ય પડિમાએ જિગુભવણેણ સહસ, હું ગુણે પાલણે હેઈ ! ૧૪ ! (શ્રી શત્રુંજય ઉપર) પ્રભુ પ્રતિમાની પૂજા કરવાથી એકગણું, પ્રભુ પ્રતિમા બનાવડાવવાથી સગણું, દેરાસર બંધાવવાથી હજારગણું અને તેનું રક્ષણ કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. ૧૪ પડિ ચેઈહર વા, સિનું જ ગિરિરસ મFએ કુણઈ ભાણું ભરતું વાસ, વસઈ સગે નિર્વસ છે ૧૫ છે Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રય ગિરિરાજ દર્શન જે મનુષ્ય, શ્રી શત્રુંજય પર પ્રતિમા ભરાવે અથવા દેરૂં બંધાવે, તે ભરતક્ષેત્રનું રાજ્ય (ચક્રવત પણ) ભોગવીને છેવટે સ્વર્ગમાં અંતે મોક્ષમાં વસે છે. ll૧પ નવકાર પિરિણીઓ, પુરિમ ગાણું ચ આયા ! પુંડરીયં ચ સરતો, ફલકંખી કુણઈ અભાઠે છે ૧૬ છે છઠ-આઠમ-દસમ દુવાલસાણ, માસડદ્ધ-માસ-ખવણુણું ! તિગરણુસુદ્દો લડઈ, સિનું જ સંભર તો એ છે ૧૭ ઉત્તમ ફળની ઈચ્છાવાળો જે મનુષ્ય પુંડરીક ગિરિનું સ્મરણ કરતો થકો નવકારશી, પિરસી, પુરિમુઠ, એકાસણું, આયંબીલ કે ઉપવાસ કરે, તે અનુક્રમે છઠ (બે ઉપવાસ) અઠમ (ત્રણ ઉપવાસ) દશમ (ચાર ઉપવાસ) દ્વાદશમ, (પાંચ ઉપવાસ) અર્ધમાસ (પંદર ઉપવાસ) અને માસખમણ (૧ મહિનાના ઉપવાસ)નું ફળ પામે છે. ૧૬-૧ળા ટ્રેણં ભત્તેણં, અપ્પાણેણં તુ સત્ત જત્તાઈ! જે કુણઈ સેજે, તઈયભવે લહઈ સે મોફખે છે ૧૮ છે જે ભવ્ય પ્રાણી ચોવિહાર છઠ કરીને શત્રુંજયની સાત યાત્રા કરે છે, ત્રીજે ભવે મોક્ષ પામે છે. ૧૮ અજmવિ દીસઈ એ, ભત્ત ચUઊણ પુંડરિય નગે ! સગે સહેણ વચઈ, સીલ વિદૂણો વિહેણું છે ૧૯ છે આજે પણ લોકોમાં જોવામાં આવે છે કે જે પ્રાણી ભજનને ત્યાગ કરી, શત્રુંજય ઉપર અણસણ કરે છે, તે આચાર રહિત હોય તો પણ, સુખ પૂર્વક સ્વર્ગે જાય છે. ૧૯ છત્ત ઝયં પડાગ, ચામર – ભિંગાર – થાલ દાણેણું ! વિહરો અ હવઈ, તલ ચક્કી હાઈ રહાણા . ૨૦ (આ તીર્થમાં) છત્ર, ધ્વજા, પતાકા, ચામર, વિજણ તથા થાળનું દાન આપવાથી (મનુષ્ય) વિદ્યાધર થાય છે, અને રથનું દાન કરવાથી ચક્રવતી થાય છે. રા. દસ વીસ તીસ ચત્તા, પન્નાસા પુષ્ક દામ દાણેણ ! લહઈ ચઉથ છટૂઠમ-દસમ–દુવાસ ફેલાઇ છે ૨૧ ! (આ તીર્થમાં) દશ ફૂલની માળા ચઢાવવાથી એક ઉપવાસનું, વીસ ફૂલની માળા ચઢાવવાથી બે ઉપવાસનું, ત્રીસ ફૂલથી ત્રણ ઉપવાસનું, ચાલીસ ફૂલથી ચાર ઉપવાસનું, અને પચાસ ફૂલની માળાથી પાંચ ઉપવાસનું ફળ મળે છે ૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ધુવે પખવવા, મા ખમણું કપૂર ધુવમિ ! કિતિય મોસખમણું, સાદુ પડિલાભિએ લહઈ ! ૨૨ (આ તીર્થમાં કૃષ્ણાગુરુ વગેરે) ધૂપથી પંદર ઉપવાસનું, કપૂરથી ૧ મહિનાના ઉપવાસનું અને મુનિને દાન દેવાથી કેટલાક માસખમણનું ફળ થાય છે. રેરા ન વિ તું સુવણભૂમિ-ભૂસણ દાણેણં અન્ન તિથૈસુ ! જે પાવઈ પુરણ ફલ, પૂઆcવણેણ સિતું જે છે ૨૩ !! શ્રી શત્રુંજય ઉપર પ્રભુ પૂજા અને હવણથી જે ફળ થાય છે તે ફળ અન્ય તીર્થોમાં સોનું, ભૂમિ કે ભૂષણ દાનથી પણ નથી મળતું. ર૩ કંતાર –ોર – સાવય – સમુદ્ર- દારિદ્ર- રોગ – રિઉ – રુદ્દા મુગંતિ અવિશ્લેણું, જે તેનું જ ધરન્તિ મણે ૨૪ જે પ્રાણી મનમાં શ્રી શત્રુંજય તીર્થનું ધ્યાન ધરે છે, તે નિર્વિક્તપણે અટવી, ચેર, સિંહ, સમુદ્ર, દરિદ્ર, રેગ, શત્રુ અને અગ્નિ આદિ ભયને પાર પામે છે. રઝા સારાવલી પઈન્સગ-ગાહા સુહરણ ભણિઆઓ જો પઢઈ ગુણઈ નિસુણઈ, સો લહઈ સિનું જ જત્ત ફલ છે ૨૫ સારાવલી પન્નામાં પૂર્વ ધરે જે ગાથાઓ કહી છે તે ગાથાઓ જે ભણશે, ગણશે કે સાંભળશે, તે પ્રાણી, શત્રુંજય તીર્થની યાત્રાનું ફળ પામશે. ભારપા | ઇતિ શ્રી શત્રુંજય લઘુકલ્પ | Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ પણ તને, તો આ દWWW વમન કે પ્રકરણ ૨ જુ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાસ્ય વસ્તુંગરતિ શોભતે જિનગૃહે પંક્તિરિતૈલેનો યેન સમે ગિરિસ્ત્રિભુવને પ્રૌઢપ્રભાવાન્વિતઃ યરિમન સિદ્ધિવધૂતા મુનિવરે શ્રીપુંડરીકાદિભિસ્ત શત્રુંજયશૈલરાજમનિણં વન્દ મુદા પાવનું છે ૧ / (શ્રીઆગમ દ્વારક) ઊચા, અતિ શોભતા, પંક્તિ બદ્ધ રહેલા અને ઉજવલ, એવાં જિન મંદિરે વડે જણાવે છે કે, આ ગિરિરાજના સરખા પ્રૌઢ પ્રતાપવાળો બીજો ગિરિ ત્રણ ભુવનમાં નથી; કારણ કે આ ગિરિરાજ ઉપર શ્રી પુંડરીક ગણધર વગેરે મુનિવરો મોક્ષ વધૂને પામેલા છે. એવા આત્માને પવિત્ર કરનાર શ્રી શત્રુંજય ગિરિરાજને હર્ષથી હમેશાં વંદન કરું છું. ૧૫ ભૂમિકા શ્રી શત્રુંજય ગિરિરાજના માહાસ્યને વિસ્તારથી જણાવનાર, વર્તમાન કાળમાં, ઉપલબ્ધ મુદ્રિત સાહિત્યમાં શ્રીધનેશ્વરસૂરિ મહારાજે રચેલ, શ્રી શત્રુંજયમાહાતમ્ય, સંસ્કૃત પદ્યબદ્ધ છે, વળી, તેના ઉપરથી રચેલ શત્રુંજયમાહામ્ય સંસ્કૃત ગદ્ય છે. વળી તેના ઉલેખે આગમમાં શ્રી જ્ઞાતાધર્મકથા, અંતકૃદશા, સારાવળી પન્નામાં છે, પણ તેમાં સામાન્ય નામનિદેશ જેટલું જ છે. પ્રાકૃતમાં શત્રુંજય લઘુક૯૫. બહક૫ મૂળ છે. વળી, શ્રીધમષ સૂરિ રચિત, શત્રુંજય કપ પર શુભશીલ ગણિકૃત ૧. આગળ ઉપર વર્તમાન કાળમાં ઉપલબ્ધ એવા સાહિત્યની નેંધ આપી છે. (૮). Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય વૃત્તિ છે. તેમાં તેના આરાધકાની ઘણી જ કથાઓ આપેલી છે. વળી શ્રીશત્રુજય તીર્થોદ્દાર પ્રબંધ, શ્રીનાભિનંદન જીર્ણોદ્ધાર પ્રખધ, શ્રીશત્રુંજય તીર્થોદ્ધાર રાસ, વિવિધ તી કલ્પા વગેરે પ્રૌઢ ગ્રન્થા પણ છે. તીમાલાએ, નવાણું પ્રકારી પૂજા, નવાણુ... અભિષેક પૂજા, સ્નેાત્રો, સ્તુતિએ, ચૈત્યવદના, સ્તવના વગેરે મળે છે. તેમજ વીસમી સદીમાં રચાયેલી, નાની મેાટી પુસ્તિકાઓ પણ મળે છે. અત્રે તે માટે ભાગે શ્રીશત્રુ’જય માહાત્મ્યને આધાર જ લેવા છે. (આટલા માટે શ્રીરાત્રુજય માહાત્મ્યનુ જે ભાષાંતર જૈન પત્રે બહાર પાડયું છે, તે લીધું છે (ઈ. સ. ૧૯૧૭ માં). શત્રુંજય અને જેમ્સ ગેસ એક વાત અત્રે જણાવવી જરૂરી છે કે પાશ્ચાત્ય વિદ્વાન જેમ્સ અગેસ, શ્રીશત્રુ - જય ગિરિરાજ, પવિત્ર છે એમ સમજતા હતા અને તેને જોઈને એના કેવા પવિત્ર વિચારો આવ્યા હશે, તે તેના લખાણથી અને તેને બહાર પડાવેલ શત્રુંજય પુસ્તક ઉપરથી આપણે સમજી શકીશું. ઈ. સ. ૧૮૬૯માં મુંબઈની યુરે પીપન કંપનીના સહકારથી (SYXES & DWYER, COMPANY Photographas, BOMBAY.) તેણે શત્રુ જય અંગેના અંગ્રેજી લખાણ અને ગિરિરાજના પિસ્તાલીસ ફાટા સાથે પુસ્તક બહાર પાડયું. હતું. તેનુ પુનર્મુદ્રણ ગુજરાત ગવર્મેન્ટ ઈ. સ. ૧૯૭૬માં કર્યું. તેના જ ઉપરથી, કલકત્તામાંથી નીકળતા ત્રિમાસિક જૈન જનલમાં, શ્રીમાન્લલવાણીએ જેમ્સ ગેસના આભાર સ્વીકાર સહિત ‘શત્રુંજય' પુસ્તક બહાર પાડયું. સાવ પૂવે તેને કેટલી પ્રતિકૂળતા અને કેટલી અનુકૂળતા હશે તે તેા તે પાતે જ જાણે. કહેવુ જોઈ એ અને માનવું પડશે કે તેણે અથાગ પ્રયત્ન કરીને, તે પુસ્તક બહાર પાડયુ' છે. વર્તમાન કાળમાં, તેના જેટલા ફોટા મૂકીને હજી સુધી કેાઈએ પુસ્તક બહાર પાડ્યું નથી. ખરેખર, મને પ્રમાદમાં પડેલાને તે પુસ્તક જોઈ ને, શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન બહાર પાડવાના મનારથ થયા. જો કે મેં પૂર્વે તેા તે પુસ્તક ોયું ન હતું પણ ભાવના થવાથી વિ. સં. ૨૦૨૬ માં મે' શેઠ આ. કે. ની પરવાનગી લેવા સાથે ૮૫ ફોટા પડાવ્યા હતા. આથી એ મારા મનેરથને સાર્થક કરવા હું તૈયાર થયા અને બીજા પણ ઘેાડા ફાટા લેવડાવ્યા. શત્રુજય, જૈન જલના શત્રુજય અક અને શેઠે આ. ક. ની બહાર પાડેલ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ટૂંક પરિચય) એ ખધાને ભેગા કરીને આ પુસ્તક બહાર પાડવા ઉદ્યમવત થયા. સસ્કૃત સાહિત્ય અને સ્થાપત્યની દૃષ્ટિને લક્ષ્ય-બિન્દુમાં લઈને આ પુસ્તક તૈયાર કર્યું છે. શર Jain Educationa International (૯) For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પ્રકરણે શ્રમણ ભગવાન મહાવીર મહારાજ, શત્રુંજય ગિરિરાજ પર પધાર્યા અને ઈન્દ્ર મહારાજે જે પ્રશ્નો ભગવાનને કર્યા અને ભગવાને વિસ્તારથી ઉત્તરો આપ્યા તે સર્વ વિગતે આમ તે આ પુસ્તકમાં સમાવી શકાય નહિ છતાં, આ પુસ્તકમાં તેના સંદર્ભમાં ઉપયેગી, એવી સર્વ વિગતે કડીબદ્ધ ટૂંકમાં રજૂ કરું છું. અત્રે લીધેલા વિષયોને મુખ્ય આધાર શત્રુંજય માહાસ્ય શ્રીધનેશ્વરસૂરીશ્વરજીના ચેલાને લીધે છે. અવસરે અન્ય પુસ્તક આધાર પણ સામાન્યથી લીધો છે. તેને જણાવનારા પ્રકરણે આ પ્રમાણે ૧-શ્રી શત્રુંજય ગિરિરાજ માહાભ્ય, ૨-સૂર્યકુંડ સૂરજકુંડને મહિમા, ૩-ગિરિ રાજના ૧૭ ઉદૂધારે, ૪-ગિરિરાજ ઉપર સિદ્ધિપદને પામેલા મુનિવર, પ-વર્તમાનમાં ગિરિરાજની યાત્રા, ૬-પાયગા=રસ્તાઓ, ૭-સંઘે કાઢનાર પુણ્યવાન, ૮-નજીકના પૂર્વકાળમાં કેટલા મંદિરો હતાં અને અત્યારે કેટલાં? ૯-યાત્રાના મુખ્ય તહેવારે, ૧૦-દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ, બાર ગાઉની પ્રદક્ષિણાઓ, ૧૧-૫૮ જુહારવાની પ્રથા, ૧૨-સાથે એકવીશ નામના ખમાસમણે, ૧૩-અર્થ સહિત એકસે આઠ ખમાસમણુ, ૧૪-દાદાની ટૂંકમાં ત્રણ પ્રદક્ષિણ. ૧૫-નવાણું યાત્રા, ૧૬-ચાતુસ્મસની સ્થિરતા અને ગિરિસ્પર્શના, ૧૭-કિલ્લેબંધી, ૧૮-યાત્રાળુને ભાથું. ૧૯ગિરિરાજને વહીવટ, ૨૦-ગિરિરાજ અંગે એક બાર (લગભગ) ફોટાઓ અને ૨૧-(એક બાર) ફેટાઓને પરિચય, એ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન નામના આ પુસ્તકમાં લેવા વિચાર્યું છે. શ્રીધનેશ્વરસૂરિજી મહારાજે, શ્રી શત્રુંજય ગિરિરાજના માહાત્મ્યની રચના કરતાં, સર્વ પ્રથમ પાંચ તીર્થકરોને નમસ્કાર કરી, શ્રી પુંડરીકવામિને નમસ્કાર કરી, શાસન દેવીનું ધ્યાન કરીને, ગ્રંથ રચવાને પ્રારંભ કર્યો છે. તેમાં જણાવ્યું છે કે પ્રથમ, શ્રીપુંડરીક સ્વામિએ સવાલાખ શ્લેક પ્રમાણમાહાસ્ય રચ્યું હતું, ગૌતમ સ્વામિએ પચીસ હજાર ક્લોક પ્રમાણુ રચ્યું હતું પણ હું વલભીના રાજા શીલાદિત્યની પ્રાર્થનાથી સંક્ષેપમાં શ્રી શત્રુંજય ગિરિરાજ માહાસ્ય રચું છું. એમ જણાવ્યું છે. (શ. મા. પૃ. ૨), “મારી વાત–ઉપર જણાવેલ શત્રુંજય માહાસ્યના આધાર સાથે ગુરુવર્યની સેવાથી મેળવેલ અનુભવ અને મારા અનુભવથી મેળવેલ એમ ત્રિવેણીને રાખીને હું આ ગ્રંથ ગુર્જર ભાષામાં તૈયાર કરું છું. (૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાભ્ય શ્રી શત્રુંજ્ય ગિરિરાજ તીર્થો લેકમાં આવેલા અસંખ્યાત દ્વીપ સમુદ્રના મધ્યે, નાભિના સ્થાને જમ્બુદ્વીપ આવેલો છે. તે દ્વીપની પણ નાભિ સ્થાને મેરુ છે. જમ્બુદ્વીપમાં છ વર્ષધર પર્વતો અને સાત વર્ષ-ક્ષેત્રો આવેલાં છે. તેમાં દક્ષિણે ભરત ક્ષેત્ર છે. ભરત ક્ષેત્રના વૈતાલ્યથી બે ભાગ પડે છે. અને તે બે ભાગમાં થઈને ગંગા સિધુ જાય છે. એટલે બને ભાગના ત્રણ ત્રણ ભાગ થાય છે. એમ ભરતક્ષેત્રના છ ભાગ થાય છે. તે છ ભાગમાંના દક્ષિણભરતના મધ્ય ખંડમાં સૌરાષ્ટ્ર દેશ આવેલ છે. તેમાં શ્રી શત્રુંજય ગિરિરાજ આવેલો છે. ભરત ક્ષેત્રમાં ૩૨ હજાર દેશે છે. તેમાં સાડા પચીસ આર્ય દેશ છે. આર્ય દેશ તેને કહેવાય છે કે જ્યાં ધર્મ કરવાની જોગવાઈ મળી શકે. આ એક આર્યક્ષેત્રની લાક્ષણિકતા છે. જ્યારે ધમની ઉત્પત્તિ ન થઈ હોય ત્યારે ત્યાં પણ ધર્મ ન હોય. પણ તેટલા માત્રથી તેનું ક્ષેત્રાર્ય પણું ચાલ્યું જતું નથી. સાડા પચ્ચીસ આ દેશમાં સૌરાષ્ટ્ર આવેલો છે, તે સૌરાષ્ટ્ર દેશમાં શ્રી શત્રુંજય ગિરિરાજ આવેલ છે. જેનું વર્ણન અત્રે પ્રસ્તુત છે. શ્રી શત્રુંજય ઉપર સમવસરણે શ્રીઅભિનંદન સ્વામિ(ચોથા તીર્થકર)ના શાસનમાં થયેલા મહાલબ્ધિધારી આચાર્ય શ્રીશ્રતસાગરસૂરિજી શ્રીશંખેશ્વર આવતાં અને વિમલાદ્રિ જતાં, સંઘમાં વચમાં આવેલા છતારિરાજાના નગરે પધાર્યા. રાજા હંસી અને સારી બન્ને રાણીઓ સાથે ગુરુ મહારાજને વંદન કરવા જાય છે, ત્યારે ગુરુ મહારાજ ગિરિરાજના મહિમાનું વર્ણન કરતાં જણાવે છે કે શ્રી ઋષભદેવથી માંડીને ચાર તીર્થકરેના સમવસરણ ગિરિરાજ પર થયાં છે અને ઓગણીસ તીર્થકરોના સમવસરણ શત્રુંજય પર થશે. (શ્રાદ્ધવિધિ પ્રકરણગત શુકરાજ કથા અંતર્ગત. ભાષાંતર પૃ. ૪૭) વળી શત્રુંજય માહાસ્ય સર્ગ ૧૦ મે પૃ. ૫૯૭માં જણાવ્યું છે કે ઈન્દ્ર મહારાજે ગૃહસ્થપણામાં શ્રીનેમિનાથ ભગવાનને કહ્યું કે અમને શ્રી શત્રુંજ્યાદિ તીર્થોની યાત્રા કરાવો. આથી ઈન્દ્ર રચેલા વિમાનમાં, દેવની સાથે બેસીને ભગવાન શ્રી શત્રુંજય ગિરિરાજ પર પધાર્યા હતા. અને ત્યાં શ્રીગિરિરાજના મહિમાને વર્ણવ્યો હતો. એટલે આ ગિરિ વીસ તીર્થકરોની ચરણરજ વડે પવિત્ર છે. ૧. શ્રીધર્મષસૂરિજીના શત્રુંજય લધુકલ્પની શુભશીલગણિની વૃત્તિમાં પ. ૪૩-૭૫ સુધિમાં વીશ તીર્થકરોના સમવસરણને વિસ્તાર આપ્યો છે. (૧૧) For Personal and Private Use Only Jain Educationa International Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ગિરિરાજ દશન શ્રીધનેશ્વરસૂરિજી મહારાજ શત્રુંજય ગિરિરાજના મહિમાનું વર્ણન કરતાં જણાવે છે કે-એક વખત શત્રુંજય માહાસ્ય ભક્તિથી સાંભળવામાં આવે તો બીજા શાસ્ત્રો સાંભળવાથી જે શુભ ફળ મળે છે, તેનાથી અધિક ફળ મળે છે. ધર્મ આચરવાની ઈચ્છા હોય તે સિદ્ધાચલને આશ્રય લે. આથી સિદ્ધાચલ ઉપર આવીને જિનેશ્વરનું ધ્યાન કરવું ઉત્તમ છે, કારણ કે આના જેવું બીજું કઈ ચૌદ ક્ષેત્રમાં તીર્થ નથી. જીવે કષાયે વડે કરેલું, મન, વચન અને કાયાનું ઉગ્ર પાપ, પુંડરીક ગિરિના સ્મરણ માત્રથી નાશ પામે છે. શ્રી શત્રુંજય ગિરિરાજ પર, હિંસક પ્રાણીઓ ગિરિરાજ ઉપર અરિહંતના દર્શનથી સ્વર્ગે જાય છે. જેણે દેવભવમાં કે મનુષ્યભવમાં ગિરિરાજનું દર્શન કર્યું નથી તે પશુ જેવું છે. અન્ય તીર્થોમાં દાનાદિ કરવામાં જે ફળ મળે છે તેનાં કરતાં પણ અધિક ફળ શત્રુંજયની કથા શ્રવણ કરવાથી મળે છે. (શ. મા. પૃ. ૨) આગળ ચાલતાં જણાવે છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી દેવોથી પરિવરેલા ગિરિરાજ પર પધારતાં, ઈન્દ્રોના આસન કંપથી ચોસઠ ઈદ્રો આવ્યા. (શ. મા. પૃ. ૩) આથી ઈન્દ્ર પિતાના મૃત્ય વગેરેને જણાવે છે કે, બધા પર્વતને આ રાજા છે. પૃથ્વીને, આકાશને, એક કાળે પવિત્ર કરતે આ ગિરિરાજ પાપને ટાળે છે. તેનાં ઉદયગિરિ વગેરે એક આઠ શિખરે છે. (જેના નામ આગળ અપાશે) યક્ષ, ગાંધ વગેરેથી હંમેશા સેવાએલ શ્રી શત્રુંજય છે. ગીઓ વગેરે આ ગિરિની ગુફાઓમાં નિવાસ કરે છે. દિવ્ય ઔષધિઓ વગેરે પણ આ ગિરિ પર છે. અનેક પ્રકારના વૃક્ષે પણ અત્રે છે. શેષનાગ પણ આ ગિરિ પર પ્રભુ આગળ નાટારંભ કરે છે. શત્રુજી વગેરે નદીઓનાં પાણી ગિરિરાજથી પવિત્ર થરેલાં છે. અત્રે સૂર્યોદાન વગેરે ઉદ્યાને આવેલાં છે. સર્વ તીર્થોવતાર વગેરે સવારે અત્રે આવેલાં છે. સૂર્યકુંડ વગેરે, બનાવનારના નામેવાળા કુંડે અત્રે આવેલા છે. અત્રે પુણ્યવાન મુનિઓ તપ કરે છે. જુઓ આ બાજુએ કંડરાજર્ષિ તપ કરી રહ્યા છે. (શ. મા. પૃ. ૭) કડુરાજની સ્થા - કંડુરાજાની ગોત્ર દેવી અંબિકાએ, તેને કહેલ શત્રુંજયનો મહિમા ઈન્દ્ર આ રીતે કહે છે. હે! બુદ્ધિવાળા તું અન્ય તીર્થોમાં શું કરવા ફરે છે? પર્વતના રાજા શત્રુંજયનું સ્મરણ શા માટે નથી કરતો ? સિદ્ધાચલનું શુભ ભાવનાથી પૂજન, સ્મરણ, સ્તવન, કીર્તન કર્યું હોય, અગર એકવાર દર્શન કર્યું હોય તો, જલદીથી કર્મને નાશ થાય છે. ધર્મિષ્ઠો સુખી થાય છે, પાપીઓના પાપ નાશ થાય છે. વળી ઈચ્છિત ફળ પણ (૧૨). Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ માહેશ્ય આપે છે. આ રીતે પૂર્ણ કલ્યાણ કરનાર છે. અત્રે દાનાદિ વગર પણ, ગિરિરાજના સ્પર્શથી અવિનાશી સુખ મળે છે. મુક્તિપી સ્ત્રી વરવા માટે વેદિકા૫ છે. આ આ શાશ્વતગિરિ કલ્યાણ કરનાર છે. (શ. મા. પૃ. ૧૩) આગળ ચાલતાં જણાવે છે કે-ચંદ્રપુરમાં કંડ નામનો રાજા રાજ્ય કરતે હતે. તે પાપીઓ મળે અગ્રેસર હતો. મદિરામાં આસક્ત રહેતો હતે. દેવ, ગુરુ, માતા, પિતાદિ કોઈને પણ ગણતે ન હતું. રાત્રે પરસ્ત્રી, પારકા ધનને લેવાનો જ વિચાર કરનારે હતે. સવારે રાત્રે વિચારેલું બધું કરતો હતો. તે યમરાજાના પાશ જેવો હતો. તેને ક્ષય રોગ ઉત્પન્ન થયે. આથી તેની દયાથી તેની ગોત્ર દેવી અંબિકાએ તેને બોધ કરવા નીચેના અર્થવાળો એક લોક કલ્પવૃક્ષના પાન પર લખીને આકાશમાંથી નાંખ્યા : ધર્મ વડે અિશ્વયં સંપાદન કર્યા છતાં જે મનુષ્ય ધર્મનો જ નાશ કરે છે, તે સ્વામિદ્રોહ કરનાર પાતકીનું ભવિષ્યમાં શી રીતે ભલું થાય.” ' આ શ્લોક વાંચી વિચારે છે કે-અજ્ઞાની માયામાં લપટાએલા પાપી એવા મારા પાપ કર્મથી જ મને ક્ષયરોગ લાગુ પડે છે. આથી તે કંડુરાજા મરવાને માટે રાત્રે એકાકી (એક) નીકળી પડ્યો. આગળ જતાં રસ્તામાં એક ગાય તેની સામે દેડી શીંગડા મારવા લાગી. કંડુરાજાએ તરવારથી તેના બે ટુકડા કરી નાંખ્યા. એટલે તેમાંથી હથિયાર વાળી એક સ્ત્રી ઉત્પન્ન થઈ. તેણે કહ્યું તું પશુ-ગાયને હથિયાર વગરનાનો નાશ કરે છે, તે આવીજા યુદ્ધ કરવા. રાજા કહે “હું ક્ષત્રિય છું.” બન્નેનું યુદ્ધ ચાલ્યું, હથિયારથી વિંધાએલ ને રુધિર ગળતો પિતાને દેહ જોયે, ત્યારે તે સ્ત્રીએ કહ્યું-કયાં ગયું તારું ઐશ્વર્ય? રાજા વિચારે કે બળવાન કહેવાતે એ હું સ્ત્રીથી પરાભવ પામ્યો! તે સ્ત્રીએ તિરસ્કાર્યો. આથી રાજાનું અંતર કાંઈક કુણું થતાં, તે બેલી-હું તારી ગોત્ર દેવી છું. બીજે ભટકે છે તે ગિરિરાજનાં દર્શન કર. તારો જ્યારે ધર્મ સાધવાનો સમય થશે ત્યારે તને કહીશ. - હવે રાજાને ક્રોધાગ્નિ શાંત થયો. ફરતે ફરતે કઈ પર્વતે આવ્યા. ત્યાં પૂર્વને શત્રુ યક્ષ આવ્યું. પૂર્વના વૈરથી તેને ઉપાડી આકાશમાં લઈ ગયે. ભમા, પછાડ વગેરે કદર્થના કરીને ગુફામાં મૂક્યો. પર્વતના જલથી અને મીઠા પવનથી ચેતના આવી. મને પાપનું ફળ મળ્યું, એમ વિચારી તીર્થ તરફ ચાલ્યો. દેવી પિતાના વચન પ્રમાણે આવીને કહેવા લાગી કે તને પ્રતિબોધ કરવા મેંજ તે શ્લોક નાખ્યા હતા. હવે તું શત્રુંજય ગિરિરાજ પર જા. તેણે ગિરિરાજનો મહિમા વર્ણવી બતાવ્યું. તેને શ્રવણ કરી ગિરિરાજ તરફ ચાલ્યો અને પ્રતિજ્ઞા કરી કે ગિરિરાજનાં દર્શન ન થાય ત્યાં સુધી (૧૩) Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન આહાર (ખારાક) લેવા નહિ. રસ્તામાં સાત દિવસ વ્યતીત થયા. ગિરિરાજ નજદીક આબ્યા. મુનિરાજને જોઈ ને ત્યાં ગયા, નમસ્કાર કર્યા. ગુરુ મહારાજે જણાવ્યુ` કે ગિરિરાજ પર જાય છે તે ચારિત્ર અંગીકાર કર. કડુ રાજાએ ચારિત્ર લીધુ. શત્રુ ંજય તરફ ચાલ્યા અને ગિરિરાજ પર શ્રીઆદીશ્વર ભગવાનના દર્શન કર્યાં, અને મન સ્થિર કરી તપ કરે છે. ક હણાયાં, કેવળ જ્ઞાન પામ્યા, અને ઘેાડા વખતમાં ગિરિરાજ પર માક્ષે જશે. વળી ઈન્દ્ર મહારાજે ખીજા દેવતાઓને કહ્યું કે મેં શ્રીસિમ ધર સ્વામી પાસે ગિરિરાજની આરાધનાથી કંડુરાજા ગિરિરાજ પર મેલ્લે જશે, તેમ સાંભળેલું તે તેમને કહ્યું. કંડુરાજા ગિરિરાજ પર માક્ષે ગયા. (શ. મા. પૃ. ૧૬) હવે દેવતા એએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામિનું સમવસરણ શ્રીશત્રુજય ગિરિરાજ પર રચ્યું. પ્રભુ પધાર્યા. સમવસરણમાં બિરાજ્યા. ત્યાં યાદવકુળમાં જન્મેલા, ગિરિદુર્ગ ના રાજા, ગાધિ રાજાના પુત્ર, રિપુમલ્લરાજા સમવસરણમાં આવીને બેઠો. સૌધર્મેન્દ્રે ભગવાનની સ્તુતિ કરી. પછી પ્રભુએ ઉપદેશની શરુઆત કરી. (શ. મા. પૃ. ૨૪) ઉપદેશ સાંભળીને ઇન્દ્ર હર્ષિત થયા. તે કેવા હર્ષિત થયા તે જણાવે છે. ઇન્દ્રના પ્રશ્નો, પ્રભુની દેશના ચંદ્ર જેવી શીતલતાને અનુભવતા શ્રીગિરિરાજને, શ્રીયુગાદીશ પ્રભુને, અખંડ ધ ઝરતા રાયણ વૃક્ષને, તેની નીચે રહેલી યુગાદીશ પ્રભુની પાદુકા નીરખી હરખી. નદીએ, સરોવરો, કુડા, પતા, વૃક્ષા, અરણ્યા, નગરા, શત્રુજયના ઉચ્ચ (ઉંચા ) શિખા નીરખી હરખી. શરીરમાં રુવાંડા ખડાં થયાં હોય તેવા થયા, ને પ્રભુને કહેવા લાગ્યા કે– આપ તીર્થં જ છે, પણ આ પવિત્ર તીર્થ અને તેની પર રહેલ પ્રતિમા વગેરે અદ્દભુત છે. તેના મહિમાને સાંભળવા છે. આથી ઇન્દ્રે ઘણા પ્રશ્ન કર્યા અને બધાએ પ્રશ્નાના ઉત્તરા વિસ્તારથી ભગવાને આપ્યા. તેને જણાવનારા શ્રી શત્રુજય માહાત્મ્ય ગ્રન્થ રચાયા. પણ અત્ર એટલા બધા વિસ્તાર અપાય તેમ નથી એટલે યકિચિત્ આપીશુ. (શ. મા. પૃ. ૨૭) શ્રીમહાવીર પ્રભુએ ઇન્દ્રને કહ્યું કે–તીના નાયક શ્રીસિદ્ધાચલના મહિમા કહેનાર અને સાંભળનાર બન્નેને લાભ દાયક છે, જે શ્રૃવૃક્ષ ઉપરથી નામ પડેલા જ વૃદ્વીપમાં મધ્યમાં મેરુ પર્યંત નાભિ સ્થાને આવેલા છે. તે જ ખૂદ્વીપમાં દક્ષિણે છેલ્લુ ભરતક્ષેત્ર આવેલુ' છે. જેમાં શ્રીશત્રુંજય ગિરિથી પ્રધાન બનેલા સૌરાષ્ટ્ર દેશ આવેલા છે. તેનું નામ સારઠ છે. તેના સઘળા સરેવર, તળાવ, કુંડ, કૂવા, વાવ વગેરેનું પાણી પવિત્ર છે. ત્યાં મન, વચન, કાયાથી થયેલાં પાપને નાશ કરનાર આ તીર્થ છે, નિળ પાણીને વહન કરનારી નદીએ વહે છે. ટાઢાં ઊના જળપૂર્ણ કુડા પણ છે, ગિરિમાં પ્રભાવશાળી ઔષધિઓ છે, તીર્થં Jain Educationa International (૧૪) ( For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ માહાભ્ય સ્થાન જેટલું ફળ આપે તેવી પવિત્ર માટી અહીં છે. આદિનાથ ભગવાનની પૂજા માટે કુદરતી રીતિએ અહીં મૂલ્યવાન રત્ન વગેરે થાય છે. દેવોએ પૂજા કરેલા ચોવીસ તીર્થકરે સેરઠમાં વિચર્યા હતા. ચકવર્તીઓ, વાસુદેવે, બળદેવ વગેરે શ્રેષ્ઠ પધારેલા છે. જ્યાં અનેક મુનિઓ સિદ્ધિ પદને વરેલા છે. દુશમનો નાશ કરનાર, દાતાર, પૂજ્યવાન, સમદષ્ટિવાળા, પ્રસન્ન મુદ્રાવાળા, ડાહ્યા, ગુણવાળા રાજાઓ થયા છે. મનુષ્ય પોતાની સ્ત્રીમાં સંતોષ માનનાર, સ્ત્રીઓ પોતાના પતિમાં સંતોષ માનનારી, નિર્લોભી વગેરે ગુણવાળા મનુષ્ય અત્રે વસે છે. ઐશ્વર્યવાળા ક્ષત્રિયે પણ અત્રે છે. સુંદર ગાય, ભેંસે બંધન રહિત ફરી શકે છે. નિર્ભયપણે તિર્યો અહીં રહી શકે છે. ધનવાન લોકો નગરમાં વસે છે. આવા સેરઠ દેશના, માથાને મુકુટ સરખો આ શ્રી શત્રુંજય ગિરિવર છે. તે ગિરિરાજને સંભાળવાથી પણ અનેક પાપ નાશ પામે છે, અને કેવળજ્ઞાન થાય છે. હે ઈન્દ્ર? સિદ્ધાચલનો જેટલો મહિમા કેવળજ્ઞાનથી જાણે છે તેટલો જીભે બેલી શકાતું નથી. મેઢ થડે જ કહેવાય છે. જેમ બબડો માણસ સાકર ખાવા છતાં તેને રસને કહી શકતું નથી. ત્રણે લોકના તેજના ધામરૂપ, આ ગિરિરાજના નામ સ્મરણ માત્રથી પણ પાપ નાશ પામે છે. શત્રુંજય, પુંડરીક, સિદ્ધાચલ વગેરે ઘણું સુખને આપનારા આ ગિરિના ૧૦૮ નામ છે. તે નામનું સવારમાં સ્મરણ કરનારની સઘળી પીડાઓ ટળી જઈ સંપત્તિ મળે છે. આનું યુગના આરંભમાં સિદ્ધાચલ નામ હતું. શત્રુંજયનાં દર્શન થવાથી, બધા તીર્થ ભેટયાનું ફળ મળે છે. કર્મભૂમિમાં જુદાં જુદાં ઘણું તીર્થો છે, પણ સઘળાં પાપનો નાશ કરનારું સિદ્ધાચલ જેવું બીજુ તીર્થ નથી. તીર્થદર્શનમાં ફળની વૃદ્ધિ કુતીર્થમાં કરેલા દાનાદિથી દસગણું પુણ્ય જબૂવૃક્ષે થાય છે. તેનાથી ધાતકી ચૈત્યમાં હજારગણું, તેથી પુષ્કર વગેરે કરતાં દસહજારગણું. વૈભાર, સંમેતશિખર, વૈતાઢય, મેરુમાં દસલા ખગાણું, રેવતાચલ અષ્ટાપદે, કેટીગણું અને બધાથી અનંતગણું ફળ શત્રુંજયના દર્શન વડે પ્રાપ્ત થાય છે. જે ફળ આ ગિરિની સેવાથી મળે છે તે વચન અગેચર છે. (શ. મા. પૃ. ૩૩) ગિરિરાજનું પ્રમાણ આ અવસર્પિણીના પહેલે આરે એંસી યોજન, બીજે સિત્તેર, ત્રીજે સાઈઠ, થે પચાસ, પાંચમે બાર જન અને છઠે આરે સાત હાથ જેટલા પ્રમાણવાળે આ ગિરિ (૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન હોય છે. અવસર્પિણીમાં ધીરે ધીરે પ્રમાણ ઘટે છે. ઉત્સર્પિણીમાં ધીરે ધીરે પ્રમાણ વધે છે. તેથી ગિરિરાજ પ્રાયે શાશ્વત કહેવાય છે. (શ. મા. પૃ. ૩૩) એક્વિીસ પ્રધાન શિખરો શત્રુંજય, રેવત વગેરે એકવીસ પ્રધાન શિખરો આ ગિરિરાજનાં છે. તેમાં પણ શત્રુંજય અને સિદ્ધક્ષેત્ર બે મુખ્ય છે. આ શિખર પર ગતિ કરનાર ઉત્તમ લેમાં ગતિ કરે છે. આથી બધા કરતાં ગુણે કરીને સિદ્ધાચલ વિશાલ છે. આ ગિરિ ઉપર મનુષ્ય સિદ્ધિને પિતાના તાબે કરે છે. અર્થાત્ સિદ્ધ થાય છે, (શ. મા. પૃ. ૩૪) ધર્મ ધર્મ એમ પિકાર કરતો ભટક નહિ, એક સિદ્ધાચલ ઉપર જા. તેના દર્શન કર, આથી તારો બેડો પાર થશે, ગિરિરાજ પર વૃષભદેવ પ્રભુનું પૂજન અર્ચન કર, તારે જન્મ સફળ થશે, તે સિવાય તારે જન્મ નિષ્ફળ છે, સિદ્ધાચલની એક યાત્રા કરવાથી પાપ રૂપ કચરો ધોવાઈ જાય છે, તે ભવ્યને નિર્મલ કરનાર હોવાથી તેને વિમલાદ્રિ પણ કહે છે. સારી ભાવનાવાળે મનુષ્ય પુંડરીક ગિરિના ધ્યાન વડે પરમ પદને પામે છે. પુંડરીક ગિરિનું શિખર જે આનંદ આપે છે તે બીજું નથી આપી શકતું. આથી પુંડરીક ગણધર અને પુંડરીક ગિરિ એટલે બે પુંડરીક તેથી અતાનંદ થાય, તેમાં શું આશ્ચર્ય ? (શ. મા. પૃ. ૩૫) ઉપમેય અને ઉપમા જગતમાં પાંચ સકાર મુશ્કેલ છે-જેમ-સત્ માર્ગને પૈસે ૧, સારા કુળમાં જન્મ ૨, સિદ્ધક્ષેત્ર ૩, સમાધિ ૪, તથા ચાર પ્રકારનો સંઘ પ, તેમ પુંડરીક ગિરિ ૧, પાત્ર ૨, પ્રથમ પ્રભુ ૩, પરમેષ્ઠી ૪ તથા પર્યુષણ પર્વ પ, એ પાંચ પકાર દુર્લભ છે. એજ પ્રમાણે શત્રુંજય ૧, શિવપુર ૨, શત્રુંજય સરિતા ૩, શાંતિનાથ ૪ તથા શમયુક્તદાન ૫, એ પાંચ શિકાર દુર્લભ છે, તેમ આ ગિરિરાજ પણ દુર્લભ છે. (શ. મા. પૃ. ૩૬ ) ગિરિરાજ પર મેક્ષ આ સિદ્ધક્ષેત્ર પર અનંતા તીર્થંકર પધાર્યા છે તેથી મહાતીર્થ છે. શત્રુંજય તીર્થમાં અનેક તીર્થકરે સિદ્ધપદને પામ્યા છે. (આ અવસર્પિણીમાં) અસંખ્યાત મુનિએ સિદ્ધિ પદને પામ્યા છે તેથી પણ આ તીર્થ મહાન છે. (સિદ્ધગિરિના કાંકરે કાંકરે, બીજા સ્થળે કરતાં ૧. શત્રુંજ્ય કલ્પની શુભશીલગણિની વૃત્તિમાં આ ૨૧ શિખર ઉપર તે નામ સાથે તેના આરાધકની કથાઓ આપેલી છે (સે. ક. 9. પૃ. ૨ થી ૩૨). Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ગિરિરાજ માહાસ્ય અનંત કાળમાં, અનંતા મોક્ષે ગયા ને ભવિકાળમાં અનંતા ક્ષે જશે, તે આ ગિરિને જ પ્રભાવ છે. (શ. મા. પૃ. ૩૬) હિંસક પ્રાણીને પણ ઉદ્ધાર સિદ્ધાચલ પર મેર, સાપ, સિંહ વગેરે હિંસક જીવો શ્રીજિનેશ્વર ભગવાનના દર્શનવડે ઉચ્ચ ગતિને પામેલા છે, ક્રમે, ભૂતકાળમાં, મોક્ષે ગયા છે અને ભાવિકાળમાં મેક્ષે જશે. (શ. મા. પૃ. ૩૬) ગિરિ સ્પનાને મહિમા શત્રુંજયને સ્પર્શ કરવા વડે બાલક અવસ્થામાં, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં અને તિર્યચપણમાં કરેલાં પાપ નાશ પામે છે. દાન, શિયળ, ચારિત્ર, કાયિક-વાચિક-માનસિક પાપ, ધ્યાન તથા તપ વગેરે એક શત્રુંજયના સેવનમાં સમાઈ જાય છે. આ તીર્થ પર અલ્પ વાપરેલું ધન વિશેષ ફળ આપનાર છે. શત્રુંજયની યાત્રા, સેવા કે સંઘનું રક્ષણ, તથા યાત્રાળુઓને આદર સત્કાર; જે મનુષ્ય કરે છે તે પિતાના કુળ સહિત સ્વર્ગમાં સત્કાર પામે છે. તેવી રીતે તેનાથી વિપરીત, યાત્રાળુઓને બંધન, તેના દ્રવ્યનો નાશ કરના પાપને ઢગ ભેગા કરી, ઘર નરકની યાતનાને પામે છે. વળી સિદ્ધાચલ પર આચરેલું પાપ જન્મોજન્મ લગી વધે છે, તે વજેલેપ જેવું થાય છે. (શ. મા. પૃ. ૩૭) પૂજનનું ફળ સ્વર્ગ, મૃત્યુલોક ને પાતાળમાં રહેલી પ્રતિમાનું પૂજન કરતાં જે ફળ થાય છે, તેના કરતાં શત્રુંજય પર રહેલી જિન પ્રતિમાનું પૂજન કરવાથી અનેકગણું ફળ મળે છે. (શ. મા. પૃ. ૩૭) કલ્પવૃક્ષ બારણમાં હોય તેને સંતાપનો ભય નથી, તેમ શત્રુંજય-સિદ્ધાચલ સમીપ થતાં નરકનો ભય નથી. જ્યાં સુધી શત્રુંજય એવા અક્ષરે ગુરુમુખથી શ્રવણ કર્યા નથી ત્યાં સુધી જ હિંસાદિ પાપ રાજી રહે છે. પણ તે નામ શ્રવણ કરે તેને પાપોની સત્તા જેર કરતી નથી. (શ. મા. પૃ. ૩૮) પુંડરીક ગિરિ યાત્રાનું ફળ પુંડરીક પર્વતની યાત્રાએ જવાની કામનાવાળા પુરુષોના કરે જન્મનાં પાપ, ડગલે ડગલે નાશ પામે છે. તેને સ્પર્શ કરનારને વ્યાધિ, ચિંતા, દુઃખ, વિયેગ, દુર્ગતિ કે શોક થતાં નથી. (શ. મા. પૃ. ૩૮) શ, ૩ (૧૭) Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજ્ય ગિરિરાજ દર્શન સિદ્ધગિરિરાજ પર મળ મૂત્ર પણ ન કરવાં. કારણ કે સ્વયમેવ ગિરિરાજ તીર્થ રૂપ છે. ગિરિરાજનું દર્શન, સ્પર્શન, ભોગ અને મોક્ષ બને આપે છે. આ તીર્થાધિરાજ શ્રી આદિનાથ ભગવાનથી અલંકૃત છે, તેથી પણ તે ગાઢ પાપનો નાશ કરે છે. પૂર્વના ભવમાં તપ, દાન કર્યો હોય તો જ જિન ભગવાનની પ્રસન્નતાને પામે છે. તેથી જ સિદ્ધગિરિરાજનું ક્ષણે પણ સેવન કરી શકાય છે. શ્રીસિદ્ધાચલના મહિનાને જાણ્યા છતાં કેવલી ભગવાન પણ પૂરો વર્ણવી શકતા નથી. (શ. મા. પૃ. ૩૮) ચરણપાદુકાની પૂજા સિદ્ધાચલ પર રહેલાં યુગાદિ દેવનાં ચરણકમલ (પગલા)ના પૂજન વડે ભવ્ય જીવો વધવા લાયક, સેવવા યોગ્ય તથા પાપ રહિત થાય છે. (શ. મા. પૃ. ૩૯) માળા વગેરેનું ફળ શત્રુંજય તીર્થ પર પ્રભુ પૂજામાં દશ ફૂલની માલાથી ચાર ઉપવાસનું ફળ મળે તેથી આગળ દશ દશગણી કુલ માલાથી કમે છે, આઠ, યાવત્ માસક્ષમણ વગેરે ફળ મળે છે. બીજા તીર્થમાં સેના વગેરેના દાનથી જે ફળની પ્રાપ્તિ થતી નથી તે ફળની પ્રાપ્તિ અત્રે એક ઉપવાસ કરવાથી મળે છે. અન્ય તીર્થમાં દુષ્કર તપ કરવાથી, બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ થાય છે, તે ફળ સિદ્ધક્ષેત્રમાં એક ઉપવાસથી થાય છે. આ તીર્થમાં પુંડરીકને સ્મરણ કરતો દશવિધ પરચખાણ કરે તે નિવિતપણે સઘળા મને રથ સિદ્ધ કરે છે. છઠ કરવાથી સંપત્તિ મળે છે. આમ કરવાથી મોક્ષ મળે છે. અન્ય ક્ષેત્રે અતિકષ્ટવાળું મહિનાનું તપ કરે અને ફળ મેળવે તે ફળ સિદ્ધક્ષેત્રમાં બે ઘડી જ સર્વ આહાર ત્યાગ કરે તે પ્રાપ્ત કરે. (શ. મા. પૃ. ૪૧). સિદ્ધગિરિરાજ પર સાધુની પૂજનિકતા સાધારણ સાધુ ચિહ્નને ધારણ કરનાર, મનથી કંકાસ કરનારે, બેડોળ, ગુરુને કડવું બેલનાર આવે તેય ગૌતમસ્વામીને જેમ શ્રેણિક પૂજે તેમ તે આ ગિરિપર પૂજનીય છે. કારણ કે ગુરૂની આરાધના કરવાથી સ્વર્ગે જવાય ને વિરાધના કરવાથી નરકે જવાય. માટે જે ઈચ્છિત હોય તે કરે. (શ. મા. પૃ. ૪૩) (૧૮) Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાભ્ય ગિરિરાજ પર શું ન કરવું? આ ગિરિરાજ પર કેઈની નિંદા ન કરવી, બીજાનું ખરાબ કરવાનો વિચાર ન કર, પારકી સ્ત્રીપર મેહ ન કરે, બીજાનું દ્રવ્ય પડાવી ન લેવું, વિપરીત દૃષ્ટિવાળાને સહવાસ ન કર, તેના વચન પર પ્રીતિ ન કરવી, શત્રુ સાથે પણ દ્વેષ બુદ્ધિ ન કરવી, હિસા ન કરવી, બેટી બુદ્ધિથી કઈ વિચાર ન કરે, એટલું જ નહિ પણ તેનાથી વિપરીત સત્કર્મો જરૂર કરવાં. (શ. મા. પૃ. ૪૪) સંઘયાત્રાનું ફળ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારે પ્રકારના સંઘ સહિત છરી પાળ, સંઘ કાઢી જે સિદ્ધાચલ આવે છે તે, સર્વોત્તમપદ-તીર્થકર પદને સંપાદન કરે છે. (શ. મા. પૃ. ૪૫) રાયણ વૃક્ષને મહિમા રાજનદની એટલે રાયણનું શાશ્વત વૃક્ષ. તેની નીચે શ્રીષભદેવ ભગવાનની ચરણ પાદુકાઓ છે. તેના વડે તે વૃક્ષ શેભે છે. રાજનંદનીની વહેતી દૂધની સેરે અલ્પસમયમાં અંધકાર ટાળે છે. આ પવિત્ર વૃક્ષ નીચે રાષભદેવ ભગવાન, પૂર્વ નવાણું વાર સમોસર્યા છે, તેથી તે સર્વોત્તમ તીર્થ સમાન, વંદવા લાયક છે. તેના પાંદડાં, ફળ અને શાખાઓ પર દેવતાઓનાં સ્થાન છે. માટે તેનાં પાંદડાં વગેરે કાપવા લાયક નથી. કેઈ સંઘને નાયક, જ્યારે ભક્તિ ભાવથી ભરપૂર ચિત્તવડે એની પ્રદક્ષિણા કરે છે, ત્યારે તે પ્રસન્ન થઈ તેના મસ્તક પર દૂધની વૃદ્ધિ કરે છે. તેથી તેના બેઉ જન્મ સુધરે છે. રાજનંદનીનું ભક્તિ ભાવથી પૂજન કર્યું હોય તો, થવાવાળું શુભ અશુભ તેને સ્વપ્નમાં કહે છે. તેના પૂજનથી શારીરિક દોષ નાશ થાય છે. તેનાથી ઝેર પણ દૂર થાય છે. તેના પાંદડાં વગેરે ખરી પડેલાં જે સંઘરી રખાય તે સર્વ અનિષ્ટનો નાશ કરે છે. રાયણવૃક્ષની પશ્ચિમ દિશામાં, અગમ્ય રસકૂપિકા છે. તેના રસથી લો, સેનું થઈ જાય છે. તેવા સર્વ કલ્યાણકારી આ તીર્થને મહિમા કોણ વર્ણવી શકે છે.? (શ. મા. પૃ. ૪૭) ૧ છરી-સચિત્ત પરીહારી ૧, એકલ-આહારી ૨, પાદચારી ૩, ભૂમિ સંથારી ૪, બ્રહ્મચારી ૫, આવશ્યક દેય વારી ૬=૧ સચિત્ત વસ્તુને ન વાપરનારે, ૨ એકાશને તપ કરનારે, ૩ પગે ચાલનારેવાહનનો ઉપયોગ ન કરનાર, ૪ જમીન પર શયન કરનાર, ૫ બ્રહ્મચર્યને પાળનાર અને ૬ બે ટંક આવશ્યક ક્રિયાને કરનાર, (૧૯) Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન સૂરિમંત્ર વડે મંત્રિત એવા જળવડે ઋષભદેવ ભગવાનનું, પુંડરીક ગણધરનું, રાયણ પગલાનું, અને શાંતિનાથ ભગવાનને જે ૧૦૮ ઘડા જળવડે પ્રક્ષાલ કરે છે તે, આ લેકમાં ધન વગેરેને પ્રાપ્ત કરનાર થાય છે. (શ. મા. પૃ. ૪૭) દોષ રહિત એવું આ સિદ્ધક્ષેત્ર મિક્ષ રૂપ રીનો સંગ કરાવવા માટે વેદિકા રૂપ છે. અનંત કેવલ જ્ઞાનવાળાની જેમ આ તીર્થ ઉપકાર કરનાર છે. આ તીર્થ હમેશાં મેક્ષપ્રદની જેમ, સ્થિર, પવિત્ર અને બધાદોષ રહિત છે. રાયણની ઉગમણી દિશામાં સૂર્યોદ્યાન છે. અત્રેના જિનમંદિરના સંગથી પક્ષીઓ પણ આનંદ અનુભવે છે. અહિંના વૃક્ષેને જથ્થ હસાવતાર છે. અત્રેના ઉત્તમ સરોવરનાં પાણી, પ્રાણીઓના અઢાર પ્રકારના કોઢને નાશ કરે છે. તેવું સરવર પૂર્વ દિશામાં અત્રે આવેલ છે. તીર્થને આ મહિમા છે. (શ. મા. પૃ. ૪૯) શ્રીગિરિરાજના મહિમા ઉપર શુકરાજાની કથા શુકરાજા નિજ રાજ વિલાસી, ધ્યાન ધરે માસી રે” (નવાણું પ્રકારી પૂજા, ૧૦ મી પૂજા) ( ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં ઋષભધ્વજ રાજાને પુત્ર મૃગધ્વજ રાજ્ય કરતો હતો. તેને ત્રણ પત્નીઓ હતી. એક વખત તે ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયે. રાજ પરિવાર સાથે આમ્રવૃક્ષ નીચે બેઠા હતા. પોતાની પત્નીના અહંકારમાં હતું, ત્યાં શુક (પટ) બે –તેણે રાજાને કૂવાના દેડકા જેવી ઉપમા આપી. રાજા પૂછે છે કે શું મારી સ્ત્રીઓ કરતાં અધિક રુપવાળી કન્યા છે? શુકે કહ્યું કે– ગાંગલી ઋષિની પુત્રી કમલમાલા આગળ આ બધી નકામી છે. રાજા કહે કયાં છે? શુકે કહ્યું કે ચાલ મારી સાથે. જલદી પવનવેગી ઘોડે મંગાવીને, શુકની પાછળ પાછળ ચાલ્યો. જંગલમાં પહોંરયા, શ્રી આદિનાથ ભગવાનને પ્રાસાદ જે. રાજાએ બહારથી વંદન કર્યું. શુક મંદિરમાં ગયે ને ભગવાનને નમસ્કાર કર્યો, એટલે રાજા મૃગધ્વજે પણ મંદિરમાં જઈને પ્રભુને નમસ્કાર કરી સ્તુતિ કરી. તે વખતે મંદિરમાં આવેલા ગાંગલી ઋષિએ આનંદથી તે સ્તુતિ સાંભળી. ઋષિએ કહ્યું હે મૃગધ્વજ રાજા મારા આશ્રમે ચાલો. હું અતિથિ સત્કાર કરું, રાજા આશ્રમમાં A ગિરિરાજના મહિમાને જણાવનારી ઘણી જ કથાઓ છે, પણ અમે તે કેક કેક જ આપીશું. (૨૦) Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ગિરિરાજ માહાસ્ય ગયે. ઋષિએ સત્કાર કર્યો. પછી ગાંગલી ઋષિએ કહ્યું મારી કન્યા આપને એગ્ય છે. માટે તેનું પાણિગ્રહણ કરે. કમલમાલાને પરણાવી. રાજાને પુત્ર પ્રાપ્તિને મંત્ર આપ્યું. અષિએ પુત્રીને સાચવવાની પ્રાર્થના કરી. રાજાએ તે મંજૂર રાખી. ત્યાંથી બધા આદીશ્વર ભગવાનના મંદિરમાં આવ્યા. મંદિરની બહાર આવીને માર્ગ પૂછયે. ઋષિએ કહ્યું કે માર્ગ જાણતો નથી. આમ્રવૃક્ષ પર શુક એટલામાં આમ્રવૃક્ષ પર બેઠેલે શુક બે કે ઋષિ તમે ચિંતા ન કરો. ત્યારે ઋષિ મૃગધ્વજ રાજાને બહાર બોલાવી લાવે છે. રાજા બહાર આવ્યો એટલે પોપટ (શુક) બે આપને હું માર્ગ બતાવું છું. આગળ ચાલતાં પોતાના નગર નજીક આવ્યા, ત્યારે શુક સુસ્ત થઈને ઝાડપર બેઠો. રાજા પૂછે કે હે શુકરાજ ! આપ નગર નજીક આવી સુસ્ત કેમ થયા? શુકે કહ્યું કે એમાં એક કારણ છે, તે સાંભળો - ચંદ્રપુરીના રાજા ચન્દ્રશેખરની બહેન ચંદ્રાવતી આપની માનીતી રાણી છે, પણ અંદરથી કપટી છે. તેણે તમારા બહાર જવાથી પિતાના ભાઈને સમાચાર આપીને તમારા નગર પર ચઢાઈ કરાવી છે. આથી તમારા રક્ષકોએ નગરના દરવાજા બંધ કર્યા છે. પણ નાયક વગરનું શું ? આથી હું નિરાશ થઈને બેઠે છું. (આ સાંભળીને રાજા ચિંતાતુર થયે) ત્યારે પિપટે કહ્યું વ્યર્થ શેક ન કરે. તું એમ ન સમજ કે “મારું રાજ ગયું” એટલામાં ચારે કેરથી ધૂળ ઉડાડતી સેના આવે છે. ત્યારે રાજા વિચારે છે કે મને મારી નાંખશે. રાજા મુંઝાય છે. એટલામાં સેના આવીને રાજાનો જય જયકાર બોલે છે. આપના પધારવાથી અમને આનંદ છે. રાજા વિચારે છે કે આ પિપટ(શુક)ના વચનને જ પ્રભાવ છે. રાજા ઉપકારી પિપટ તરફ જુવે છે. તો તે દેખાતું જ નથી. રાજાએ પોપટની વાત કહી–ઉપકાર કરવાને બદલે આપવાની વાત કહી. પણ પિપટ દેખાતું નથી. શું કરવું? સેવકેએ કહ્યું હે રાજન્ ! પિપટ મળશે. રાજાના આગમનથી નગરલેક વગેરે બધા ખુશ થયા. મૃગધ્વજ રાજાનું આગમન જાણીને ચંદ્રશેખર ભાગે અને તદ્વારા રાજાને ભેટ મોકલી અને કપટથી કહેવરાવ્યું કે આપ નહતા એટલે રાજ્યનું રક્ષણ કરવા આવ્યા હતા. મૃગધ્વજે, ચંદ્રશેખરના સામા આવવાથી ઉચિત સત્કાર કર્યો. રાજાએ મહોત્સવથી નગરમાં પ્રવેશ કર્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ચંદ્રાવતીને રાજા બહુ માન હતું, કપટના પાપને પ્રતાપે, તેને પુત્ર ન થયે. કમલાલાએ રાત્રે ઉંઘમાં દિવ્ય સ્વપ્ન જોયું, અને તે રાજાને કહ્યું કે મેં સ્વપ્નમાં જોયું કે આદીશ્વર ભગવાને કહ્યું કે આ શુકને લે, પછી હંસને આપીશ. એમ કહીને મને શુક આપ્યું. રાજાએ કહ્યું તને બે તેજસ્વી પુત્ર થશે. રાણીને આનંદ થયે. ગર્ભ ક્રમે વધવા લાગ્ય, અવસરે પુત્ર જન્મ્યા. રાજાએ તેનું નામ શુકરાજ પાયું. રાજા ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં આમ્રવૃક્ષ નીચે બેઠા. રાજા બોલ્યા કે આ વૃક્ષ પરથી શુકે મને કહ્યું અને તેની પાછળ, તારે ત્યાં આવીને, તેને પરણ્ય. આ વખતે રાજાના ખોળામાં બેઠેલો શકરાજ તે વાત સાંભળીને પૂર્વના સ્મરણથી મૂરિષ્ઠત થઈને જમીન પર પડે. રાજા વગેરે આકુલ વ્યાકુલ થઈ ગયા. ચેતનામાં શુકરાજ આ પણ પ્રફુલિત ન થયે. અને મૌનપણું ધારણ કર્યું. રાજારાણીને ઘણું દુઃખ થયું. ઘણા ઉપચાર કર્યા પણ ન જ બેલ્ય. કૌમુદી મહત્સવ એક દિવસ કૌમુદી મહોત્સવ આવે, રાજા વગેરે બધા ઉદ્યાનમાં ગયા. એટલામાં એક જગો પર દુદુભીને અવાજ સાંભળ્યા. તપાસતાં ખબર પડી કે શ્રીદત્તકેવલી પધાર્યા છે. પુત્રની પરિસ્થિતિ અંગે પૂછવાની ઈચ્છાથી કેવલી પાસે ગયા. દેશના સાંભળી. પછી રાજાએ શ્રીદત્તકેવલી ભગવંતને પૂછ્યું કે–શુરાજ કેમ બેલ નથી? આથી કેવલી મહારાજે તેને કહ્યું : હે શુકરાજ ! વિધિપૂર્વક તું વંદન કર, એટલે તેણે મેટે અવાજે, ગુરુ મહારાજને વંદન કર્યું. બધાને આશ્ચર્ય થયું. રાજાએ પૂછયું પ્રભુ આમ કેમ? ગુરુ મહારાજે જણાવ્યું કે પૂર્વભવનું કારણ છે. તે વિચારે કે પૂર્વભવમાં જે પત્નીઓ હતી. તેને માતા-પિતા કેમ કહું? આથી તે બેલ ન હતું. પૂર્વભવમાં હંસી હતી તે મૃગધ્વજ રાજા થયો. સારસી હતી તે કમલમાલા થઈ. છતારી રાજા, જે હંસી ને સારસીને પતિ હિતે, તે કેમે આ શુકરાજ થયો. એથી તે વિચારે કે રાણુઓને માતા-પિતા કેમ કહું, તેથી એ મૌન થયે હતે. ગુરુ મહારાજે કહ્યું કે હે શુકરાજ ! સંસારની ઘટમાલ આવી જ છે, આમ સાંભળીને શુકરાજ માતા-પિતા કહેવા લાગ્યા. કમલમાલાને બીજે પુત્ર કમલમાલાને હંસરાજ નામે બીજો પુત્ર છે. એક વખત રાજા સભામાં બેઠા હતા ત્યારે ગાંગલી ઋષિ આવ્યા. કુશલ ક્ષેમ વાર્તા થઈ. સૌને આનંદ થયે, રાજાએ (૨૨) Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાભ્ય વિમલાચલ તથા આશ્રમના સમાચાર પૂછયા. વળી આપ ક્યા હેતુથી પધાર્યા છે તે વાત પણ પૂછી. ગાંગલીષિએ કહ્યું કે યક્ષે સ્વપ્નમાં આવીને કહ્યું કે વિમલાચલ તીર્થે જવાને છું. ત્યારે મેં પૂછયું કે તીર્થની રક્ષા કોણ કરશે ? યક્ષે કહ્યું કે તમારી પુત્રી કમલમાલાના પુત્રોમાંથી એક રક્ષણ કરશે. માટે તેના એક પુત્રને અહીં લઈ આવે. આથી અત્રે આવ્યો છું. માટે એક પુત્રને તીર્થના રક્ષણ માટે આપે. હંસરાજ જવા તૈયાર થયે પણ ના હોવાથી તેને રોકીને શુકરાજને મોકલ્યા. ત્યારે તે બેપિતાજી! વિમલાચલના દર્શનની મને ઉત્કંઠા હતી, તેમાં તેના રક્ષણ માટે જવાનું થયું, એ તે સેનામાં સુગંધ મળી. તીથી રક્ષણ માટે શકરાજ તીર્થે શુકરાજ આવ્યો. અને સુસજજ થઈને ત્યાં રહેવા લાગ્યો. એક વખત રાત્રિએ સ્ત્રીને રડતી સાંભળી તેની પાસે ગયો. તેની વાત સાંભળી. તાપસની ઝૂંપડીમાં બેસાડી, વિદ્યાધરની શોધમાં નીકળ્યો. શેધતાં વિદ્યાધર મળ્યો. વિદ્યાધરને શુકરાને પૂછ્યું–આ દશા તારી કેમ ? ત્યારે તે બોલ્યા. ગગનવલ્લભપુરના રાજાને વાયુવેગ નામે પુત્ર છું. શત્રુ રાજાની પુત્રીને, હરણ કરીને આ માર્ગે જતા હતું. ત્યારે તીર્થનું એલંગન કરતાં મારી વિદ્યા નષ્ટ થઈ ગઈ. આથી આ પીડા ભોગવું છું. શુકરાજ જેને શોધવા નીકળ્યા હતા તે મળી ગયું. એટલે મંદિરમાં રહેલી તે કન્યાને તેની ધાવમાતાને સોંપી. પછી વિદ્યાધરને ઉપચાર કરીને સારે કર્યો. હવે વિદ્યાધર શુકરાજાને સેવક થઈ ગયો. શકરાજે કહ્યું કે તારી વિદ્યા નષ્ટ થઈ તે મારા મસ્તક પર હાથ રાખીને જ મને વિદ્યા આપે તે, વિદ્યા અને સિદ્ધ થાય. તે તું તે વિદ્યા મને આપ. વિદ્યારે શુકરાજને તે વિદ્યા આપી. પછી પિતાને તે વિદ્યા સિદ્ધ થતાં શુકરાજે વિદ્યાધરને તે વિદ્યા આપી. વિદ્યારે બીજી પણ ઘણી વિદ્યાઓ શુકરાજને આપી. ગાંગલી ઋષિની આજ્ઞાથી બન્ને એક મોટા વિમાનમાં બેસીને તે કન્યા સાથે ચંપાપુરીમાં ગયા. અને રાજાને તે કન્યા આપી. રાજા વગેરે આનંદ પામ્યા. વાયુવેગે શુકરાજાને પરિચય કહ્યું. ચંપાપુરીમાં વિવાહ મહોત્સવ આનંદથી કર્યો. ત્યાંથી વૈતાઢય પર ગગનવલ્લભનગરમાં ગયા. ત્યાં વાયુવેગે તે કન્યા શકરાજને પરણવી. શુકરાજ અને વિદ્યાધર બને તીર્થ વંદન કરવા નીકળ્યા. માતાને સંદેશ પાછળ સ્ત્રીને અવાજ આવ્યો એટલે ઊભા રહીને પૂછ્યું- તું કોણ છે? તેણે જવાબ આપ્યો કે હું ચકેશ્વરી દેવી છું. કાશ્મીર દેશમાં, સિદ્ધાચલની રક્ષા માટે, ગેમુખ (૨૩) Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન યક્ષની આજ્ઞાથી, જતી હતી. ત્યાં માગમાં, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં, મેં સ્ત્રીના રુદનને અવાજ સાંભળ્યો. આથી ત્યાં જઈ રેવાનું કારણ પૂછ્યું. ત્યારે તે બોલી કે મારે પુત્ર શુકરાજ ઘણા સમયથી ગયો છે, તેના સમાચાર નથી માટે રડું છું. ત્યારે મેં કહ્યું કે હું તેની શોધ કરીને તમને જણાવીશ. હું વિમલાચલ પર ગઈ પણ તને ન દે. અવધિજ્ઞાનથી તને મેં અહિં જે એટલે અહિં આવી. તમારી માતાને જલદી દર્શન આપે. ત્યારે કરાજ આંસુ ઝરતી આંખોએ બે કે તીર્થની નજીક આવેલે, તીર્થના દર્શન વગર હું કેવી રીતે જાઉં? માટે હું તીર્થનાં દર્શન કરીને માતા પાસે જઈશ. તમે જલદી જઈને મારી માતાને આ બધા સમાચાર કહેજે. શાધતા અશાશ્વતા તીર્થથી યાત્રા કરીને, ગાંગલી ઋષિની આજ્ઞા લઈને, ઘણું વિદ્યાધરો સાથે, ધામધૂમથી પોતાના નગરે પહોંચ્યો. પુત્ર હમક્ષેમ નગરમાં આવ્યો એટલે, રાજાએ નગરમાં મહોત્સવ કર્યો. સૂર અને હંસનું યુદ્ધ વસંત ઋતુ હતી. તેથી બન્ને પુત્રોને લઈને રાજા ઉદ્યાનમાં ગયા, ત્યાં આનંદ કરતા હતા. એટલામાં ત્યાં ભયંકર કોલાહલ થયો. સરદારે તપાસ કરીને કહ્યું કે સારગપુરના વીરાંગ રાજાનો પુત્ર પૂર્વના વિરથી હંસરાજ પર ચઢી આવ્યો છે. રાજાએ કહ્યું વીરાંગ તે મારે સેવક છે. આથી રાજા બન્ને પુત્રોને લઈને ચાલ્યો. એટલામાં સેવકે આવીને જણાવ્યું કે, આ પૂર્વભવના વૈરે હંસરાજ અને શૂરનું યુદ્ધ ચાલ્યું. અંતે હંસરાજે તેને ઉઠાવીને દડાની માફક બહાર ફેંકો. ત્યાર પછી શૂરને પશ્ચાત્તાપ થવા લાગ્યો. હવે મૃગધ્વજ રાજા દીક્ષા લેવા તૈયાર થયા. ત્યારે કેવલી ભગવતે કહ્યું કે ચંદ્રા વતીના પુત્રને તું જશે ત્યારે તું દીક્ષા લઈ શકશે. રાજાને આવીને એક પુરુષે નમસ્કાર કર્યો. રાજાએ પૂછ્યું તું કોણ છે? ત્યારે આકાશવાણી થઈ અને તે પુરુષે કહ્યું કે હું ચંદ્રાવતીને પુત્ર છું. જે તમારે નિર્ણય કરવો હોય તે યશોમતી ગિની છે, તેને જઈને પૂછે. જંગલમાં યોગિની રાજાએ ગિની પાસે જઈને પૂછયું, ત્યારે ગિનીએ કહ્યું કે-ચંદ્રપુરમાં સેમચંદ્ર રાજાની ભાનુમતી નામની રાણી હતી. એણે જોડલાને જન્મ આપે, પુત્રનું નામ ચંદ્રશેખર રાખ્યું ને પુત્રીનું નામ ચંદ્રાવતી રાખ્યું. ચંદ્રાવતી તમને પરણી. ચંદ્રશેખરને (૨૪) Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ મહાભ્ય યશેમતી સાથે પરણાવ્યો. પૂર્વભવના સંસ્કારથી ચંદ્રશેખરને અને ચંદ્રાવતીને પરસ્પર રાગ થયે. હે રાજા! જ્યારે તું એકલે ગાંગલીઋષિના આશ્રમે ગયો હતો ત્યારે તે તારું રાજ લેવા આવ્યો પણ તેનું ઇચ્છિત ન થઈ શકયું. ચંદ્રાંક તેણે યક્ષની આરાધના કરી, અદશ્ય અંજન મેળવ્યું. આથી ચંદ્રશેખર ચંદ્રાવતીના મહેલમાં ગયો. તેની સાથે કામક્રીડા કરી. એનાથી ચંદ્રાવતીને ચન્દ્રાંક નામને પુત્ર થયો. યક્ષના પ્રભાવથી તે વાત કોઈને જાણ ન થઈ. તે પુત્ર ચંદ્રશેખર લઈ ગયો, અને પોતાની પત્નીને સંપ્યો. તે પોતાના પુત્રની માફક તેનું પાલન કરવા લાગી. યશોમતી કોણ? યશેમતી સાથે વાતમાં તે પુત્રને માલમ પડયું કે તે મૃગધ્વજ રાજાની ચંદ્રાવતીનો પુત્ર છે. એ સાંભળીને તે ત્યાંથી નીકળી ગયે. યશોમતી પતિ તથા પુત્રથી ભ્રષ્ટ થયેલી દીક્ષા લેવાના વિચારમાં આવી, પણ સાથ્વી ન મળવાથી તે યોગિની થઈ તે હું યશોમતી. મૃગજ રાજાની દીક્ષાની ભાવના - આ સાંભળીને રાજાને ક્રોધ આવ્યો. તેને યોગિનીએ મધુર વચનથી શાંત કર્યો, મૃગધ્વજ રાજા વૈરાગી થયા. નગરના ઉદ્યાનમાં ગયા અને ચંદ્રાંકને મોકલીને શુકરાજને અને હંસરાજને બોલાવ્યા. હું તપશ્ચર્યા કરીશ. ઘેર નહિ આવું. બહુ આગ્રહ કરવાથી રાજા નગરમાં આવ્યા. મૃગદેવજ રાજાએ શુકરાજને ગાદીએ બેસાડ્યો, પછી કહ્યું કે હું દીક્ષા લઇશ. મૃગધ્વજ રાજા કેવલી રાત્રિ પડી. મૃગધ્વજ રાજા રાત્રે સંયમની ભાવનામાં એકતાન થતાં, પ્રભાતે ઘાતીકમને ક્ષય કરીને, કેવલી થયા. દેવતાઓએ સાધુવેષ આપે. આ વાત જાણીને શુકરાજ વગેરે ત્યાં આવ્યા. કેવલી ભગવાને દેશના આપી. ઉપદેશ સાંભળીને હંસરાજ, ચંદ્રાંક અને કમલમાલા ત્રણેએ દીક્ષા લીધી. શુકરાજ આદિ મનુષ્યોએ ગૃહસ્થ ધર્મ આદિ બારવ્રત લીધાં. ચંદ્રશેખર શુકરાજ રૂપે ચંદ્રશેખર ચંદ્રાવતી પર સ્નેહ રાખે અને શુકરાજ પર છેષ રાખે. ચંદ્રશેખરે ગોત્રદેવીની આરાધના કરી. દેવી પ્રત્યક્ષ થઈ અને વરદાન માગવાનું કહ્યું. તેણે માગ્યું કે શ,૪ (૨૫) Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન શુકરાજનુ રાજ્ય મને આપ. દેવીએ કહ્યુ દૃઢ સમ્યક્ત્વી તેની આગળ મારું કાંઈ ન ચાલે. તેણે કહ્યું “તું વરદાન ન દે” તેા પછી મારું કામ કેમ ન થાય ? ત્યારે દેવીએ કહ્યું કે શુકરાજ જ્યારે બહારગામ જાય ત્યારે તેના રાજ્યમાં તુ જજે, તે વખતે તુ* શુકરાજા જ દેખાશે. દેવી અદૃશ્ય થઈ ગઈ, ચદ્રશેખર ખુશી થયા. ચદ્રાવતીને આ બધી વાત કહો, રાજ્ય પર ચન્દ્રશેખર એક વખત તીર્થ યાત્રા કરવા, શુકરાજ અને રાણીઓ સાથે દેવતાની પેઠે વિમા નમાં બેસીને, યાત્રા કરવા નીકળ્યેા. ચદ્રાવતીએ ચંદ્રશેખરને સમાચાર આપ્યા. તે આવ્યા. તેનું સ્વરૂપ શુકરાજ જેવુ થયુ. લેાકેા શુકરાજ સમજવા લાગ્યા. તેણે નાટક રચ્યુ'. રાત્રીએ ખૂમ પાડી કે કોઈ વિદ્યાધર મારી બે સ્ત્રીઓને હરીને જાય છે. ચન્દ્રશેખર કપટથી દુઃખવાળી મુદ્રા કરીને રહ્યો. ચન્દ્રાવતી પર પ્રીતિ રાખીને રાજ્ય કરવા લાગ્યા. શુકરાજ વિમલાચલની યાત્રા કરીને શ્વસુરાલયમાં ગયા. થોડા વખત ત્યાં રહ્યો. પછી પાતાના નગરના ઉદ્યાનમાં આવ્યો. ઝરુખામાં બેઠેલા ચન્દ્રશેખરે શુકરાજને આવતા જોયો એટલે હાહાકાર મચાવ્યેા. મારી એ સ્ત્રીઓનુ હરણ કરનાર વિદ્યાધર આવે છે. માટે એને મારીને પાછા હઠાવા. મત્રીઓ વગેરે ત્યાં ગયા. શુકરાજ વિમાનમાંથી ઊતર્યા. મંત્રીએ પ્રણામ કરીને કહ્યું કે હે વિદ્યાધર અમારા સ્વામીની એ સ્ત્રીઓને લઈને આપ ગયા છે તે પણ આવ્યા, તે આપ આપના સ્થાન પર પધારો. ત્યારે શુકરાજ મંત્રીને કહેવા લાગ્યા કે- શુકરાજ છું. તમે આ શું ખેલે છે? ત્યારે મંત્રીએ કહ્યું કે અમારા સ્વામી શુકરાજ તેા મહેલમાં બિરાજમાન છે. માટે આપ જલ્દીથી અહિંથી જતા રહેા. થુકરાજને થયુ` કે કોઈ મારું રુપ કરીને રાજ્યમાં આવ્યા છે, મૃગધ્વજ કેવલી પાસે શુકરાજ આમ થવાથી શુકરાજ વિમાનમાં બેસીને પાછે ગયા. માર્ગોમાં જતાં સૌરાષ્ટ્રમાં પર્વત પર વિમાન રાકાયું, તેથી વિમાનમાંથી ઊતરી રોકવાનું કારણ શેાધવા લાગ્યા, એટલામાં પેાતાના પિતા રાજર્ષિ ભૃગધ્વજને જોયા. તે સુવના કમલપર શાભતા હતા, દેવતાઓ હાજર હતા. ભક્તિથી વંદન કરીને શુકરાજ સતાષ પામ્યા, અને આંસુવાળી આંખાવાળા તેણે રાજ્ય હરણ વગેરે પાતાનેા વૃત્તાંત કહ્યો. રાજઋષિએ કહ્યું કે પૂ કર્મના આ દોષ છે. Jain Educationa International (૨૬) For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાસ્ય શકરાજને બતાવેલી આરાધના રાજર્ષિ ચંદ્રશેખરના આખા અધિકારને જાણે છે પણ તે વાત કાઢતા નથી. શુકરાજ પિતાની પાસે કરગરીને પૂછે છે કે મને રાજ્ય કઈ રીતે મળે? ત્યારે કેવલી મૃગધ્વજ બેલ્યા કે-દુઃસાધ્ય કાર્ય ધર્મકૃત્યથી સુસાધ્ય થાય છે. માટે તીર્થ શિરોમણિ શ્રીસિદ્ધાચલ અહિંથી નજીક છે. ત્યાં જઈને શ્રી આદીશ્વર ભગવાનની ભક્તિ કરી, સિદ્ધાચલની ગુફામાં પરમેષ્ઠી મંત્ર જાપ કરતો રહે, તે તેને સર્વ ઈછિત દેનાર થશે. જે સમયે ગુફામાં પ્રકાશ થાય ત્યારે જાણજે કે તારી કાર્ય સિદ્ધિ થઈ ગઈ. શુકરાજે કરેલી ગિરિરાજની આરાધના કેવલી ભગવાનના વચનથી આનંદિત થઈ તે વિમાનમાં બેસીને વિમલાચલ પર આવ્યો અને કેવલી ભગવંતે કહ્યા પ્રમાણે ધ્યાન ધરવા લાગ્યો. છ મહિને ગિરિરાજની, આરાધનાથી તેજપુંજ દેખાયો. ત્યારે ચંદ્રશેખરને દેવીએ કહ્યું કે હવે તારું સ્વરુપ ચાલ્યું ગયું છે, માટે જલ્દી અહિંથી ભાગી જા. આથી ચંદ્રશેખર ચોરની માફક ભાગી ગ. હવે શુરાજ પિતાના નગરમાં આવ્યું. બધાએ આદર સત્કાર કર્યો. ચંદ્રશેખરના ભાગી જવાથી પૂર્વ વૃત્તાંત કઈ જાણી શકયું નહિ. એક સમયે શકરાજ વિદ્યાધરે વગેરે બધા પરિવાર સાથે ઠાઠમાઠથી સિદ્ધાચલતીર્થની યાત્રાએ ચાલ્યો. ત્યાં જઈને પ્રભુ પૂજા, સ્તુતિ વગેરે મહોત્સવ કર્યો. શત્રુંજય નામ આ તીર્થમાં મંત્ર સાધનાથી શત્રુ પર જય થાય છે. આથી બુદ્ધિમાન પુરુષે આને શત્રુંજય એવા નામથી બોલે છે. શકરાજાથી શત્રુંજય નામ પડ્યું, ને તે જગતમાં પ્રસિદ્ધ થયું. શકરાજ શત્રુ રહિત રાજ્ય કરવા લાગ્યો, બીજાઓને દષ્ટાંત લેવા ગ્ય થયો. શાસનની પ્રભાવના કરી. તેને પદ્માવતી વગેરે ઘણી રાણીઓ હતી. પદ્માવતીથી પદ્માકર નામનો પુત્ર છે. વાયુવેગા રાણીથી વાયુસાર નામને પુત્ર થયો. શકરાજાએ પદ્મકુમારને રાજય આપ્યું અને વાયુસારને યુવરાજ બનાવ્યા. પછી પત્નીઓની સાથે કરાજાએ દીક્ષા લીધી. શત્રુંજય તીર્થ ઉપર આવ્યા. શુલ ધ્યાનમાં ચઢવાથી કેવલજ્ઞાન પામ્યા. પૃથ્વી પર વિચરી અને બન્ને સ્ત્રીઓ અને શકરાજ મેક્ષે ગયા. (શ્રાદ્ધવિધિ પ્રકરણ) (૨૭) Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ગિરિરાજ દર્શન શ્રી ગિરિરાજના મહિમા ઉપર ચંદ્રશેખરની કથા “ચંદ્રશેખર નિજ ભગિની ભોગી, તે પણ એ ગિરિ મોક્ષે જાવે (નવાણું પ્રકારી પૂજા, ૨-પૂજા) ચંદ્રપુરી નગરીમાં સેમચંદ રાજાને ચંદ્રશેખર પુત્ર અને ચંદ્રાવતી પુત્રી હતી. ચંદ્રાવતીને મૃધ્વજ રાજા સાથે પરણાવી હતી. ચંદ્રશેખરને યશોમતી રાજકન્યા પર ણાવી હતી, પણ ચંદ્રશેખર કપટી હતો. ચંદ્રાવતી પણ પિતાના ભાઈ ચંદ્રશેખર પર પ્યાર કરનારી હતી. એક દિવસ મૃગધ્વજ રાજા શુકની પાછળ ગયે ત્યારે ચંદ્રાવતીના સંદેશાથી ચઢાઈ લઈને ચંદ્રશેખર આવ્યા. નગરને ઘેરો ઘાલ્ય, કમલાલાને પરણને શુકે બતાવેલા માર્ગે રાજા પિતાના નગરની બહાર આવ્યો. ત્યારે ઉદાશ થયેલા એવા પિપટના મુખેથી સાંભળ્યું કે ચંદ્રશેખરે ઘેરો ઘાલ્યું છે. રાજા નિરાશ થયો. એટલામાં લશ્કર આવ્યું ને રાજા આનંદમાં આવ્યો. કપટી ચંદ્રશેખરે ભેટ મોકલીને કહેવડાવ્યું કે–તમે ન હતા તેથી તમારા રાજ્યનું રક્ષણ કરવા આવ્યો હતો, એમ કહેવડાવીને ચંદ્રશેખર ગયે, એક વખત ચંદ્રશેખરે કામદેવ યક્ષની આરાધના કરી, યક્ષે પ્રગટ થઈને વરદાન માંગવા કહ્યું ત્યારે તેને કહ્યું મને ચંદ્રાવતી આપ. આથી યક્ષે અદશ્ય અંજન આપ્યું, આથી તેને ચંદ્રાવતી પાસે આવે અને ભોગ ભેગવે પણ તેને કોઈ દેખી શકે નહિ. ચંદ્રાવતી ગૂઢગર્ભા થઈ અને તેને ચંદ્રાંક પુત્ર થયા. તે પુત્ર ચંદ્રશેખરે પિતાની રાણી યશોમતીને આપે. ચંદ્રક માટે થયે, ત્યારે એક વખત યમતીએ તેની પાસે કામ ભેગની માંગણી કરી, ત્યારે ચંદ્રક બેલ્યો કે માતા તું શું બેલે છે? ત્યારે યશોમતીએ કહ્યું કે તારી માતા તો મૃગધ્વજ રાજાની રાણી ચંદ્રાવતી છે. આમ સાંભળીને તે મૃગધ્વજ રાજા પાસે ગયો. ત્યારે યશોમતીએ સાધ્વી થવાનો નિર્ણય કર્યો. પણ સાધ્વી ન મળતાં ગિની થઈ. મૃગધ્વજ રાજાના દીક્ષા લીધા પછી શુકરાજા ગિરિરાજની યાત્રા કરવા ગયા. ત્યારે ચંદ્રશેખરે રાજ્યની અધિષ્ઠાત્રી ગોત્રદેવીની ખૂબ આરાધના કરી. તે પ્રગટ થતાં વર માંગ વાનું કહ્યું. તેથી ચંદ્રશેખરે શુકરાજાનું રાજ્ય માંગ્યું. દેવી તે ન અપાય એમ કહ્યું, ત્યારે તેણે કહ્યું કે બેલથી કે છલથી મારું કાર્ય થાય તેમ કરે. દેવીએ તથાસ્તુ કહ્યું: (૨૮) Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાસ્ય આથી શુકરાજાનું રૂપ કરીને તે ત્યાં ગયો, શુકરાજા તરીકે રહ્ય, શુકરાજા યાત્રા કરીને આવ્યા, ત્યારે “આ બનાવટી વિદ્યાધર છે એમ કહીને ચંદ્રશેખરે તેને કઢાવી મૂક. શુકરાજાએ છ મહિના ગિરિરાજની આરાધના કરી. છેલ્લે પ્રકાશ થયે એટલે તેને થયું કે હવે વાંધો નહિ. ત્યારે ચંદ્રશેખરની ગોત્રદેવીએ તેને કહ્યું કે હવે ભાગી જા. એટલે ચંદ્રશેખર ચોરની માફક ભાગી ગયો. ચંદ્રશેખરને પશ્ચાત્તાપ હવે ચંદ્રશેખરને પશ્ચાત્તાપ થવા લાગ્યો. હે પ્રભુ ! મારા પાપ કર્મને ક્ષય કેમ થશે ? એટલામાં મહદય નામને મુનિ મહારાજ મળ્યા. ને તેથી મુનિ મહારાજને કહ્યું કે મારા પાપકર્મના ક્ષયને રસ્તો બતાવે. મુનિરાજે કહ્યું ગિરિરાજ પર જઈને પાપને ક્ષય કરવા માટે તપ કરો. તેથી તે ગિરિરાજ પર આવીને તપમાં તલ્લીન થયે. ગિરિ. રાજના પ્રભાવે ને તપના પ્રભાવે, તે સર્વ કર્મને ક્ષય કરીને, ગિરિરાજ પર મેસે ગયે. (શ્રાદ્ધવિધિ પ્રકરણ) (૨૯) Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩જી સૂર્યાવત-સૂકુંડના મહિમા મહીપાળ રાજાનું દૃષ્ટાન્ત સૌરાષ્ટ્ર દેશમાં ગિરનારની તલેટીમાં ગિરિદુર્ગ નામે નગર છે. ત્યાં સમુદ્રવિજય રાજાના વશમાં ઉત્પન્ન થયેલ, સૂર્યમલ નામના પુણ્યવાન, ભાગ્યવાન, પ્રતાપી રાજા હતેા. તેને શશિલેખા નામે રાણી હતી. રાજા રાણી ગિરનારની યાત્રાએ ગયાં. ત્યાં મેરલીને– ઢેલને બચ્ચાં રમાડતી જોઈને રાણીને સતાનની ઇચ્છા થઈ. રાજાએ પ્રભુ પૂજા વગેરે કરવાનું જણાવતાં રાણી તે સઘળું કરવા લાગી. કાળે કરીને જગઢ બિકાની કૃપાથી રાણીને એ કુવા-દેવપાળ અને મહીપાળ નામે થયા. રાજાએ તેમને યાગ્ય ઉમરે, રાજકુવરીએ સાથે પરણાવ્યા. અને કુવરમાં દેવપાળ કરતાં મહીપાળ હોંશિયાર હતા. એક વખત રાત્રીમાં જાગતાં મહીપાળ પેાતાને હિંસક પ્રાણીવાળા જંગલમાં જીવે છે, આ શુ ? એવા આશ્ચય થી જગલમાં ક્રે છે. ત્યાં એક પ્રાસાદ જોતાં તેમાં ચઢે છે. ત્યાં એક ચેાગીને પદ્માસને ધ્યાન લગાવીને બેઠેલા જીવે છે, નમસ્કાર કરીને ત્યાં બેસે છે, એટલે યાગી ધ્યાન પારી કહે છે કે હે ખાલ ! ગુરુ ઋણ ચૂકવવાની ઇચ્છાથી મારા વડેતુ' અહિ' લવાયા છે. એમ કહી ભાજન કરાવ્યુ. પછી ગુરુ પાસેથી મળેલી ખસિદ્ધ મહાવિદ્યા આપી. પછી યાગીએ પાતાના પ્રાણુ છેાડયા. ત્યારે તે યાગી કે પ્રાસાદ કાંઈ ન જોતાં, જગલમાં રહેલા પેાતાને દેખે છે. (શ. મા. પૃ. ૫૫) જ'ગલમાં ભમે છે, અને વિચારે છે કે ચેાગમાગ ના આશ્રય કરનારને સર્વ સિદ્ધિઓ મળે છે, ત્યાં ભમતાં ભમતાં બગલાના રહેઠાણવાળા એક કુડ જોયા, તેથી તેમાં સ્નાન (૩૦) Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવત–સૂર્યકુંડને મહિમા કરવાનો વિચાર કરે છે. ત્યાં આકાશવાણી થઈ કે “નહી નહી?? આથી વાણીના આધારે તે બેલનારને શોધે છે. પણ કેઈ દેખાતું નથી. એટલામાં એક વાર આવે છે. તે કહે છે કે આ જે ઢગલા દેખાય છે, તે રાક્ષસે મારેલાં પ્રાણીઓનાં હાડકાંના છે, માટે નિષેધ કરું છું. ત્યારે મહીપાળે કહ્યું કે તું તો પશુ જ છે, વાનરે કહ્યું કે “બળ હોય તો જા, ત્યાં “કેધવાળ અને કાળા વાળવાળો રાક્ષસ રહે છે.” એમ કહીને વાનર અદશ્ય થઈ ગયા. (શ. મા. પૃ. ૫૬) વિદ્યાથી અલંકૃત ખગ લઈને તે કુંડમાં પેઠે. ત્યાં રાક્ષસ પ્રગટ થઈને સામે આવ્યું. બન્નેનું યુદ્ધ ચાલ્યું. તેણે ખગ્ગવિદ્યાથી રાક્ષસને જી, હારેલા રાક્ષસે મહીપાળની સેવા કરવાનું કબૂલ કર્યું અને કહ્યું કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે મને યાદ કરજે. એમ કહીને વેષ બદલવાની અને ઘા રુઝવવાની એમ બે ઔષધિઓ આપી. મહીપાળે તેને અહિંસાધર્મ અંગીકાર કરાવ્યો, મહીપાળ શ્રીનિવાસ વનમાં ગયે, ત્યારે મંદિરમાં શ્રીનેમિનાથ ભગવાનના દર્શન કર્યા, ત્યાં એક ગિની તેની દૃષ્ટિએ પડી, તેણે યોગિનીને પ્રણામ કર્યા, તેણે આશીર્વાદ આપે, તે બેલ્યો તમે મારાં કુલદેવી લાગે છે? તે બેલી-હું માનુષી કે દેવી નથી, પણ ચેગિની છું મારું આતિથ્ય સ્વીકારો, બને બહાર આવ્યા, તેણે પાત્ર લઈને વૃક્ષ પાસે ફળની યાચના કરી, એટલે કલ્પવૃક્ષની માફક તેમાંથી ફળે તેના પાત્રમાં પડ્યાં, મહીપાળે, તેમાંથી કેટલાંક ફળ ખાધાં, ગિનીએ પૂછ્યું કે વત્સ! ક્યાંથી આવ્યો? અને કયાં જવાનો છે? સંઘાતથી વિખૂટો પડતાં આવ્યા છે? હવે પ્રભુને ને આપને નમસ્કાર કરી મારા નગરે જઈશ. (શ. મા. પૃ. ૫૮) યોગિની બલી આગળ ઉપર જે વન દેખાય છે, તેમાં મોટે મહાકાલ નામનો યક્ષ છે. તેણે ઘણાં પ્રાણીઓને મારી નાખ્યા છે. માટે ત્યાં જતો નહીં. અકસમાત ત્યાં આકાશમાંથી બે મુનિઓ ઊતર્યા. બન્ને જણે મુનિને નમસ્કાર કર્યો. મુનિએ ધર્મલાભ કહ્યો. મુનિરાજે ઉપદેશ દેતાં જણાવ્યું કે, દાન, ભણવું, શીલ, દયા આ બધું જિનેશ્વરની સેવાથી પ્રાપ્ત થાય છે. માટે આળસને ત્યાગ કરી ત્રણ ટંક પ્રભુની પૂજા કરવી. (શ. મા. પૃ. ૬૦) દેશના સાંભળી આનંદિત થયેલા તેણે અને મહાકાળે પૂછ્યું. એટલે મુનિરાજે તેની વાત આ રીતે જણાવી–પૂર્વકાળમાં અહીં જિનશાસન ઉપર દ્વેષ રાખનારે એક તાપસ સ્ત્રી સહિત રહેતું હતું. તેને શકુંતલા નામની પુત્રી હતી. આ વનમાં ભીમ નામને રાજા છેડે બેસીને આવ્યો, તેણે તે પુત્રીને એકલી દેખીને મોહ પામીને પૂછયું કે તું પરણેલી છે કે કુમારી? ત્યારે શરમથી મુખ નીચું કરીને બોલી કે કુમારી. તેના મનના (૩૧) Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ mmmmm શ્રી શત્રુંજય ગિરિરાજ દશન ભાવ જાણીને ઘેડા ઉપર બેસાડીને લઈ ગયો. તેને લઈ જવાથી શેકથી તાપસ ક્ષીણ થવા લાગ્યા. છેવટે બીજા તાપસે તેને ઉંચકીને જિન મંદિરમાં લઈ ગયા. પણ તે ભગવાનને પગે ન લાગે. ભગવાનનાં દર્શનથી મરણ પામીને, અહીં યક્ષપણે ઉત્પન્ન થયા. યક્ષપણાથી પિતાની પુત્રીને મનુષ્ય હરણ કરી ગયા છે એમ જાણીને મનુષ્ય પર શ્રેષથી, મનુષ્યને નાશ કરે છે. મુનિરાજ અન્યત્ર ગયા. પૂજા કરી તે વનમાં પિઠે. (મા. પૃ. ૬૩). . ખડ્ઝ રમાડતો ચાલ્યો. કાળ અને કંકાળ બે રાક્ષસો સામાં આવ્યા. યુદ્ધ થયું. બને રાક્ષસોને જીત્યા. રાજકુમાર પેલા રાક્ષસ ભણી ચાલ્યો. રાક્ષસ બોલ્યા-તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. તારું મરણ આવ્યું. કુમાર બેલ્ય-શું તું મને ક્ષોભ પમાડવા ઈરછે છે ? ધ ત્યાગ કરીને પ્રસન્ન થા. શા માટે તું નિરપરાધિ મનુષ્યને મારે છે ? એટલે રાક્ષસ બેલ્ય-શરણ્ય એ ધર્મ તારામાં હોય તે મારી સાથે યુદ્ધ કરવા આવી જા. બન્નેનું યુદ્ધ ચાલ્યું. રાક્ષસે કુમારને ખાખ કર્યો એટલે તેણે પિતાની ખજ્ઞવિદ્યાને યાદ કરી. તે હાજર થતાં કુમારે વીજળીના ઝબકારા મારતું ખડ્ઝ મ્યાનમાંથી કાઢયું. રાક્ષસ ભય પામ્યા. ત્યારે કુમારે કહ્યું કે મારા ચરણમાં પડ અને જીવ હત્યા બંધ કર. ત્યારે યક્ષે કહ્યું કે તે મને જીતી લીધો, હું હિંસક છું અને તમે અભયદાન દેનાર છે. ત્યારે કુમારે કહ્યું–ચાલો આપણે ધર્મ ચર્ચા કરીએ. એક સ્થાનમાં બેસી ચર્ચા કરતાં કુંવરે કહ્યું-કૃતજ્ઞતા છોડીને કૃતજ્ઞપણું સેવવું જોઈએ. જીવદયાથી બળ પક્ષીએ સ્વર્ગ મેળવ્યું, તે સાંભળો-(શ. મા. પૃ. ૬૬) : જીવ દયા ઉપર બગ કથા એક વનમાં મનહર સરોવર હતું. ત્યાં એક નિર્દય બગલો રહેતો હતો. તરસના માર્યા પાણી પીવા આવતાં પક્ષીઓનો તે સંહાર કરતો હતો. એક વખત સરોવરના કિનારે કેવલી મહારાજ પધાર્યા. ત્યાં જલદી જલદી સિંહ વગેરે હિંસક પ્રાણીઓ પણ આવ્યા. પેલે બગલો પણ ત્યાં આવ્યો અને મુનિની દેશના સાંભળવા લાગે. તિર્યચપણમાં ધર્મ પ્રાપ્ત થ દુર્લભ છે. તેમાં પણ પાપ કરનાર નકપણાને પામે છે. નરકમાં પરમાધામીએ મહાપીડા કરે છે. માટે કોઈ પણ પ્રાણીની હિંસા, આd, રૌદ્ર ધ્યાન કરવું નહિ. હિંસક પ્રાણીઓને પણ તે ધર્મ રુ. બગલાએ પણ હિંસાદિને ત્યાગ કર્યો. તેને મરણ સમય આવતાં દયાધમનું ભાન થવાથી તે દેવપણને પામ્યો. (શ. મા. પૃ. ૬૮) કુમાર બોલ્યો- હે યક્ષરાજ તે હિંસક બગલે દયાથી દેવપણાને પામ્યો. તમે પૂર્વભવના ક્રોધનું ફળ ચાખ્યું તો તે છોડે. યક્ષરાજ, કુમારના ગુણોથી ખુશી થયા. અને બેલ્યા કે આજથી (૩૨) Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાંવ-સૂર્ય કુંડના મહિમા વીતરાગ મારા દેવ, મહાવ્રતધારી મારા ગુરુ અને દયા પ્રધાન મારા ધર્મ, એ રીતે યક્ષે ધ અંગીકાર કર્યાં. રાજકુમારના ઉપકારના બદલામાં, ગુરુ દક્ષિણામાં યક્ષે એક વિદ્યા કુમારને આપી. (શ. મા. પૃ. ૬૮) હવે રાજકુમાર યક્ષને વિદાય કરી આગળ ચાલ્યા. ઘેર જવુ ચેાગ્ય નથી. આગળ વધુ અનેક દેશે. જોઉ, પૂર્વ દિશા તરફ ચાલ્યા. આગળ ચાલતાં, સુંદર નગરના ઉદ્યાનમાં અંખિકા દેવીનું મ`દિર જોયું. ત્યાં વિશ્રામ લીધા, ઈષ્ટદેવના સ્મરણુ પૂર્ણાંક રાત્રે સૂ તે. મધ્ય રાત્રીએ “ હે આપ ! મારું આ પાપીથી રક્ષણ કરા.” એ અવાજ સાંભળીને જાગેલા રાજકુમાર તે તરફ ગયા. ત્યારે પર્વતની ફાટમાં ધ્યાન કરતા પુરુષ અને વિઠ્ઠલ સ્ત્રી જોઈ, તે સ્ત્રીને ખચાવું. રાજકુમાર ખેલ્યા-હે પાપી ! તેં આ શું આચયું છે. ? સ્ત્રીને છોડી દે, નહિ તે તને યમલેક પહાંચાડીશ. એટલે તે વિદ્યાધર તે સ્ત્રીને અગલમાં મારી નાઠો. કુમાર ખડ્રગ લઈને તેની પાછળ દોડયો, આગળ ચાલતાં વિદ્યાધરે નરક સરખા કૂવામાં સ્ત્રી સહિત પડતું મૂકયું. કુમાર પણ તેની પાછળ કૂવામાં પડયો. એટલામાં વિદ્યાધર કુમારની નજરથી દૂર જતા રહ્યો. કુવાના માર્ગ વટાવી તે અંદર આગળ વધ્યો. એટલે ઉજાસ દેખાયો. પતા વગેરે ઉપર નજર પડી. સંતાતા સંતાતા, ઉઘાડી તલવારે કુમાર આગળ ચાલ્યો. સ્ત્રીના આસ્વર તરફ ચાલ્યા. રતાંજલી વગેરે લાલવસ્તુથી શણગારીને હોમવાને માટે તૈયાર કરેલી સ્ત્રી જોઈ. ધીરે ધીરે વિદ્યાધર સન્મુખ આવીને ઊભા, રાજકુમા૨ે પડકાર કર્યા, કે તું ભૂખ પણાથી કરે છે, કે ગુરુ આજ્ઞાથી આ પાપ કરે છે? તે એલ્યો હે વટેમાર્ગુ ! તું તારા માર્ગે જા. આ ખેલાયેલીમાં સ્ત્રી એટલી હું પરોપકારી ! આ પાપીથી મને બચાવા. ત્યારે કુમાર ખેલ્યા-હે મૂખ તું ક્ષત્રિયકુલમાં ઉત્પન્ન થયેલા છે, છતાં સ્ત્રીની હિંસા કરે છે? તેનાથી શું વિદ્યા સિદ્ધ થાય છે ? તપેલા તેલમાં જળની માફક તે ક્રોધથી એલ્યે, કે-હે પ'થી તું મારી વિદ્યાને કેમ નિદે છે ? તેથી તારૂ મસ્તક ટુકડે ટુકડા કરી નાખીશ. તલવાર લઈ કુમાર સામા ધસ્યા. બન્નેનું ભારે યુદ્ધ ચાલ્યુ. અંતે વિદ્યાધર હાર્યા, એટલે બેલ્યો કે-હે ખલિષ્ઠ તારા સિવાય કાઈ એ મને જીત્યા નથી. ધન જય છે એ નિર્વિવાદ છે. એમ કહી વિદ્યાધર શાંત થયો. ત્યારે કુમારે કહ્યું-સુખની પ્રાપ્તિને માટે સત્કર્મ કર. રાજકુમારને તેણે પ્રણામ કર્યા. કુમારે પૂછે છે કે આ રાજકુમારી કોણ છે? એમ કુમારે પૂછતાં વિદ્યાધર ખેલ્યા-(શ. મા. પૃ. ૭૨) કાન્યકુબજ દેશમાં કલ્યાણુકટક નામના શહેરમાં કલ્યાણસુદર નામના, યાચકોને સોનાનું દાન આપનાર રાજા છે. તેની કલ્યાણસુંદરી નામની રાણીથી જન્મેલ, ગુણસુંદરી નામની કન્યા છે, મને તમે પાપથી બચાવ્યો. આ કુંવરીના મહિના પછી સ્વયંવર છે. રાજપુત્રે કહ્યું કે આ બાળાને તેના પિતાને ઘરે પહોંચાડા. તેથી તેને રાજાને ત્યાં પહેાંચાડી. શ. પ (૩૩) Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન કુટુંબીજનોને હર્ષ થશે. વિદ્યાધરે મહીપાલ કુમારને સેળ વિદ્યાઓ આપી. રાજપુત્ર આગળ પૂર્વમાં ચાલ્યો. ત્યાં પ્રાસાદ જોઈને કુમારના પૂછવાથી વિદ્યાધરે પ્રાસાદ સંબધિ કથા આ પ્રમાણે કહી-(શ. મા. પૃ. ૭૩) . વિતાઢય પર, રત્નપુર નગરમાં મણિચૂડ રાજા રાજ્ય કરે છે. તેને રત્નપ્રભ અને રત્નકાંત નામના બે પુત્રો છે. રત્નપ્રભને રાજ્ય આપી પિતાએ દીક્ષા લીધી. રત્નકાંત તે હું. મને પરાક્રમીને ઉછુંખલ જાણી કાઢી મૂકયો, તેથી પાતાળમાં નગર રચાવી હું અત્રે રહું છું. (શ. મા. પૃ. ૭૪) તે પછી તેને શાંતિનાથ ભગવાનના ચિત્યમાં લઈ જઈને બન્ને જણે ભગવાનની ભાવથી પૂજા કરી. રાજપુત્રને રસ્તો બતાવ્યો. વનમાં મુનિ મહારાજ બતાવ્યા. ત્યારે રાજપુત્ર વિધિપૂર્વક ગુરુવંદન કર્યું. તે મુનિ સન્મુખ બેઠે. મુનિરાજે ઉપદેશ આપ્યો. રાજપુત્રે પૂછયું આપ ક્યાંથી પધારે છે ? ત્યારે કહ્યું કે અમે શ્રી પુંડરીકગિરિ અને ઉજજયંતની યાત્રા કરીને આવીએ છીએ. સિદ્ધાચલનું નામ સાંભળતાં, પિતાને રાજકુમાર ધન્ય માનવા લાગે. ગુરુ મહારાજ બોલ્યા-જિનમાં પ્રથમ જિન, ચક્રીમાં પ્રથમ ભરત ચકી, જન્મમાં મનુષ્ય જન્મ, અક્ષરેમાં શ્કાર, દેશમાં સેરઠ ઉત્તમ છે, તેમ સઘળા તીર્થોમાં શત્રુંજય ઉત્તમ છે. તે કલ્યાણ કરનાર છે. શત્રુંજય તીર્થ ત્રણે લોકમાં પવિત્ર છે. સિદ્ધાચલ પર ઋષભદેવ પ્રભુ બિરાજે છે. ગિરિરાજ અને આદિદેવનાં દર્શનથી-સર્વ પાપથી પ્રાણી મુક્ત થાય છે. (શ. મા. પૃ. ૭૬). તે સંબંધી કથા ભારતમાં શ્રાવસ્તિ નગરીમાં ત્રિશંકુનો પુત્ર ત્રિવિક્રમ રાજા રાજ્ય કરતો હતો. એક વખત, બહાર વડ નીચે, રાજા ઊભે હતો ત્યારે, તે ઝાડ ઉપરથી, પક્ષી કઠોર શબ્દ કરતું સાંભળી બાણ વડે તેને વીંધી નાંખ્યું. થરથર કંપતું પક્ષી પૃથ્વી પર પડયું. તેથી રાજાને પરિતાપ થયે. આર્તધ્યાનથી પક્ષી મરીને ભિલના કુળમાં જન્મ્ય, તેણે શિકાર કરવાને ધ કર્યો. રાજા ત્રિવિકમને એક વખત, ધર્મરુચિ મુનિએ, દયા-ધર્મને મહિમા સમજાવ્યો. રાજાના અંતરમાં દયાને અંકુરે ઉગ્યો. તેણે મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. ભણીને જ્ઞાની થયા. એકાકી વિહાર વાળા થયા. એક વખત ઘેર અરણ્યમાં આવ્યા. ત્યાં કાચોત્સર્ગ કર્યો. પેલે ભલે ત્યાં આવી ચડ્યો, પૂર્વના વેરના કારણે તેણે મુનિને પ્રહાર કર્યા. તેથી ક્રોધિત થયેલા મુનિએ ભીલ પર તે લેશ્યા મૂકી, આથી તે ભીલ મરીને તેજ વનમાં સિંહ થયે. ત્રિવિકમ મુનિ વિહાર કરતા ફરી તેજ વનમાં આવ્યા. સિંહે મુનિને જોતાં મુનિ ઉપર ધસ્યો. તેમણે તપના પ્રભાવે સિંહને મારી નાંખે. તે તેજ (૩૪) Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવત–સૂર્યકુંડને મહિમા વનમાં રોઝ થશે. તે વનમાં તે મુનિ આવીને કાયોત્સર્ગમાં રહ્યા. તે ઠેષથી મુનિને પીડા કરવા લાગ્યું. તેમણે રેઝને મારી નાંખ્યું. તે ઉજજયણ પાસે, વડની પિલાણમાં, મહાઝેરી સર્પ થયો. તે મુનિ આવીને વડ નીચે કાર્યોત્સર્ગમાં રહ્યા. મુનિને જોતાં સર્પને છેષ પ્રગટ. મુનિને દંશ મારવા દે. મુનિએ તપની શક્તિથી તેને મારી નાખે તે દરિદ્ર બ્રાહ્મણનો પુત્ર થયો. મુનિ વિહાર કરતાં તે ગામમાં આવ્યા. ત્યાં બહાર મુનિ બેઠા. પેલે બ્રાહ્મણ પુત્ર મુનિને જોઈને પૂર્વના સંસ્કારથી મારવા ધ. લાકડીથી પ્રહાર કરતાં તે બ્રાહ્મણ પુત્રને ક્રોધથી મુનિએ મારી નાખે. અકામ નિર્જરાથી કોઈક પુણ્યના ઉદયે કાશીમાં મહાબાહુ રાજા થયે. રાજ્ય કરતાં એક વખત મહેલના ઝરુખામાંથી, સમતા સાગર મુનિને જોયા. મનમાં વિચાર આવ્યું. સમતા સાગર મુનિને જોઈને મને કેમ પાપ બુદ્ધિ થાય છે? તે વિચારતાં જાતિ સ્મરણ જ્ઞાન થતાં, પૂર્વના પિતાના પક્ષી, ભિલ્લ, સિંહ, વ્યાઘ, રેઝ, સર્પ, બ્રાહ્મણ અને રાજા એમ ભવે જોયા, અને પૂર્વ ભામાં ત્રિવિકમ મુનિથી પિતે મરાયો, તે જોયું. આથી રાજાએ પોતાના ભને અર્થે શ્લેક લખ્યું અને જાહેર કર્યું કે આ મારા અર્ધા શ્લોકને જે પૂરશે તેને લક્ષ સેનામહોર આપીશ. લોભી સઘળા વિદ્વાને તે પૂરવા પ્રયત્ન કરે છે. કેઈથી તે શ્લેક પૂર્ણ કરાતું નથી. તેવામાં ત્રિવિક્રમ મુનિ વિચરતા ત્યાં આવે છે. પેલા અર્ધા ક્ષેકને સાંભળે છે. પિતાને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તેથી પોતે ઉત્તરાર્ધ પૂરી આપે છે. જેણે આ સાતને કોધથી હયા છે, તેનું ખરેખર શું થશે? મુનિએ પૂરી કરેલી સમશ્યા લઈને એક પામર દરબારમાં જાય છે, અને રાજાને કહે છે. રાજા વિચારે છે કે આ સમસ્યા આ પામરથી પૂર્ણ ન થાય. રાજાએ તેને પૂછ્યું. “હે વિદ્વાન્ આ સમશ્યા પૂરનાર કોણ છે? તે મને જલદી કહે.” તેણે રાજાના આગ્રહથી કહ્યું કે-આ શ્લેકને પૂરનાર મુનિ જંગલમાં પધાર્યા છે. તેમણે આ સમશ્યા પૂરી છે. (શ. મા. પૃ. ૮૦), આ વાત સાંભળીને રાજા મુનિને મળવાની ઈચ્છા વળો થયેલ, સિન્ય સાથે વનમાં આવે. પૂર્વ જન્મના જ્ઞાનથી, મુનિને વંદન કરી કહેવા-લાગે કે મને મારા અપરાધની ક્ષમા આપે. આપના પ્રતાપે આ રાજ્યને પામે છું. આવું રાજાનું વચન સાંભળી, મનથી મુનિએ ક્રોધ ઉપર કાબૂ મેળવી રાજાને કહ્યું, કે ધિક્કાર માને છે કે મુનિ થવા છતાં પાપી એવા મેં, અનેક તારા ભવમાં તારે નાશ કર્યો. મેં મારું જ્ઞાનરુપ વૃક્ષ મૂળમાંથી ઉખેડી નાખ્યું. આમ રાજા અને મુનિ વાત કરે છે, ત્યાં આકાશમાં દુન્દભિને નાદ થયે. આકાશમાં જોતાં, દેએ જણાવ્યું કે ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યા છે. (૩૫) Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દેશન અન્ને જણા તુર્ત વન ભણી ગયા અને કેવલી ભગવાનને નમસ્કાર કર્યો. કેવલીએ દયાધર્મના ઉપદેશ આપ્યા, અને રાજાને કહ્યું-તે પૂર્વ ભવમાં અજ્ઞાનપણે મુનિને નાશ કર્યાં છે; માટે શત્રુંજય તીર્થ પ્રત્યે જા અને શત્રુંજય ગિરિરાજની આરાધના કર. (શ. મા. પૃ. ૮૨) મહિમા સિદ્ધિ બેઉ થાય કાશીના મહાબાહુ રાજાને કેવલીએ વણવેલા ગિરિરાજના શત્રુંજય પર જઈ તપ આદરવાથી, ધ્યાન કરવાથી, જ્ઞાન અને છે. બાંધેલું કર્મ નાશ પામે છે. માટે ગુરુને અગ્રેસર કરી સંઘ સહિત શત્રુ જય વગેરે તીર્થીની યાત્રા કર. યાત્રા કરીને વિરતિના સ્વીકાર કરી, સાવધાન થઈ, મુનિ સહિત, તપ આદરજો. પુણ્યથી દરિદ્રતા નાશ પામે, તેમ શત્રુ ંજય તીર્થના સ્મરણથી તમારાં પાપ નાશ પામશે. તેના સ્મરણથી અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે છે. ( શ. મા. પૃ. ૮૨) આથી રાજા સંઘ અને મુનિ સહિત શત્રુંજયની યાત્રાએ ગયા. ઉત્સવ કર્યો. અંતે અનશન કરી રાજા મોક્ષે ગયા. આ રીતે ગુરુ પાસેથી ધર્મનું શ્રવણ કરીને, મહીપાલકુમાર અને વિદ્યાધર પોતાના આત્માને કૃતકૃત્ય માનતા ઊડ્યા. વિદ્યાધર સાથે કેટલેાક વખત રહી, રાજકુમાર તેની આજ્ઞા લઈ, કલ્યાણુકટક નગર તરફ ચાલ્યા અને સ્વયંવરમાં પહેાંચે. અનેક દેશના રાજાએ ત્યાં આવ્યા. મહીપાલ આમતેમ ફ્રે છે. ત્યાં પેાતાના મોટાભાઇ દેવપાલને જોયા. મહીપાલે પોતાનું રૂપ ખલ્યું, ભાઇ પાસે આવીને કહેવા લાગ્યા કે આ નગરમાં સન્ય સહિત ઘણા રાજાએ કેમ આવ્યા છે ? લોકો ઉત્સાહથી આમ તેમ કેમ દોડવ્યા કરે છે ? હું વટેમાર્ગુ છું, માટે મને તે કહેશે ? મોટા ભાઈ એ સઘળી હકીકત કહી. આવતી કાલે સ્વયંવર છે. (શ. મા. પૃ. ૮૪) તેમાં એવુ* છે કે-આ જે અગ્નિના કુડ છે, તેમાં વચમાં એક વૃક્ષ છે. તેની શાખા અને ફળને જે ગ્રહણ કરશે તેને રાજકન્યા ગુણસુંદરી વરમાળા આરોપશે. બીજે દિવસે રાજકન્યા વરમાળા હાથમાં લઈ ને સ્વયંવર મંડપમાં આવી. હવે કાઇ રાજકુમાર અગ્નિકુંડ તરફ જવાની તાકાતવાળા થતા નથી. તેથી વિચારે છે કે હવે શુ થશે ? ત્યારે મહીપાલ પોતાના હાથ પછાડતા અગ્નિકુડે આવ્યા, અને ખેલ્યા કે વિદ્યા અને સંપત્તિવાળા તમે સાંભળે- “કોઈપણ પ્રકારના ખાટા ડાળ સિવાય વૃક્ષની શાખા, ફળ અને ગુણસુંદરીને હું લઈ જઈશ.” મહીપાળે અગ્નિકુંડ નજદીક જઈને ફળની લટકા શૂટી લઇને, ગુણસુંદરીને આપી. રાજાએ ફળ જોઈ ને શરમિંદા થઈ ગયા, નરવર્માદિ રાજાએને દ્વેષ ઉત્પન્ન થયા. ગુણસુંદરીએ વરમાળા મહીપાલના ગળામાં નાખી. તેના પિતા મહીપાલની નજીક આવ્યા. (શ. મા. પૃ. ૮૬) (૩૬) Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવત –સૂર્ય કુંડનો મહિમા રૂપ ગમે તેવું છે, પણ અમારા કાન પવિત્ર કહેવા લાગ્યા કેતમારું આપનું પરાક્રમ ક્ષત્રિયનું છે. માટે આપ કાણુ છે તે જણાવી કરો. આવું મધુર વચન તેમનું સાંભળી મહીપાલે પાતાનું રૂપ પ્રગટક્યું. આ જોઈને સઘળા લેાકેાએ જયજયકાર કર્યાં. દેવપાલ, નાનાભાઈ ને અદ્ભુત રૂપવાળા જોઈ ને ભેટી પડયા. આકાશમાંથી મહીપાલ પર પુષ્પ વૃષ્ટિ થઈ. (શ. મા. પૃ. ૮૭) સ્વયંવરમાં આવેલા રાજાએ, નરવર્મા રાજાને કહેવા લાગ્યા કે-મહીપાલે આવી રીતે વૃક્ષની ડાળ, ફળ લીધાં તેમાં કોઇ આશ્ચય નથી. તેને ગુણહીન જાણી ઘરમાંથી પૂર્વ કાઢી મૂકયા હતા. માટે અમે તેની પાસેથી કન્યાનું હરણ કરશુ. તે સાંભળી નરવર્મા રાજા ખેલ્યા- “જરાક શાંતિ રાખેા.” તેમના પિતા મારા પરમ મિત્ર છે. હમણાં શાંતિથી સમારભ થવા દ્યો. પછી જે કરવું હેાય તે કરો.” રાજાએ શાંત રહીને વિચારે છે કેસારઢના રાજા અલ્પ ખળવાળા છે. માટે જતાં આપણે તેને રુ ંધીશું. આથી બધા રાજાઓ મહારથી શાંત રહ્યા. (શ. મા. પૃ. ૮૮) દેવપાલ મહીપાલને કહેવા લાગ્યા કે માતા પિતા તમારા વિરહથી ઝરે છે. તમારા માટે જ જીવન ધારીને ટઠ્યા છે. હું સ્વયંવરની ઈચ્છાથી અને નથી આવ્યા, પણ કદાચ તમે મળી જાએ એ આશાએ આવ્યે છું. આવું બનું વાકય સાંભળી મહીપાલે, પાતાની બધી વાત કરી. તે સાંભળીને દેવપાલ હ` પામ્યા. પહેરામણીમાં રાજાએ હાથી, ઘેાડા વગેરે ઘણું આપ્યું. (શ. મા. પૃ. ૮૯) મહીપાલે, ભાટચારણાના મુખેથી સાંભળ્યુ કે રત્નપ્રભ વિદ્યાધર સ્વયંવરમાં આવેલા છે. તેજ વખતે મહીપાલ તેના ઉતારે ગયા. તેણે તેના ભાઈ રત્નકાન્ત વિદ્યાધર સાથેના વૃત્તાંત જણાવ્યેા. મહીપાલે જણાવ્યુ કે પૂર્વભવના પુણ્યને લીધે સહેાદરને સમાગમ થાય છે. તેથી ખીજા હાથની માફ્ક, ભાઈનું પાલન કરવુ જોઈ એ. (શ, મા, રૃ. ૮૯) આથી રત્નપ્રભ વિદ્યાધર ધડકતી વાણી વડે કહેવા લાગ્યા કે મે' ઘણું સમજાખ્યા, પણ રત્નકાન્ત ન રાકાયા અને ચાલ્યા ગયો. ભાઈ વિનાનું, સુખ દુઃખ આપનારું આ રાજ્ય, મને ઝેર ભરેલુ' લાગે છે. ત્યારે મહીપાલે કહ્યું પશ્ચાત્તાપ ન કરે. આવું મહીપાલનુ' વચન સાંભળી નાનાભાઈને મળવાની ઈચ્છાથી તે મહીપાલ સાથે સગીત વગેરે આનન્દમાં કેટલેક વખત સાથે રહ્યો. (શ. મા. પૃ. ૯૦) પૂર્વના પ્રારબ્ધના લીધે અકસ્માત્ મહીપાલને તાવની વ્યાધિ ઉત્પન્ન થઈ. ફોડલા થયાં. તલના દાણા પણ તપી જાય તેવા તાવ થયો, ઉપચારા ઊલટા પરિણમ્યા. આથી ( ૩૭ ) Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન કલ્યાણસુંદર રાજાની આજ્ઞા લઈને સૈન્ય સહિત પિતાને મળવા પિતાના નગર તરફ ચાલ્યો. પિતાના માતા-પિતાને પગે પડી ગુણસુંદરી પતિની સાથે ચાલી. (શ. મા. પૃ. ૯૧) સ્વયંવરમાં ઉશ્કેરાયેલા રાજાઓએ માલવાના માર્ગમાં મહીપાલને રોક્યો. રક રત્ન લઈને ક્યાં જાય છે? આ તું રેગી થયે. એમ કહી બધા રાજાઓએ તેને ઘેર્યો. મહીપાલે વ્યાધિને ભૂલી જઈને રાજાઓના સામા થવા ખગ હાથમાં લીધું, યુદ્ધ શરુ થયું. મહીપાલ, દેવપાલ, રત્નપ્રભ તથા શિવના પરાક્રમી યોદ્ધાઓએ, શત્રુના સિન્યને હંફાવી નાંખ્યું. સિન્ય ભાગી છૂટયું. હારવાથી નરવર્માદિ રાજાઓ દાંતમાં તરણું લઈને, મહીપાલ પાસે આવ્યા. પોતાની હાર કબૂલ કરી. નરવર્મા રાજાએ પિતાની પુત્રી દેવપાળને પરણાવી. રાજાઓ તેની આજ્ઞાથી પોતપોતાના સ્થાને ગયા. (શ. મા. પૃ. ૯૩) જેમ જેમ મહીપાલ આગળ વધે તેમ તેમ રોગ પણ વૃદ્ધિને પામ્યા. ૧૮ કઢ તેના શરીરમાં થયા. નદીનું જળ ભય ઊપજાવે, ગાન ભય કરનાર લાગે, શરીરમાંથી દુર્ગધ નીકળવા લાગી. દુઃખી થએલા તેણે પુષ્પથી ભરપૂર વનમાં પડાવ કર્યો. સુખી થવાની ઈરછાથી પૂર્ણ એવી રાત્રીએ શયન કર્યું. આ દિવસ ચૈત્રી પૂર્ણિમાનો હતો. (શ. મા. પૃ. ૯૪) ચિત્રી પૂર્ણિમાએ શત્રુંજયની યાત્રા કરવાથી, સર્વ તીર્થની યાત્રાથી ફળ વધારે મળે છે. આથી વિદ્યારે એ સુંદર ફૂલ વગેરે વડે પ્રભુની પૂજા કરી, સ્તવના કરી. પછી વિદ્યાધરે જવા લાગ્યા ત્યારે ચંદ્રચૂડ વિદ્યાધરની સ્ત્રીએ સ્થિરતા કરવાનું કહ્યું. તે કહેવા લાગી કે મને પ્રભુની પ્રેરણા છે. અહિં રહેવામાં, સ્વર્ગ અને મોક્ષનાં સુખ, જાણે તણખલા જેવાં છે. હું શાંતિથી આદિનાથ પ્રભુની સેવા કરું. તેઓ ત્યાં આઠ દિવસ રોકાયા. પ્રભુ ભક્તિ કરી. પછી વિશાળ વિમાનમાં બેસીને જતાં સૂર્યોદ્યાન જોયું, નિર્મલ જલથી ભરેલો પેલે કુંડ પણ પાસે જ ગણાય. આની સુંદરતાથી એક ક્ષણ અત્રે સ્થિરતા કરીએ! વિમાન ત્યાં ઉતાર્યું. આ ઉદ્યાનમાં સર્વે ઔષધિઓ છે. આ સૂર્યકુંડના એકજ જળબિન્દુથી અઢાર પ્રકારના કોઢ મટે છે. તેમણે કુંડમાં વિકાસ કર્યો. પછી પવિત્ર વસ્ત્ર પહેરી પ્રભુ પૂજા કરી સર્વ વ્યાધિનાશક સૂર્યાવર્ત કુંડનું જલગ્રહણ કરી, વિમાનમાં બેસી તેઓ ચાલ્યા. (શ. મા. પૃ. ૯૬) આગળ ચાલતાં શ્વેત તંબૂઓ જોયા. અર્થાત્ મહીપાલની સેનાનો પડાવ વિમાનમાંથી જે. હાથી, ઘડાઓ વગેરે અનેક વસ્તુઓ જોઈ. અહીયાં કઈ મનુષ્ય વ્યાધિથી પીડાતો હશે. એટલે કે તેને ટેળે વળ્યા છે. નઠારી દુર્ગધ આવે છે. માટે કોઈને કોઢ થયા લાગે છે. પ્રાણનાથ ! આપણુ પાસે જે જળ છે તે છાંટીએ. આથી વિમાનમાંથી (૩૮) Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવ–સૂર્ય કુંડના મહિમા જ વિદ્યાધરણીએ, મહીપાલ ઉપર તે જળ છાંટયુ. શુદ્ધજળને સ્પર્શ થતાં જ, તે નિર્મળ થયા. શાંતિ થઈ. દેદ્દીપ્યમાન કાંતિવાળા મહીપાલ થયા. રાણી વગેરે બધાં ખુશી થયાં. વ્યાધિએ આકાશમાં ગઈ ને ત્યાં રહીને તે વ્યાધિ ખેલી કે સૂર્યાવત કુંડનુ... જળ તારી ઉપર નાંખેલુ છે. એટલે અમે તારા શરીરમાં સાત જન્મ સુધી રહેવા શક્તિમાન નથી. વ્યાધિ કાલાહલ કરતી અન્ય સ્થળે ચાલી ગઈ. પ્રાતઃકાલે દેવપાલે મહાત્સવ કર્યાં. પ્રથમ મિત્ર રત્નકાન્તને સુખ કરવા તેને તેડાવ્યેા. તે વિમાન સહિત ત્યાં આા ને મહીપાલને ભેટયો. ત્યાં બેઉ ભાઈ એને ભેગા કર્યા. (શ. મા. પૃ. ૯૮) મધ્યાહ્ન સમયે માસેાપવાસી એ મુનિએ પારણા માટે પધાર્યા. ભક્તિ ભાવથી મહીપાલે ઊઠીને મુનિને વંદન કર્યું. ત્યારપછી અચિત્ત જળ વગેરેથી મુનિને પ્રતિલાલ્યા. પછી વ્યાધિનું કારણ પૂછતાં મુનિએ જણાવ્યું કે વિશેષ જ્ઞાની અમારા ગુરુ મહારાજ ઉદ્યાનમાં પધારેલ છે. જે પૂછ્યુ હાય તે નિઃશ'કપણે તેમને પૂછી શકે છે. મુનિએ ગુરૂ મહારાજ પાસે આવ્યા અને બનેલી સઘળી મીના કહી. એટલામાં દેવપાલ, મહીપાલ, રત્નપ્રભ અને રત્નકાન્ત, મનુષ્યાથી પરિવરેલા, ગુરુ મહારાજને વંદન કરવા આવ્યા. ગુરુ મહારાજને ત્રણ પ્રદક્ષિણા દઈ, ઉત્તરાસણ કરી, દેશના સાંભળવા બેઠા. ગુરુ મહારાજે દેશના આપી. પછી પૂછ્યુ કે પ્રભુ મહીપાલના દેહમાંથી નીકળેલી વ્યાધિએ બેલી કે સાત જન્મ સુધી તમારા દેહમાં રહેવાની તાકાત અમારી નથી. તે કેમ ખેલી ? (શ. મા. પૃ. ૯૯) મહીપાલના પૂર્વભવ મુનિ મહારાજ ધ્યાન લગાવી તેના પૂર્વભવને જાણી કહેવા લાગ્યા કે-ભરતખ'ડના શ્રીપુરનગરમાં શ્રીનિવાસ નામે રાજા હતો. પ્રજાનુ પાલન કરતા અને શત્રુનુ' દમન કરતા. ચાચકને ઇચ્છિત દાન આપતા. શિયળ ગુણવાળા હતા પણ શિકારના દુ સનવાળા હતા. ઘેાડા ઉપર બેસીને મૃગયા માટે વનમાં જતા. મૃગના ટોળા પર બાણુ વૃષ્ટિ કરતા, એક વખત સેનાથી છૂટો પડી ગયા. ઝાડીમાં મૃગ હશે એમ વિચારી ખાણુ છેડયું, એટલે અરિહંત ભગવાનને નમસ્કાર થાવ' એવા અવાજ આવ્યા. તેથી ત્યાં દિષ્ટ ફેરવતાં ફાયાત્સગ માં રહેલા મુનિને ભેાંય પર પડી જતાં જોયા. રાજાને પશ્ચાત્તાપ થયે. બાલ્યા કે હે સ્વામિ ! અઘાર પાપી એવા મે' આ શું કર્યુ? મને ધિક્કાર છે. આ વ્યસનથી મને ઋષિ હત્યાનું પાપ લાગ્યું. હવે શું કરું ? એમ વિચારી ઘેાડા પરથી ઊતરી ધનુષ્યમાણુ ભાંગી નાંખ્યાં. મુનિને પગે લાગ્યા. પછી માટે સ્વરે રડવા લાગ્યા. મે મારા કુળને કલકિત કર્યું, હવે મને તમારી ચરણરજ જ શાંતિ આપનાર છે. મુનિ કાળધર્મ પામ્યા. (શ. મા. પૃ. ૧૦૨) ( ૩૯ ) Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ દઈન એટલામાં રાજા મૂર્ચ્છત થયા. ભાનમાં આવતાં તે પાપથી છૂટવા માટે તેણે જંગલમાં ચાર દ્વારવાળા શાંતિનાથ ભગવાનના પ્રાસાદ કરાવ્યેા. પણ તે પાપથી મુક્ત ન થયેા. માટી વ્યાધિ તેને ઉત્પન્ન થઈ. પછી મરીને સાતમી નરકે ગયા. ત્યાંથી તિર્યં ચપણામાં આવ્યો. એમ નરક તિર્યંચના અનેક અવતાર પછી, છ જન્મ સુધી મનુષ્ય ભવમાં કાઢ રાગથી મરણ પામ્યો. આ સાતમા જન્મે તુ મહીપાલ થયા. તને જે કાઢ રાગ હતા તે મુનેિ હત્યાનું ફળ હતું. માટે હે રાજન્ ? મુનિને ગૌતમસ્વામીની બુદ્ધિએ જોવા અને ભક્તિ કરવી. કદાચ, સાધુ ક્રોધી હોય તે! પણ, તેમની અવજ્ઞા ન કરવી. (શ. મા. પૃ. ૧૦૪ ) સૂર્યાવત કુંડનું માહાત્મ્ય સિદ્ધાચલની તલેટીમાં, પૂર્વ દિશામાં મોટું સૂર્યવન આવેલુ છે. ત્યાં સૂર્ય, ભગવાનની પૂજા કરવા, સાઈઠ હજાર વર્ષ રહ્યો. તે ઉદ્યાનમાં સૂર્યાવત નામે કુંડ છે. તેનું જળ આદિપ્રભુની દૃષ્ટિથી પવિત્ર છે. હિંસાદિ દોષ નિવારનાર, દરેક પ્રકારના કોઢ મટાડનાર છે. તે જળ પ્રભુના સ્નાત્રમાં વપરાય છે. ચૈત્રી પૂર્ણિમાની યાત્રા કરવા, મણિચૂડ વિદ્યાધર પત્ની સાથે આવેલ. તે યાત્રા કરી તે જળ લઈને જતાં, તેની પત્નીએ વિમાનમાંથી તને જોયા. એટલે તારી ઉપર કરુણા લાવીને તે જળ છાંટયું. તે જળના સ્પર્શથી તારા શરીરમાં રહેવાને અશક્ત તે રાગેા બહાર નીકળીને ખેલ્યા કે-હવે અમે તારા શરીરમાં રહેવાને શક્તિમાન નથી. હે રાજકુમાર ! હિંસા એ નરકનુ' દ્વાર છે. તેમાં સાધુની હિંસા તા સંસારચક્રમાં ભમાવનાર છે. વેષધારી મુનિએ પણ વંદનીય છે, વેષ નમનીય છે. (શ. મા. પૃ. ૧૦૫) પછી મહીપાલ કહેવા લાગ્યો કે-જગમ તીર્થં રૂપ આપ મળ્યા, અને પરમપાવન સિદ્ધાચલ તીના ઉપદેશથી, મારી આંખા ઉઘાડી. ગુરુ ઉપદેશ વગર વિદ્વાન્ પણ ધર્મના રહસ્યને પામી શકતા નથી. (શ. મા. પૃ. ૧૦૬) ગિરિરાજની યાત્રા કરવા ગુરુ મહારાજને સાથે પધારવા વિનતી કરતાં, ગુરુ મહારાજ સહિત તે સપરિવાર આગળ ચાલ્યા. સૂર્યાવત ઉદ્યાનમાં આવ્યા. ગુરુએ બતાવેલી વિધિ પ્રમાણે સૂર્ય કુંડમાં સ્નાન કરી પ્રભુ પૂજા કરી. પછી શત્રુંજય ઉપર આવ્યા. તેની છેલ્લી ટૂક પર આવી તી તથા શ્રીઆદીશ્વર પ્રભુનાં દર્શન કર્યાં, તેથી નિર્માંળપણું તેમનામાં આવ્યું. શ્રીઆદીશ્વર પ્રભુની પાદુકાને નમન કર્યું. પ્રાસાદ જોતાં આનહિત થયા. ત્યારપછી શત્રુંજ્યા નદીમાં સ્નાન કરી, ખાદ્ય આભ્યંતર શુદ્ધ થયા. વિદ્યાના ઐશ્વર્ય થી નંદનવનનાં આણેલાં ( લાવેલાં) પુષ્પા વડે, પ્રભુ પૂજા કરી. સિદ્ધાચલ ઉપર સર્વ પ્રકારે ધર્મ કૃત્ય કર્યુ.. ( શ. મા. પૃ. ૧૦૭) (૪૦) Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવર્ત–સૂર્યકુંડને મહિમા એક વખત ગુરુ મહારાજે કહ્યું કે-પ્રભુ પૂજાથી પણ અધિક ફળ દેરાસર બંધાવવાથી મળે છે. તેથી અધિક ફળ, પ્રતિમા ભરાવવાથી મળે છે. પ્રાસાદનું રક્ષણ કરવામાં તેનાથી પણ અધિક ફળ છે. આ રીતના ગુરૂ મહારાજના વચનથી મહીપાલે પ્રતિમા સહિત એક પ્રાસાદ બનાવ્યો, અષ્ટાહિકમહોત્સવ કર્યો. ગુરુ મહારાજે બતાવેલા માર્ગે રૈવતાચલ પર આવી, શ્રીનેમિનાથ ભગવાનની પૂજા કરી. સૂર્યમલ્લ રાજાના જાણવામાં આવ્યું કે પુત્ર સ્ત્રીઓ સહિત ગિરનાર ઉપર આવેલા છે, એટલે રાજા આવ્યા. તેથી પુત્રે પિતાને પગે પડ્યા. પિતાએ હાથ પકડીને ઊભા કર્યા. પછી બધે પરિવાર પિતાને નગરે આવ્યા. રત્નકાન્ત અને રત્નપ્રભ વિદ્યાધરોને શિરપાવ આપીને, પિતાને સ્થાને પહોંચાડ્યા. મહીપોલ ગુણે શ્રેષ્ઠ છે. એમ કહી પિતાએ તેને રાજગાદીએ બેસાડ્યો. (શ. મા. પૃ. ૧૦૮) મહીપાલ રાજ્યનું ન્યાયથી પાલન કરે છે. તેના રાજ્યમાં અત્યન્ત સુખ હતું. મહીપાલે રાણીઓ સહિત, વિદ્યાના બળથી, શાશ્વતા અશાશ્વતા ચિત્યની પ્રભુ પૂજા કરી. તેણે શત્રુંજય ગિરનાર અને બીજાં ગામમાં નવાં દેરાસર બંધાવ્યાં. ક્રમે પિતાના પુત્ર શ્રીપાળને રાજગાદીએ બેસાડે. સિંધને મુલક દેવપાળના પુત્ર વનપાળને આયે. પિતાની રાણીઓ સહિત, શત્રુંજય ઉપર આવ્યા. કીર્તિવિજય મુનિ પાસે વ્રત અંગીકાર કર્યું, આરાધના કરી, તે જ ભવમાં મોક્ષ પામ્યા. (શ. મા. પ્ર. ૧૦૯) હે ઈન્દ્ર! તે જ રાજવંશમાં, આ રિપુમલ રાજા થયે. તે રેવતાચલ આગળ વાસ કરીને રહેલો છે. તે ત્રણ જન્મ કરીને મોક્ષે જશે. (શ. મા. પૃ. ૧૦૯) શ, ૬ (૪૧) Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન સૂર્યમંડના માહાભ્ય ઉપર શ્રીચંદ્રરાજ કથા દ્રવ્ય સેવનથી સાજા તાજા, જેમ કૂકો ચંદરાય રે, એ તીરથ તારું (નવાણું પ્રકારી પૂજા-૧૦મી પૂજા) આભાપુરી નામના નગરમાં વીરસેન રાજા હતા. તેને વીરમતી નામે રાણી હતી. ઘોડા વેચનાર સારા ઘોડા લાવ્યા એટલે બધાય ખરીદ્યા. પણ તેમાં એક ઘોડો વક્રગતિને હતું. રાજાને શિકારનો શોખ હતો. શિકારે નીકળ્યો અને હરણની પાછળ તે ઘેડા પર બેસીને નીકળ્યો. લગામ ખેંચવાથી તે દો. ઝાડ પકડી લેવાની બુદ્ધિએ લગામ ઢીલી કરતાં ઘડે ઊભે રહ્યો. ઘેડો ઝાડે બાંધી, વાવમાં પાણી પીવા ઊતર્યો. ત્યાં જાળી જતાં તે તોડીને અંદર ગયો. જોગીએ બાંધેલી કન્યા અને ખુલ્લી તલવાર જેઈ, કન્યાએ કહ્યું હે આભાપુરી નરેશ મને બચાવે. તલવાર લઈને જેગીને પડકાર કર્યો. જોગી ભાગી ગયો. રાજાએ પૂછયું. તું કોણ છે? તેથી તે બોલી “પદ્મપુરીના પદ્રશેખર રાજાની ચંદ્રાવતી નામની હું પુત્રી છું. જોગી મને ઉપાડી લાવ્યા. તમે મને બચાવી.” ઉપર આવ્યા અને લશ્કર પણ આવ્યું. રાજા બધા સહિત (સાથે) પિતાના નગરે ગયા. પદ્રશેખર રાજાએ ચંદ્રાવતીને વીરસેન રાજાને પરણાવી. ચંદ્રાવતીને ચંદ્રકુમાર નામે પુત્ર થયે. એક વખત રાજા અને વીરમતી ઉદ્યાનમાં ગયાં છે. વીરમતીને ઉદાસ જોઈને પોપટ ઉદાસીપણાનું કારણ પૂછે છે. મારે પુત્ર નથી, તેથી ઉદાસ છું. પોપટ બતાવે છે, કે–ઉત્તરમાં બહષભદેવ ભગવાનનું મંદિર છે. ત્યાં ચૈત્રી પૂર્ણિમાએ અસરા આવે છે. ગીત–ગાન કરે છે. તે પછી કુંડમાં નહાવા પડે છે ને રમે છે. તેમાં મુખ્ય અસરાના લીલાં વસ્ત્ર જે તારા હાથમાં આવે તે તારું કાર્ય થાય. વીરમતી ચિત્રી પૂર્ણિમાએ આવે છે અને અપ્સરાઓ નહાવા જાય છે, ત્યારે છાનીમાની મુખ્ય અપ્સરાનાં લીલાં વસ્ત્રો લઈને મંદિરમાં સંતાઈને દ્વાર બંધ કરે છે. અપ્સરાઓ નહાઈને વસ્ત્ર શોધે છે. વસ્ત્ર મળતાં નથી અને મંદિરના દ્વાર બંધ છે. એટલે નક્કી થયું કે વસ્ત્ર લઈને કઈ સંતાયું છે. વિનંતી કરે છે. દ્વાર ખોલે છે. પછી પુત્રની માંગણી કરે છે, ત્યારે કહે છે કે તારા ભાગ્યમાં નથી. પણ હું તને વિદ્યાઓ આપું છું, તેને ગ્રહણ કર. એમ કહીને વિદ્યાઓ આપે છે. વીરમતી રાત્રે જ પિતાના મહેલે આવે છે. અપ્સરાએ એ પણ કહ્યું છે કે-તું વિદ્યાઓ સિદ્ધ કરજે. ચંદ્રકુમાર તારે આધીન રહેશે. તે તેમ કરે છે. (૪૨) Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવત–સૂર્યકુંડને મહિમા વીરમતી વિદ્યાના બળે રાજાને પણ વશ કરે છે, ચંદ્રકુમારને ગુણાવલી સાથે પરણાવે છે. એક વખત ચંદ્રાવતી રાજાના વાળ ઓળે છે અને સફેદ વાળ જોઈને રાજાને કહે છે. “હૂત આગે” કયે દ્વત? ઘડપણ! સફેદ વાળ રૂપી દત. ચંદ્રકુમારને વીરમતીને ભળાવી, રાજા રાણી શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં દીક્ષા લે છે. હવે વીરમતી નિરંકુશ થયેલી ગુણાવલીને ભેળવે છે. અને રાજાના સૂતા પછી દેશો જેવા પોતાની સાથે લઈ જાય છે. જતાં પહેલાં ઊંઘતા રાજા પર સેટી ફેરવે છે અને રાજાને નિદ્રામાં નાંખે છે. એક વખત ચંદ્રરાજાને શંકા પડતાં ઊંઘતે હોય તેમ સૂઈ રહે છે. બને બહાર જાય છે. ત્યારે પાછળ પાછળ જાય છે. બને ઝાડ પર બેસે છે. અને તે ઝાડના પિલાણમાં પિતે ભરાય છે. ઝાડ ઊડે છે. વિમલાપુરીના ઉદ્યાનમાં તે ઊતરે છે. લગ્ન માટે ચંદ્રરાજાને લઈ જ અહીં શું બન્યું છે તે જુઓ-રાજાને દેવીએ કહેલું છે કે-દરવાજે બે સ્ત્રીઓની પાછળ આવેલ ચંદ્રરાજને તમારે પરણાવવી ને તે છોકરી તમારા છોકરાને આપવી. એટલે રાજાએ બે માણસે દરવાજે ગઠવ્યાં છે, પહેલો પહોર ગયે એટલે વૃક્ષ ઉપરથી તે ઊતરી, તેની પાછળ ચંદ્ર ગયે. સેવકે તેને સિંહાજા પાસે લઈ ગયા. ચંદ્ર પૂછયું કે ભાઈઓ શું છે? ત્યારે સિંહલ રાજાએ કહ્યું કે કનકધ્વજ સાથે પ્રેમલો લચ્છીને પરણાવવાની માંગણી છે પણ તે કેઢીઓ છે, એટલે કુલદેવીની આરાધના કરી. તેથી આ પ્રકારે કર્યું છે, અને તમને લઈ જઈએ છીએ. પ્રેમલા બરછીને પરણીને તમારે તે કનકધ્વજને આપવાની છે. પ્રેમલા લચ્છી સાથે લગ્ન વરઘડે નીકળ્યો-ગુણાવલી વીરમતીને કહે છે કે આતે ચંદ્ર દેખાય છે. વીરમતી કહે તને તે બધા ચંદ્ર જ દેખાય. ચેરીએ આવ્યા લગ્ન થયાં, પ્રેમલાએ મેટું ખોલીને ચંદ્રને જે, ઉતારે ગયા, મારી પાસે રમવા બેઠા. ચંદ્ર શ્લેક બેલ્ય. આભાપુરીની વસઈ, વિમલપુરે સિહર સમુચ્ચ અપસ્થિય રસ મિક્સ, વિહિ હલ્થ હવઈ નિહ ચંદ્ર રાજાએ પાશા નાંખ્યા, પ્રેમલા નીચે પ્રમાણે બેલી, પણ ચંદ્રને ભાવ ન સમજી. વસિઓ સસિ આગાસે, વિમલપુરે ઉગ્ગીઓ જહાસુખ જેણામિ જાઓ જે, સ કરી સઈ તસ્સ નિશ્વહ છે. (૪૩) Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન થોડું ખાધું ત્યાં ગંગાનું પાણી માંગ્યું. આ રીતે ચંદ્ર નિશાન આપ્યું. ત્યાં તે હિંસક મંત્રી નીકળવાનું કહે છે. ત્યાંથી રથમાં બેસાડીને સિંહરાજ પિતાને ત્યાં લઈ જાય છે. ચંદ્રરાજા નીકળી ગયો, અડધી રાત થઈ છે. વીરમતી ચાલો, બન્ને ઝાડ પાસે આવ્યાં, ચંદ્ર આવીને તેમાં ભરાયે. વીરમતીએ પૂછયું ત્યાં કનકધ્વજ કુમાર કે હતું ? ગુણાવલી બેલી કે તમારા કુમાર હતા. ખોટું. તને તે બધે તે જ લાગે. વૃક્ષ આભાપુરીએ આવ્યું. બને ઊતર્યા. પ્રથમ ચંદ્રરાજ નીકળીને આવીને પલંગ પર સૂતે. જગાડવા સેટી લગાડી તે આળસ મરડીને ઊઠ. રાણીએ પ્રભાતે ઉઠાડયા, સ્વપ્નની ખોટી વાત કરી, ચંદ્ર રાજાએ પણ બેટી વાત કહી. ચંદ્રરાજા કૂકડે ગુણવલીએ ચંદ્રરાજાના શરીર પર કેટલાંક લક્ષણો લગ્નનાં જોયાં. વીરમતીને વાત કહી. તેણે કહ્યું ચિંતા ન કર, વીરમતી ચંદ્રરાજા પાસે તલવાર લઈને આવી, તારા ઈષ્ટદેવને સંભાળ. ગુણાવલી બેલી મારા સૌભાગ્યને ચાંલ્લો ખંડિત ન કરશે. વીરમતી બેલી તે મારાં છિદ્ર જુવે છે. ચંદ્રને જીવંત રાખવા તેના ગળે દોરે બાંધ્ય, કૂકડે. થઈ ગયે, ગુણાવલી અંતરથી બળવા લાગી. ગુણાવલી કૂકડાને રમાડે છે. મેળામાં રાખે છે. સેનાના પાંજરામાં રાખે છે. લેક ચંદ્રરાજ કેમ નથી, એમ પૂછે છે પણ તે કેઈને જવાબ દેતી નથી. વીરમતીએ કહ્યું કે તારે કૂકડાને રાખવું હોય તે પાંજરામાં લઈને ઝરૂખે ન બેસીશ, મને ન દેખાડીશ. પ્રેમલા ઉછીની દશા ચંદ્રરાજાને કાઢ્યા પછી પ્રેમલા બરછી પાસે કનકધ્વજકુમારને મોકલવામાં આવ્યું. તેને કહ્યું તમે કેણ છે? ભૂલા પડયા દેખાઓ છો. તે બેઠે એટલે તે દૂર જતી રહી. હાથ પકડ્યો તે તરછોડી નાંખ્યો. સવારે રાજા, રણ, હિંસક મંત્રી બધા દેડી આવ્યા. રાજા પણ ત્યાં આવ્યો. આ તમારી કન્યા વિષકન્યા છે. મકરધ્વજ રાજાએ વાત સાચી માની. પ્રેમલા લચ્છીને પ્રશ્નો અને જવાબ રાજાએ પિતાના મંત્રીને બધી વાત કરી. મંત્રીએ કહ્યું કુંવરને જોયો છે? તે જન્મથી કઢીઓ છે કે કેમ ? તમે કાંઈ કરશો તે પસ્તાશો. રાજાએ પુત્રીને બોલાવી. રાજાએ હુકમ કર્યો “તેને મારી નાંખ” મારા લઈ ગયા. પુત્રીને કહે તમે તલવારની ધાર કેમ સહન કરશે ? હું મંત્રીને કહીશ બીજાને નહિ. તેઓ કન્યાને સોંપીને, મંત્રીને બેલાવવા ગયા. મંત્રીને બધી વાત કહી. મંત્રીએ રાજાને જઈને કહ્યું કે પડદા પાછળ (૪૪) Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવર્ત-સૂર્યકુંડને મહિમા રાખીને તેની વાત સાંભળો. પુત્રીને તેડાવી. “પિતાજી એક પણ શબ્દ અસત્ય નહિ બેલું મારી વાત ખોટી પડે તે જે કરવું હોય તે કરજો.” કન્યા બાલી સેગઠા બાજીમાં મને આભાનગરી કહી હતી અને ગંગાનું પાણી માંગ્યું હતું. માટે તે આભાનગરીના છે. તેમને કાઢી મૂકયા ને કનકધ્વજને મેકલ્યા. મેં ન બેસવા દીધા એટલે વિષકન્યા કહ્યું. રાજાને તરકટને ભારે થયો. મંત્રીએ આશ્વાસન આપ્યું. રાજ દરબારમાં રાજ દરબારમાં સિંહલ રાજાને, રાણુને, હિંસકમંત્રીને, કનકધ્વજને, તેની ધાવને બોલાવ્યા. સિંહપુર વિવાહ કરવા મોકલેલા ચારેને લાવ્યા. તેમણે કબૂલ કર્યું કે અમે નજરે જોયા નથી. અમને તે મોસાળ ભણે છે તેમ કહ્યું હતું, તેથી નક્કી કર્યું. મંત્રીએ કહ્યું આ સિંહલ રાજાનું કપટ લાગે છે. પાચેને કબજે રાખવા. કેદીપણે તેમને રાખ્યા. કમલા પાસે દાનશાળા મંડાવી. આવનારને સમાચાર પૂછે છે. આભાનગરીના ચંદ્રરાજા જેવો કોઈ તેજસ્વી અમે નથી જે. જંઘાચારણ મુનિ આવ્યા-દેશના સાંભળવા બધા ગયા. પ્રેમલા શુદ્ધ સમ્યકધારી થઈ. મુનિએ કહ્યું કે નવકારના પ્રતાપે ને શાસનદેવના પ્રતાપે સોળ વર્ષો તારે સ્વામી મળશે. એક દિવસ એક એગિની આવી. પ્રેમલાએ પૂછયું ત્યારે કહ્યું કે પૂર્વદેશમાં રહું છું. ચંદ્રરાજાના ગુણ ગાઉં છું. તેની અપરમાતાએ તેને કૂકડે બનાવ્યો છે. આ વાત સાંભળીને તેના પિતાએ કહ્યું કે પુત્રી તારી વાત સાચી છે. આભાપુરીમાં શું થયું. એક મહિને થયે પણ ગુણાવલીએ ચંદ્રરાજાની વાત કઈને કહી નથી. મંત્રીએ કહ્યું તમે આનંદમાં રહેજે. વીરમતી પાસેથી વાત મેળવીશ. વીરમતી કહે મંત્રી શું છે. વાંક તારે છે, અને પાછો મને કહેવા આવે છે? તારે ચંદ્રની વાત વધારે છેડવી નહિ. હું રાજા તું મંત્રી. એમ જાહેર કરી દે. મંત્રીએ કબૂલ કર્યું. એટલે રાજી થઈ. મંત્રીએ પૂછયું પંખીને પાંજરામાં કેમ પૂર્યું છે? રાણીએ રમાડવા રાખ્યું છે. ગુણુવલીને રુદન કરતી જોઈને કૂકડાએ અક્ષર લખીને સમજાવ્યું. કૂકડે જ મારે પતિ છે. (૫) Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દન હેમરથ રાજા વીરમતીને જાણી તે લડવા આવ્યા, તે હાર્યાં, ભાગવા માંડચેા. આભાપુરીના રાજાની આજ્ઞા ધારણ કરજે. નટનુ' આવવુ શિવકુમાર નાટકી શિવમાળા સાથે નાટક કરવા આવ્યેા. ચંદ્રરાજાના ગુણ ગાય છે. ગુણાવલી ગેાખમાં પાંજરું લઈને નાટક જીવે છે. કૂકડાએ ચંદ્રરાજાના ગુણુથી પાંજરામાંથી પાંખા વડે સેાનાનુ` કચાળું નાખ્યું. વીરમતી ન જાણે તેમ લીધું. ગુણાવલી કહે માતા ગુસ્સા ન કરો. ક્રમે કૂકડાએ પોતાની ભાષામાં નટડી જોડે વાત કરી. પાંજરું લઈ જા અને મને મૃત્યુથી બચાવ. વીરમતીએ દાન માંગવા કહ્યું ત્યારે તેણે કૂકડા સહિત પાંજરુ માંગી લીધુ'. ગુણાવલીએ નટને ભલામણુ કરી. ગુણાવલીએ મત્રીના કાનમાં સાચા ભેદ કહ્યો. તેના રક્ષણ માટે સુભટોને સાથે મેકલ્યા. સિ`હલદ્વીપમાં સિ`હલપુરના સિ`હલરાજાની આગળ નાટક કર્યું. રાણી કૂકડા પર રાજી થવાથી એણે તે માગ્યા. ના કહેવાથી લડાઈ થઈ. સિંહલરાજાને હરાવ્યેા. પેાતન પુર જવા રવાના થયા. પેાતનપુર નગરમાં જયિસંહ રાજા છે. સુબુદ્ધિ પ્રધાન છે. તેની મંજુષા સ્ત્રી છે. પુત્રી લીલાવતી છે. ધનદ શેઠ છે. શેઠના પુત્ર લીલાધર સાથે લીલાવતીને પરણાવી છે. પુત્ર પરદેશ જવા પિતા પાસે રજા માંગે છે. લીલાવતીએ ના પાડી પણ પિતાએ હા કહેલી હાવાથી મુહૂર્ત જોવડાવ્યું. છ મહિના સુધિ મુહૂત નથી, માટે કૂકડા ખેલે ત્યારે પ્રયાણુ કરવું. મંત્રીએ ગામમાંથી કૂકડા બહાર કઢાવ્યા. કૂકડાના સ્વર સાંભળવા તૈયાર પણ ફૂંકડાનેા સ્વર આવતા જ નથી. નટા ત્યાં આવ્યા અને રાજા પાસે ઉતારા માંગ્યા. સરોવરના કાંઠે ઉતારા કર્યાં, તબુએ ઠોકયા. ફૂકડાને લઇ નટરાજ રાજા પાસે જાય છે, ત્યારે લાકાએ કહ્યું કે કૂકડાને ખેલવા દઈશ નહિ. લીલાધરનું પ્રયાણ તે મૌન રહ્યો, પણ રાત્રિ પુરી થતાં પેાતાના સ્વભાવ પ્રમાણે કૂકડો ખેલ્યા. લીલાધરે પ્રયાણ કર્યું, લીલાવતીએ પતિ વિયાગથી મૂર્છા ખાધી. મને કૂકડા લાવી આપે. નટ પાસે માંગ્યા. જવાબ આપ્યા કે અમે બીજાનાં દાંત તેાડી નાંખીએ પણ ફૂંકડા ન આપીએ. આગ્રહથી નટ ફૂંકડા લાવ્યેા. લીલાવતીને તેની પર સ્નેહ ઉત્પન્ન થયા. કૂકડાએ ભૂમિ પર અક્ષર લખીને જણાવ્યું. લીલાવતીએ કહ્યું-બહુ દુઃખ ન કરશેા. નટને કૂકડા પાા આપ્યા. Jain Educationa International (૪૬) For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવત –સૂર્ય કુંડના મહિમા વિમલાપુરીમાં નટ વિમલાપુરી આવ્યા અને તે જ આંબા નીચે પડાવ નાખ્યા. જ્યાંથી પ્રેમલા લચ્છીને ભાડે પરણ્યા હતા. કયાં આભાપુરી ને કયાં વિમલાપુરી ! પ્રેમલા લચ્છીનુ ડાબુ' અ’ગ *કયુ', ખુશી થઈ અને સખીઓને કહેવા લાગી કે કુળદેવીએ સેાળ વષ કહ્યાં હતાં તે પૂરાં થવા આવ્યાં. કાંઇ સદેશ નથી, વચન કેવી રીતે સત્ય થશે ? નટ પાંજરુ લઈ ને દરબારમાં આવ્યા. કયાંથી આવ્યાં ? સારઠ દેશ અને વિમલાપુરી જોવા, આભાપુરીથી આવીએ છીએ. પ્રેમલાને કૂકડા શિવમાલાએ કુસુમના ઢગલા પર પાંજરુ મૂકયું, શિવમાલાનું સુંદરરૂપ હતું. રાજા વગેરે આવ્યા અને નાટક જોવા પ્રેમલા લચ્છીને પણ ખેાલાવી. આ નટો આભાપુરીથી આવ્યા છે. નાટક કરી શિવકુમાર નટ રાજા પાસે આવ્યેા. રાજાએ ભેટ આપી. પ્રેમલા કૂકડાને ચાહે છે. અને કૂકડા પ્રેમલાને ચાહે છે. કૂકડા સમજે છે કે આ મારી રાણી. બન્નેના દિષ્ટ મેલાપ થયા. પ્રેમલાએ પાંજરા સામુ જોયું. કૂકડા પ્રેમલા પરથી ષ્ટિ ફેરવી શકયા નહિ. પ્રેમલાએ ફૂંકડાને પાંજરામાંથી બહાર કાઢી હાથથી પપાળ્યા. કૂકડા રાજી થયા. હૃદયપર ચાંચ મારે છે. તારા હૃદયમાં સમાવું પછી પાંજરામાં મૂકયા. ટૂંકા કયાંથી? રાજાના પ્રશ્ન-કૂકડો કયાંથી લાવ્યા? આભાપુરીના ચંદ્રરાજાને તેની ઓરમાન મા વીરમતીએ કૂકડા બનાવ્યા હતા. તેને વીરમતી મારી નાખતી હતી. અમે તેની પત્ની ગુણાવલી પાસેથી લાવ્યા. ફૂંકડાએ પાતાની ભાષામાં શિવમાલાને સમજાવી. કૂકડાને લઇને ફરતા ફરતા નવ વર્ષ અત્રે આવ્યા છીએ. આ વાત સાંભળીને મકરધ્વજ રાજા ખુશી થયા. નટે ચામાસુ રહેવાની આજ્ઞા માંગી. રાજાએ રજા આપી. અને કહ્યું કે તમે રાજ કૂકડાને રાજદરબારમાં લાવો ! રાજાએ પુત્રીને કહ્યું-તારી વાત માનતે ન હતેા પણ તારી વાત તદ્દન સાચી નીકળી. પ્રેમલાને કૂકડાનુ... મિલન નટે રાજાને પૂછ્યું આપના શેા હુકમ છે ? રાજાએ કહ્યું પ્રેમલાને કૂકડા પર સ્નેહ છે. માટે કૂકડો તમે આ પે. તમારા પાડ માનશુ. શિવમાળાને કૂકડાએ પોતાની ભાષામાં વાત (૪૭) Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન કરી. નટ કહે અમને તેની પર નેહ છે તેથી તમે કહો કેમ અપાય? કૂકડાએ પિતાની ભાષામાં શિવમાલાને કહ્યું. તેથી કૂકડે આપ્યું. પ્રેમલા બેલી તે મારી પર ઉપકાર કર્યો. કૂકડાએ શિવમલાને કહ્યું આ રાજપુત્રીને હું પતિ છું. આમાં આ પ્રબલ હેતુ છે. મારી ઓરમાન માએ મને પંખી કૂકડે બનાવ્યા છે. તારું ભલું થજે. તે મને ઓરમાન માથી છોડાવે. સાંભળીને શિવમાલા ઘણી દિલગીર થઈ. રાજાને પક્ષી આપ્યું. અને કહ્યું કે તમારી પુત્રી મારી સખી છે. તેને ખુશીમાં રાખવા આપું છું. પક્ષીને સાચવવાની ભૂલ ન કરશે. રાજાએ પાંજરું લાવીને પ્રેમલાને આપ્યું. પ્રેમલા તેને બહાર કાઢે છે, રમાડે છે અને તેની સાથે ગાંડી ઘેલી વાત પણ કરે છે. નટે રાજાને કહ્યું કે ચાર મહિને અમે જઈશું ત્યારે લઈ જઈશું. પ્રેમલા કૂકડાને કહે છે-હવે મારી પાસે આવ્યા. અંતર શા માટે રાખો છો? બે દિવસમાં મળશે સિદ્ધાચલની તળેટીમાં જ વિમલાપુરી હતી. એક વખત નિમિત્તિઓ આવ્યું. ત્યારે નિમિત્તિયાને પ્રેમલા પૂછે છે કે મારા પતિ ક્યારે મળશે? નિમિત્તિઓ પિતાના જ્ઞાનબળથી કહે છે કે-એક બે દિવસમાં જ મળશે. જે મારી વાત ખરી પડે તે મને શાબાશી આપજે, હું તિષ ભણવા માટે કર્ણાટક ગયે હતે. પુંડરીક ગિરિની યાત્રા પિતાની આજ્ઞા લઈને, પ્રેમલા પાંજરાને લઈને પુંડરિકગિરિ ગઈ. ગિરિરાજને જોઈને કૂકડો ખુશ થયે. ભગવાનની સ્તુતિ કરી, ચિત્યવંદન કર્યું, રાયણવૃક્ષ નીચે પ્રભુ પાદુકાને નમસ્કાર કર્યા. રાયણની પ્રદક્ષિણા કીધી. ત્યાંથી સૂર્યકુંડ પર આવ્યા. સૂર્યકુંડ બનેને ફળ સૂર્યકુંડના જળને સ્પર્શ કર્યો. આવીને તેની પાળ પર બેઠા. કૂકડાને પણ હર્ષ થયે. હવે તે વિચારે છે કે આમ તિર્યંચના ભવમાં સોળ વર્ષ વીતી ગયાં, કયાં સુધી આવું જીવન જીવવું? માટે સૂર્યકુંડમાં પડીને મરી જાઉં. આથી તે સૂર્યકુંડમાં પડ્યો. તેને પડો જોઈને દિલગીરીથી, પ્રેમલા પણ કુંડમાં પડી. તેને પકડવા જાય છે, તે ગળે બધે દોરે જૂને થવાથી તૂટી ગયે. દેર તૂટતાં જ તે ચંદ્રરાજા થયે. શાસન દેવે બન્નેને સૂર્યકુંડમાંથી બહાર કાઢયા. દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી. (૪૮) Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવર્ત-સૂર્યકુંડને મહિમા ચંદ્રરાજા અને પ્રેમલાલચ્છી પછી બન્નેએ ભગવાનની પૂજા કરીને, સ્તવના કરી, પ્રભુ તમારા અને સૂર્યકુંડના પ્રતાપે અમારું દુઃખ ગયું. ચારણ મુનિ મળ્યા. દેશના સાંભળી. ગિરિરાજને પ્રદક્ષિણા દીધી. દાસી દેડતી ગઈ અને મકરધ્વજ રાજાને સમાચાર આપ્યા. દાસીને પુષ્કળ દાન આપ્યું. રાજા, રાણી અને નગરલોક હર્ષ પામ્યા. નાટકીયા અને શિવાળાને સમાચાર આપ્યા. તેને બોલાવ્યો. તમારો મહાન ઉપકાર. લશ્કર જે હતું તેને પણ બોલાવીને સમાચાર આપ્યા. રાજા વગેરે વિમલાચલ પર આવ્યા. બધા પ્રભુ મંદિરે ગયા. પ્રભુને નમીને બેલ્યા, હે પ્રભુ! તમારા અને સૂર્યકુંડના પ્રભાવે આભાપુરીને રાજા, કૂકડો મટીને ચંદ્રરાજા થયે.” ગિરિરાજ પરથી ઊતર્યા. ચંદ્રરાજાને મતીથી વધાવ્યા. ચંદ્રરાજાને હાથી પર બેસાડ્યા અને પ્રેમલાને રથમાં બેસાડી ગામ તરફ ચાલ્યા. યાચકને દાન આપ્યું. સામતને દાન આપ્યું. પુત્રીને રાજા કહેવા લાગ્યા કે મારા અપરાધને ક્ષમા કર. મેં જે મંત્રીનું કહ્યું ન માન્યું હોત તે પસ્તાવું પડત. મંત્રીનું કથન અને તારું કથન સત્ય છે. તારે પતિ આભાનગરીનો ચંદ્રરાજા જ છે. પિતાજી આમાં કેઈન દેષ નથી. મારા કર્મનો દેષ છે. પિતાજી આપ જરા પણ ચિંતા ન કરશે. ચંદ્રરાજાને કૂકર કર્યો પ્રેમલા અને ચંદ્રરાજા સુખ ભોગવે છે. રાજાએ એકાંતે બેસાડીને બધી વાત પૂછી. ઓરમાન માં વીરમતીનું કાવતરું. સિંહરાજાના પુત્રના લગ્ન જેવા ગુણવલીને (ભેળવીને) સાથે લાવ્યા. તેમાં છાને હું ઝાડના પિલાણમાં પેસીને આવ્યા. તે બે દરવાજામાં આવતી હતી તેની પાછળ પાછળ હું આવ્યું. સિંહરાજાના ચોકીદારો મને ત્યાં લઈ ગયા અને વરઘોડે મને બેસાડ. પ્રેમલાલરછી સાથે લગ્ન થયાં, મારે તે ભાગવાનું જ હતું, એટલે ભાગીને તે ઝાડ પર ચઢી એટલે હું તે પોલાણમાં બેઠો. કર્મ ગુણાવલીને ખબર પડતાં તેણે વીરમતીને કહ્યું અને તેણે દેરે બાંધીને મને કૂકડે બનાવ્યું. ચંદ્રરાજાને પ્રભાવ મકરધ્વજ રાજાએ બંદીખાનામાંથી પાંચને બોલાવ્યા. બધી વાત પૂછી. સારી વાત પડી. પાંચને ફાંસી ચઢાવે. ચંદ્રરાજાએ છોડાવ્યા. શરણે આવેલાને અભય અપાય. પુત્રીએ શ, ૭ (૪૯) Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીશવંજય ગિરિરાજ દર્શન કહ્યું આ તે મારા કર્મને દોષ. પોતાના પતિનું સત્ય દેખાડવા ચંદ્રરાજાના પગ ધોઈને પાણી તત્કાલ કુષ્ઠાને પાયું, અને તે તત્કાલ નરેગી થયે. ગુણાવલીને જાણ એક રાત્રિએ ચંદ્રરાજાને ગુણાવલી યાદ આવી. મારી ગુણાવલીનું શું થતું હશે? કૂકડા સાથે છૂટા પડતા મેં વચન આપ્યું છે કે મનુષ્ય થઈશ ત્યારે તુત તને સમાચાર આપીશ. મારે તેને ભૂલવી ન જોઈએ. પ્રભાતનું કાર્ય પરવારીને પત્ર લખ્યો. પોતાના વિશ્વાસુ માણસને બેલાવીને પત્ર આપીને કહ્યું કે-આ પત્ર મંત્રીને અને ગુણવલીને આપજે. તારા આવ્યાના સમાચાર કોઈને જાણવા ન દઈશ. પરદેશના ગુલાબ કરતાં સ્વદેશને કાંઠે વહાલે હોય. માણસ ગયા અને ખાનગી પત્ર આપ્યું. કુદરતી રીતે આભાપુરીમાં ખબર પડી ગઈ વીરમતી વેર લેવા તત્પર થઈ ફરતી ફરતી વાત વીરમતીએ જાણી. તેને અત્રે આવવા જ નહિ દઉં. ગુણાવલીને બોલાવી, મેં સાંભળ્યું છે કે કૂકડો ચંદ્રરાજ થયે. તું અહીં જ રહેજે. હું જઈને તેને પૂરો કરી આવીશ. ગુણાવલી બેલી તે માણસ ક્યાંથી થાય? માટે જે કરો તે વિચારજો. વીરમતીએ પોતાના દેવને બોલાવીને વાત કરી. દેવે કહ્યું હવે અમારાથી તેનું વિપરીત નહિ થાય. તેને તો હવે માન આપવું ઘટે. તેથી તે ઊલટી ગુસ્સે થઈ. મંત્રીને કહ્યું “રાજ સંભાળ; હું વિમલાપુરી જાઉં છું. દેવોએ આવીને ચંદ્રરાજાને સમાચાર પહેલેથી આપ્યા. આકાશ માર્ગે વીરમતી આવી. ચંદ્રરાજ લશ્કર સાથે બહાર નીકળે. કહે કે માતાજી ગુસ્સો ન કરે. તેના કહેવાથી તે વધારે ગુસ્સે થઈ. ચંદ્રરાજાએ બખ્તર પહેરેલ છે. વીરમતીએ તલવાર ફેંકી. તે ચંદ્રરાજાના બખ્તરને અડીને પાછી વળી અને વીરમતીને વિધી નાખી. દેવતાઓએ ચંદ્રરાજા પર પુષ્પ વૃષ્ટિ કરી. વિમલાપુરીમાં ડકો વગડાવ્યા. પ્રેમલા ખુશ થઈ પ્રેમલા, ચંદ્રરાજા સાથે સુખ ભોગવે છે. વીરમતીના મરણના સમાચાર આભાપુરીમાં પહોંચી ગયા. ગુણાવલી ઘણી ખુશ થઈ. ગુણાવલીને પત્ર ગુણાવલીએ પત્ર લખ્યું, એને લખ્યું કે “મારી બહેન પ્રેમલાલચ્છીનું સુખ સિદ્ધ કર્યું ખરું પણ હું તે હજી ઝૂરી ઝૂરીને દિવસે કાપું છું.” (૫૦). Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવ-સૂર્ય કુંડના હિમા પોપટને ફાગળ ગુણાવલીએ પત્ર લખ્યા છે, એ ઝૂરે છે. એટલામાં એક સૂડા આળ્યે, તે કહે “તું આમ કેમ છે? મને કહે હું તારું દુઃખ દૂર કરુ.” મારા પતિ પરદેશ છે માટે ચિંતા કરુ છુ. સૂડાએ કહ્યું “કાગળ લખીને મને આપ. હુ તેને પહોંચાડી દઈશ.” સૂડા આવ્યા ને પત્ર પહાંચાડયા. ચંદ્રરાજાને પત્ર મળતાં, રાણીને મળ્યા જેટલા જ આનંદ થયા. આભાપુરી જવાના વિચાર ગુણાવલીના પત્ર વાંચીને રાજા ઉદાસ થયા. પ્રેમલાએ ઉદાસપણાનું કારણ પૂછ્યુ'! ગુણાવલીના પત્ર આવ્યેા છે. પ્રેમલાએ કહ્યું મારી બહેનને પત્ર આવ્યેા હોય તેા તેને અહિ. તેડાવા. તેની દાસી થઈ ને હું રહીશ. ચંદ્રરાજાએ કહ્યુ` પ્રિયે ! વીરમતીના દુભવેલા, સિમાડાના રાજા, રાજ્યને ઉપદ્રવ કરે, રાજ્યનું તેા રક્ષણ કરવુ જ જોઈ એ. પ્રેમલા સમજી ગઈ. પિત્તાને સમજાવવા ગઈ. આભાનગરીથી તેડુ આવ્યુ છે. પતિદેવને ગયા વગર છૂટકા નથી. રાજાએ ચંદ્રરાજાને જવા માટે ખુશીથી રજા આપી. પુત્રીને પૂછ્યું તારી શુ' ઈચ્છા છે ? પ્રેમલા એલી કે “જ્યાં કાયા ત્યાં છાયા, જ્યાં પતિ ત્યાં પત્ની. પતિ સાથે જવાની.” મકરધ્વજ રાજાએ પુત્રીને આપવા ચાગ્ય અધુ' આપ્યુ. અને શિખામણ પણ આપી. ચંદ્રરાજાને આપવા યાગ્ય આપ્યું અને કહ્યું કે અમારી પુત્રી તમારે આધીન છે, તેને સભાળજો. અમેને પણ સભાળજો. બધાએ રજા આપી. ચંદ્રરાજાને તિલક કર્યું'. ચાલતાં તલાટીએ વઢના કરી. વિમલાચલ પર ચઢયા, જાત્રા કરી. લીલાધરનું આવવું શિવકુમાર નટ વગેરેને સાથે લીધા. રાજ નાટક જોતાં, રાજ પ્રયાણ કરે છે. મામાં પાતનપુર આવ્યું કે જ્યાં કૂકડાનેા અવાજ સાંભળી લીલાધર પરદેશ ગયા હતા. તે પણ તે જ દિવસે પેાતનપુર આવ્યેા. ત્યાં લીલાવતીને કૂકડાની ઉપર પ્રેમ હતા એટલે તેને જમવા નાતરી અને સાસરવાસે સારી રીતે આપ્યા. રાત્રે ચમત્કાર ઇંદ્રમહારાજે સભામાં કહ્યુ` કે–વીરમતીએ ગુણાવલીના પતિ ચંદ્રરાજાને કૂકડા કર્યાં હતા. તે ચંદ્રરાજા થયા છે. તેને કેાઈ શીલથી ચૂકવી શકે તેમ નથી. શ્રદ્ધા નહિ કરનારા એક દેવ પરીક્ષા કરવા આવ્યા. સ્ત્રીનુ રૂપ લઈ તે એક સ્થાનમાં કરુણ રુદન કરે છે, ( ૫ ) Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન તેથી ચંદ્રરાજા ત્યાં જાય છે. પૂછયું કે હે સુંદરી ! તું અહીં એકલી કેમ? તે બેલી મારું દુઃખ દૂર કરો. તમે મને સ્વીકારો. મારી પ્રાર્થનાને ભંગ ન કરશે. તું આવી અઘટિત વાત ન કર. તારા પતિ સાથે તેને મેળવી આપું. તે રેષથી બલી-હું મરી જઈશ તે સ્ત્રી હત્યાનું પાતક તને લાગશે. ચંદ્ર બોલ્યો કે તેના કરતાં શિયળ ભંગનું પાતક મોટું છે. તું મારી બહેન કે માતા છે. આ તારી જીદ છેડી દે. શિયળમાં તેને દઢ જાણી દેએ આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી. તે પિતાને સ્થાને ગઈ. ચંદ્રરાજા પ્રેમલા પાસે આવ્યા. પિતનપુરથી પ્રયાણ પિતનપુરથી આગળ પ્રયાણ શરૂ થયું. રસ્તામાં આવતાં રાજાઓએ નજરાણું આપ્યું અને કન્યાઓ પરણાવી. કમે સાતસે કન્યાઓને પરણ્યા. પોતાના નગર આભાપુરીએ પહોંચ્યા. સામૈયું કર્યું. સાતસો રાણીઓને જુદા જુદા મહેલ આપ્યા. પિતે ગુણાવલીના મહેલે ગયા. ગુણવલીએ સુંદર રસવતીથી પતિને જમાડ્યા. ચંદ્રરાજા સુખ ભેગવે છે. સાતસે રાણીઓમાં શક્ય ભાવ નથી. ગુણાવલીને પટરાણું બનાવે છે. ચંદ્રરાજા અને ગુણાવલી એક અવસરે સુખ દુઃખની વાત કરવા, રાજા અને ગુણાવલી રાણી બેઠાં છે. અમૃત કરતાં ય મીઠી વાત કરે છે. સોળ વર્ષ વિરહમાં કેમ કાઢયા? તે સમયે તે કાઢયે. પણ ખરેખર હું પ્રેમલા લછીને આભાર માનું છું કે--સિદ્ધાચલ પર ગયા ને મારે પતિ કર્યો. રાજાએ મશ્કરીમાં કહ્યું કે-“મારો તે આભાર જ નહિ?” તમારે ઉપકાર તે કેમ ભુલાય? સાસુની અવળી શિખામણે ચઢી, તેનું ફળ આ જ ભાવમાં ભેગવ્યું. શિવમાળા સાથેના જે દિવસે ગયા તે તો જુદા જ ગયા. ચંદ્ર ત્યે આ બધી વાત મારા મગજ બહાર નથી. નટને બદલે ચંદ્રરાજાએ સભા ભરી શિવકુમાર નટને બેલા. ગામે અને બીજે ગરાસ નટને ભેટ આપ્યા. ગુણાવલીને શુભ સ્વપ્ન સૂચિત ગર્ભ રહ્યો. કેમે પુત્ર જન્મે. ગુણશેખર એવું તેનું નામ પાડયું. પ્રેમલા લચ્છીને પુત્ર જન્મે. તેનું નામ મણિશેખર પાડયું. બન્ને કુમારે શોભે છે. ચંદ્રરાજા ત્રણ ખંડનું રાજ્ય ભેગવે છે. (૫૨) Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવર્ત-સૂર્યને મહિમા ચંદ્રરાજા ગુણવલી વગેરે સહિત સિદ્ધાચલની યાત્રાએ ગયા છે. ત્યાં પ્રતિમાઓ ભરાવે છે અને પ્રતિષ્ઠા કરે છે. એક વખત વિહાર કરતાં શ્રી મુનિસુવ્રતસ્વામી પધાર્યા છે. સમવસરણ થાય છે. વધામણી આવે છે. રાજા સક્લ પરિવાર સાથે વંદન કરવા જાય છે અને દેશના સાંભળે છે. યથાશક્તિ સૌએ નિયમ લીધા. ચંદ્રરાજા પૂર્વભવના પિતાના કર્મની વાત પૂછે છે. તીર્થંકર પરમાત્મા પૂર્વભવને અધિકાર વિસ્તારથી જણાવે છે. બધાના પૂર્વભવે - વિદર્ભ દેશમાં તિલકપુરીમાં મદનભ્રમ રાજાને કમલમાલા પટરાણી અને તિલકમંજરી પુત્રી હતી. તે જૈન ધર્મની કેવી હતી. સુબુદ્ધિ પ્રધાનને રૂપમતી પુત્રી હતી. તિલકમંજરી અને રૂપમતી બે બહેનપણીઓ હતી. તેમણે પ્રતિજ્ઞા કરી કે આપણે એક જ પતિને વરવું. રૂપમતી સાધુ-સાધ્વીની ભક્તિ કરે તે તિલકમંજરીને ન ગમે. સાધ્વીએની નિંદા કરે. એક વખત બને સખીઓ બેઠી હતી. સાધ્વી વહોરવા આવ્યા, રૂપવતી વહોરાવવા ગઈ. ત્યારે–મતી થાળીમાં હતાં, એક ઝૂમખું હતું. સાધ્વી વહોરીને આવ્યાં, ત્યાં કેઈ ન જાણે તેમ, તિલકમ જરીએ સાથ્વીના કપડાના છેડે તે બાંધ્યું. સાધ્વીના ગયા પછી ઝમખું ક્યાં ? તે કહે કે સાધ્વી લઈ ગયાં, ખોટું. ચાલ, નિર્ણય કરીએ. સાધ્વીએ ના કહી એટલે તેમના કપડાં તપાસ્યાં. તેથી બાંધેલું હતું ત્યાંથી નીકળ્યું. આથી સાધ્વી ગભરાઈ અને ગળે ફાંસો ખાધો. પાડોશમાં રહેનારી સુરસુંદરીએ તે ફસે તોડી નાંખ્યું. આથી રાજપુત્રીએ નિબિડ કર્મ બાંધ્યું. બન્નેનાં લગ્ન સૂરસેન રાજા સાથે બનને સખીઓ પરણી. સાસરે ગઈ. તિલકમંજરીના પિતાએ એક નવી જાતની “કાબર” પુત્રીને મોકલી. તે તેને રમાડે છે. રૂપવતીને આપતી નથી. એટલે તેણે પિતા પાસે તેવું પક્ષી મંગાવ્યું, પણ તેવું ન મળતાં “સી” નામનું પક્ષી મે કહ્યું, તિલકમંજરી કાબરને બોલાવે તે બોલે. પણ કોસી બોલતી નથી. તેથી રોષમાં રૂપવતીએ તેની પાંખો છેટી. સેળ પહોર દુઃખ ભેગવી પક્ષી મરી ગયું. મરતાં દાસીએ તેને નવકાર સંભળાવ્યું. રૂપવતીને પશ્ચાત્તાપ થયે, કે સી મરીને વીરમતી થઈ અને આભાપુરના રાજાને પરણી. રૂપવતી પશ્ચાત્તાપથી મરીને વીરસેન રાજાની ચંદ્રાવતી રાણીને ચંદ્રકુમાર પણે પુત્ર થયો. સુરસુંદરીએ સાધ્વીને ફાંસો તોડે એટલે તારી રાણુ ગુણાવલી થઈ. તિલકમંજરી મરીને પ્રેમલા લચ્છી થઈ. કાબરને જીવ કપિલાધાત્રી (૫૩) Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન થઈ સાધ્વી મરણ પામીને કનકદેવજ થઈ. સૂરસેન મરણ પામીને શિવકુમાર નટ થયે. રૂપવતીની દાસી શિવમાલા થઈ. કાબરને રક્ષક હિંસક મંત્રી થયે. આ રીતે ભગવાન કહે છે કે-કમની આવી વિચિત્ર ગતિ છે. પૂર્વભવનાં તે તે કર્મનાં પરિણામે તે તે રીતે તમારે સંયોગ થયે અને કર્મ ભોગવવું પડ્યું. ચંદ્રરાજાને વૈરાગ્ય ચંદ્રરાજાને પૂર્વભવ સાંભળીને વૈરાગ્ય થયું. ત્યારે પ્રભુએ કહ્યું-વિલંબ શા માટે કરે? ચંદ્રરાજાએ ગુણાવલીને, પ્રેમલા લચ્છીને બોલાવીને વાત કરી. તેઓ બેલી કે અમે સંસારમાં શા માટે રહીએ? આથી ગુણશેખરકુમારને રાજગાદીએ બેસાડ. મણિશેખર આદિ પુત્રોને બીજાં બીજા રાજ્યો આપ્યાં. સાતસે રાણીઓ, સુમતિ મંત્રી અને શિવકુમાર નટ તે પણ કહે કે અમે પણ સંયમ લઈશું. દીક્ષા મહોત્સવ ગુણશેખરકુમારે દક્ષા મહોત્સવ કર્યો અને ચંદ્રરાજા સાતસે રાણીઓ, મંત્રી, શિવકુમાર, શિવમલા બધાએ દીક્ષા લીધી. ક્રમે ગિરિરાજ પર આવ્યા. કેવલજ્ઞાન પામ્યા. હજાર વર્ષ ચારિત્ર પર્યાય પાળી, ૩૦ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધાચલ પર મેક્ષે ગયા. સુમતિ મંત્રી, શિવ, ગુણાવલી, પ્રેમલા લછી વગેરે પણ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયાં. શિવમાલા વગેરે અનુત્તર વિમાનમાં ગયાં. આ રીતે સૂર્યકુંડના પ્રભાવ પર ચંદ્રરાજાની કથા સંપૂર્ણ (ચંદ્રરાજાનો રાસ) શ્રીગિરિરાજના મહા પર નાની નાની કથાઓ (૧) સુશર્મા બ્રાહ્મણની કથા મહાવિદેહક્ષેત્રમાં પશુગ્રામમાં સુશર્મા નામને એક મૂર્ખ શિરોમણિ બ્રાહ્મણ રહેતો હતે. તેને એક પત્ની, પુત્ર અને પુત્રી હતાં. નગરમાંથી ભીખ માગી લાવી જેમ તેમ નિર્વાહ કરતે હતે. એક વખતે તે ગામમાં ભીખ માંગવા ગયે. આખો દિવસ ફરવા છતાં કંઈ પણ ભિક્ષા મળી નહિ તેથી કંટાળીને ખાલી પાત્રે ઘેર આવ્યા. આથી સ્ત્રી તેના ઉપર ખૂબ ગુસ્સે થઈ. તેણે સમજાવવા છતાં તે સ્ત્રી શાંત થઈ નહિ એટલે સુશર્માએ તેને એક પથ્થર માર્યો. પથ્થર મર્મસ્થાનમાં વાગવાથી થોડીવારમાં સ્ત્રી મરણ પામી. પોતાની માતાને * શ્રી શત્રુંજય ગિરિરાજ સ્પર્શના પુસ્તકના આધારે. (૫૪) Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ નાની નાની કથાઓ મરણ પામેલી જોઈ પુત્ર-પુત્રી પિતાને કહેવા લાગ્યા કે, “અરે અધમ બ્રાહાણ તે આ શું કર્યું? મારી માતાને મારી નાંખી ? પુત્રને વચનથી ક્રોધ પામેલા બ્રાહ્મણે પુત્ર અને પુત્રીને પણ મારી નાખ્યાં. ભાગવા જતાં રસ્તામાં ગાયથી ખલના પામતાં ગાયને પણ મારી નાંખી. આ રીતે ઘર કૃત્ય કરવાથી તેને પકડવા માટે રાજપુરુષે તેની પાછળ પડયા. આથી ભયને માર્યો નાસતાં નાસતાં સુશર્મા એક ખાડામાં પડ્યો અને તીવ્ર વેદના ભેગવી મરણ પામી સાતમી નરકમાં ઉત્પન્ન થયા. સાતમી નરકમાં ઘોર વેદના ભોગવીને ત્યાંથી મરીને તે કઈ વનમાં સિંહ થયો, ત્યાંથી ચેથી નરકમાં ગયે, પછી ચંડાલ થઈ ફરી સાતમા નરકમાં ગયે પછી ત્યાંથી મારી દષ્ટિવિષ સર્ષ થ. એક વખતે રાફડા પાસે મહાવ્રતધારી મુનિવર જોવામાં આવતાં એકદમ ફૂંફાડા મારતો મુનિને કરડવા દે , પણ મુનિને ભય વિનાના જોતાં સર્પ વિચારમાં પડી ગયો કે “મારા એક ફૂંફાડાથી મનુષ્યો ભયભીત થઈને નાશભાગ કરી મૂકે છે જ્યારે આ મારાથી જરાયે ત્રાસ કેમ પામતો નથી?” આમ વિચાર કરતો સપ મંદમંદ ગતિએ મુનિ પાસે પહોંચ્યા. તે વખતે મુનિ વિદ્યાધરને શ્રી શત્રુંજય માહામ્ય કહી રહ્યા હતા. તેથી તેને પણ સાંભળવામાં આવ્યું. લઘુકમપણાના યોગે સપને તરત જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી સર્પને પોતાના પૂર્વ સાંભર્યા અને મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરી અનશન કરવાની ભાવના કરી. મુનિએ અનશન કરાવ્યું એટલે વિદ્યાધરેએ તે સપને શ્રી સિદ્ધગિરિજી ઉપર મૂકી દીધો. સર્ષ મરણ પામી ઈશાન દેવલોકમાં સુંદર સ્વરૂપવાળા દેવ થયો. (રાયણ પગલાની દેરી પાસેના પગલાની દીવાલમાં સાપનો ગોખલે છે એમ મારે ખ્યાલ છે.-સંપાદક) (૨) મેર એક વાર શ્રી આદિનાથ પ્રભુ, શ્રી શત્રુંજય ગિરિવર પાસે ધ્યાનમાં રહેલા છે. ત્યાં એક મયૂર બીજા કેટલાક મયૂર સાથે આવ્યો અને પિતાનાં પીંછાં વડે પ્રભુને જાણે છત્ર ધરત ન હોય તેમ ભક્તિથી પીંછાં પહેલાં કરતો હતે. ધ્યાનના અંતે પ્રભુએ મયૂરોને બંધ કર્યા. ત્રણ દિવસ સુધી પ્રભુ મયૂરે સાથે ત્યાં રાયણ વૃક્ષ નીચે રહ્યા. વૃદ્ધ મયૂરનું મરણ નજીક જાણું પ્રભુએ તેને અનશન કરાવ્યું. મયૂર ચારે આહારનો ત્યાગ કરી શુભ ભાવનામાં મરણ પામી ચોથા દેવલોકમાં દેવ થયે. (૫૫) For Personal and Private Use Only Jain Educationa International Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન પેાતાને સ્વગ પ્રાપ્તિનું કારણ શ્રીસિદ્ધગિરિ તીર્થ છે, એમ જાણી પ્રભુને વંદન કરવા આબ્યા. ત્યાં પ્રભુએ તે દેવને મયૂરદેવ કહીને બોલાવ્યા. ત્યારે ઈન્દ્રે પૂછ્યું કે, હે સ્વામી! આ મયૂરદેવ કોણ ?' પ્રભુએ કહ્યું કે, આ અહિ તીર્થ ઉપર દેશના સાંભળી શાંત થયા હતા અને જીવવધ ત્યજી દઈ અનશનવ્રત લીધું હતું. આ તીર્થના પ્રભાવે મયૂર તિર્યંચના ભવમાંથી ચેાથા દેવલોકમાં દેવ થયે અને આવતા ભવમાં આ તી ઉપર સિદ્ધિપદને પામશે. (રાયણના પગલાની દેરીની બાજુમાં ગેાખલામાં મયૂર કરેલે છે એવા મને ખ્યાલ છે–સંપાદક) (૩) સિહ પ્રતિષ્ઠાનપુર નગરમાં એક બ્રાહ્મણ દિન-પ્રતિદિન હિંસામય યજ્ઞ કરાવતા હતા. એક વાર યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યાં કાઈ મુનિએ કહ્યું કે “ભરત મહારાજાએ ધમય વેદ રચેલા છે, તે વેદના અને બદલીને પેટભરૂ હિંસા કરી અન કરી રહ્યો છે?” મુનિનાં વચને સાંભળી એ બ્રાહ્મણ મુનિને મારવા જતાં વચમાં યજ્ઞસ્તભ સાથે અથડાઈ મરણ પામ્યા. મુનિનાં દનથી સિદ્ધગિરિ તીર્થસ્થાનમાં સિંહ થયા. આ એક વાર શ્રીશાંતિનાથ ભગવાન ધ્યાનસ્થ રહેલા છે, ત્યાં પેલા સિંહ આવ્યા. પ્રભુને મારવા માટે એકદમ કૂદ્યો, પણ વચમાં પટકાઈ પડયા. આમ વારવાર વચમાં પછડાવાથી સિંહુ વિચારવા લાગ્યા કે વચમાં કેાઈ નથી છતાં હું ફાળ કેમ ચૂકી જાઉં છું. નક્કી આ કોઈ મહાન પુરુષ લાગે છે.' આમ વિચારતાં પૂ*ભવનું સ્મરણ થઈ આવ્યું. ત્યાં પ્રભુએ તેને પ્રતિબાધ કર્યાં અને કહ્યું કે, તે પૂર્વભવમાં પાપ કર્યાં કર્યાં' તેથી તું તિ*-- ચગતિમાં ઉત્પન્ન થયા છે. હાલમાં તીર્થંકરનુ સાન્નિધ્ય મળવા છતાં અતિરાષ કરીને નરકની માતા તુલ્ય હિંસાને કેમ હજુ આચરે છે ? પૂર્વભવમાં મુનિને મારવા જતાં તત્કાલ તને મરણુ તુલ્ય ફળ મળ્યું, માટે જીવહિંસા છેડી દે અને દયામય ધર્મને આચર, ખેદ પામ્યા વગર આ તીની આરાધના કર, તીના પ્રભાવે તને દેવગતિ મળશે અને એક અવતારે તારા મેાક્ષ થશે.’ આવી પ્રભુની વાણી સાંભળતાં સિંહ પ્રભુનું ધ્યાન કરવા લાગ્યા અને મુનિના જેવા શાંત ચિત્તવાળા થયા. આયુષ્યના અ`તે શુભ ભાવમાં મરણ પામી દેવલાકમાં ગયા. ત્યાંથી મનુષ્ય. જન્મ પામી મેાક્ષમાં જશે. (૪) હસ કેટલાંક મુનિવરી શ્રીસિદ્ધગિરિજી તરફ વિહાર કરી રહ્યા હતા. કાઈ જ‘ગલમાં તરફડતા (૫૬) Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ નાની નાની કથાઓ તરફડતે મરણ સન્મુખ એક હંસ જેવામાં આવ્યું. એક મુનિએ હંસ પાસે આવીને કહ્યું કે, હે જીવ! ઘણું દુઃખદાયક આ સંસારરૂપ અરણ્યમાં શરણ રહિત ભમતે એ તું શ્રીઅરિહંત ભગવંત, શ્રીસિદ્ધ ભગવંત, શ્રીસાધુ ભગવંત અને કેવલી પ્રણીત શ્રીજિનધર્મ આ ચાર શરણને સ્વીકાર કર. વળી તે જે જે ઓની વિરાધના કરી હોય, હિંસા કરી હોય, તે સર્વ જીવોને તું ખમાવ. શ્રી શત્રુંજય તીર્થનું અને શ્રી આદિનાથ પ્રભુનું મરણ કર.” આ પ્રમાણે કહીને મુનિએ તે હંસને નવકાર મહામંત્ર સંભળાવ્યો. મંત્રના પ્રભાવે પીડા રહિત થયેલ હંસ ગિરિરાજ પર સમાધિપૂર્વક મૃત્યુ પામી સૌધર્મ દેવલેકમાં ઉત્તમ દેવ થયે. આ તીર્થને પ્રભાવ કદી પણ નિષ્ફળ જતો નથી, માટે સૌએ આ તીર્થનું એકાગ્રતાપૂર્વક ધ્યાન, જાપ, સ્મરણ, પૂજન, વંદન, સ્પર્શન વગેરે કરવું જોઈએ. (૫) ગિરિરાજના પ્રભાવે વિદ્યાસિદ્ધિ શ્રીગૌતમ સ્વામીજી પૂર્વના ત્રીજા ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં વેગવાન નામના વિદ્યાધર હતા. ત્યાં સાધના કરવા છતાં વિદ્યાઓ સિદ્ધ થઈ નહિ, એટલે સિદ્ધગિરિજી આવીને સાધના કરતાં તે બધી વિદ્યાઓ માત્ર બે મહિનામાં સિદ્ધ થઈ હતી. * જ પ્રકારના શ ૮ (૫૭) Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪જું શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારે માથા આરામાં થયેલા ઉદ્ધાર (૧) શ્રીષભદેવસ્વામિને વખતમાં ભરતચક્રવતીને. (૨) ભરત ચક્રવર્તીના વંશમાં દંડવીય રાજાને. (૩) બીજા દેવલેકના ઈન્દ્ર ઈશાનઈદ્રને. (૪) ચોથા દેવલેકના ઈન્દ્ર મહેન્દ્રને. (૫) પાંચમાં દેવલોકના ઈન્દ્ર બ્રહ્મદ્રને. (૬) ભવનપતિના ઈન્દ્ર ચમરેન્દ્રને. (૭) શ્રી અજિતનાથ પ્રભુના સમયમાં સગરચવતીને, (૮) વ્યંતરેન્દ્રને. (૯) શ્રીચન્દ્રપ્રભસ્વામિના વખતમાં ચંદ્રયશારાજાને. (૧૦) શ્રીશાંતિનાથ ભગવાનના સમયમાં ચકાયુધરાજાને. (૧૧) શ્રીમુનિસુવ્રતસ્વામિના વખતમાં શ્રીરામચંદ્રજીને. (૧૨) શ્રીનેમિનાથ ભગવાનના શાસનમાં પાંડવોને. * શ્રી શત્રુંજય ગિરિરાજ સ્પર્શના પુસ્તિકા. (લે. મુનિશ્રી નિત્યાનંદ વિજયજી, પ્રકાશક સેમચંદ ડી. શાહ) ના આધારે આ વિષય લીધો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય મહાતીના ઉદ્ગારો પાંચમાં આરામાં થયેલા ઉદ્ધારા અને થનાર ઉદ્ધાર (૧૩) શ્રીમહાવીરસ્વામીજીના તીર્થમાં જાવડશાના, (૧૪) શ્રીધનેશ્વરસૂરીશ્વરજીના ઉપદેશથી શિલાદિત્યરાજાને. (૧૫) સમરાશા આસવાલને કરેલા ઉદ્ધાર, (૧૬) કર્માશાએ કરેલા ઉદ્ધાર. (૧૭) શ્રીદુપ્પુસહસૂરીશ્વરજીના ઉપદેશથી છેલ્લા દ્વાર વિમલવાહન રાજા કરાવશે. અને અસંખ્ય ચૈત્યા જ્યાં થયાં શત્રુ'જય કલ્પમાં કહ્યું છે કે, અસભ્ય પ્રતિમા તે શ્રીશત્રુંજય મહાતીર્થં જયવ'ત વર્તો.’ આ અવસર્પિણીમાં માટા સેાળ ઉદ્ધારા થયા અને સત્તરમા ઉદ્ધાર થશે. નાનાનાના ઉદ્ધારા તા અસંખ્ય થઈ ગયા છે અને હજી સે'કડો થશે. ઉદ્ધારાનું વન ઉલ્હાર પહેલા-ભરત મહારાજાના શ્રીઋષભદેવ ભગવંતને સેા પુત્ર હતા, તેમાં સૌથી માટા ભરત મહારાજા. જે દિવસે ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું તે જ દિવસે ભરત મહારાજાની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું હતું. આથી ભરત મહારાજા વિચારમાં પડયા કે પહેલુ' પૂજન કાનુ` કરવુ ? વિચાર કરતાં લાગ્યું કે ચક્રરત્નની પૂજા આલાકની ઋદ્ધિ અપાવશે, જ્યારે તીર્થંકર પરમાત્માની ભક્તિ આલેાક અને પરલેાકની ઋદ્ધિ અપાવશે, માટે પહેલાં તીર્થ'કર ભગવાનના કેવળજ્ઞાન મહેાત્સવ કરવા. આ પ્રમાણે નક્કી કરી ભરત મહારાજાએ પ્રથમ પ્રભુના કેવળજ્ઞાનના ઉત્સવ કરી પછી ચક્રરત્નનું પૂજન કર્યુ. ત્યારબાદ ચક્રરત્નની સહાયથી ભરતક્ષેત્રના છ ખંડ સાધ્યા. Jain Educationa International ભગવાન ગામેગામ વિચરી અનેક જીવાનો ઉપકાર કરવા લાગ્યા. એક વખત શ્રીઆદિનાથ ભગવંત પેાતાના ગણધર આદિ પરિવાર સહિત આ ગિરિરાજ ઉપર આરોહણુ કરી રાયણ વૃક્ષ નીચે સમવસર્યા. ત્યાં આસન કપથી પ્રભુનુ આગમન જાણી દેવતાઓએ ત્યાં સમવસરણ રચ્યું. સમવસરણમાં સિંહાસન ઉપર બેસી પ્રભુએ દેશના આપી. ત્યારખાદ શ્રીસિદ્ધગિરિવરનું માહાત્મ્ય પ્રકાશ્યું: વિહાર કરતાં પુંડરીક સ્વામિને કહ્યું કે–અત્રે ૧ નવ્વાણું પ્રકારી પૂજામાં ચૌદમેા ઉદ્ધાર બાહડ મંત્રીએ કરાવ્યા એમ કહેલ છે. (૫૮) For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન સ્થિરતા કરી. આ ગિરિરાજના પ્રતાપે તમાને અને તમારા પરિવારને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે–ગિરિરાજના મહિમા વધશે. આવા પ્રભુના આદેશથી શ્રીપું ડરીક ગણધર ભગવંત પાંચ ક્રોડ મુનિવરા સાથે ત્યાં જ રહ્યા અને અનશન કર્યું. પાંચક્રોડ મુનિવરે સાથે શ્રીપુડરીકસ્વામિજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને ચે. સુ. ૧૫ ના માક્ષે ગયા. ત્યારથી આ તી શ્રીપુંડરીકગિરિરાજ નામથી પ્રસિદ્ધ થયું. જ્યાં માત્ર એક મુનિ સિદ્ધ થાય તે પણ તીથ કહેવાય છે, તેા શ્રીશત્રુંજય ગિરિવર ઉપર આટલા બધા મુનિવરા સિદ્ધ થયા તેથી તે તીર્થોત્તમ તી કહેવાય છે. એકવાર ભરત મહારાજાએ પ્રભુ મુખથી સ`ઘ્રપતિના પદનુ વર્ણન સાંભળતાં, તેમને સંઘપતિ થવાની ભાવના થઈ અને પ્રભુને વિનતિ કરતાં પ્રભુએ વાસસ્યૂના નિક્ષેપ કર્યાં. એટલે શકેન્દ્રે દિવ્યમાળા મંગાવી ભરત મહારાજા અને તેમની પત્ની સુભદ્રાના કંઠમાં પહેરાવી. ભરતજીએ માટા સંઘ સહિત અને સુવર્ણના મંદિર સહિત શ્રીગિરિરાજની યાત્રા માટે પ્રયાણ કર્યું. ગામોગામ પડાવ કરતાં અને પ્રભુ ભક્તિ કરતાં અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા, ત્યાં સૌરાષ્ટ્રના અધિપતિ શક્તિસિંહે ભરત મહારાજાનુ સન્માન કર્યું. દૂરથી ગિરિરાજના દર્શન થતાં સધ સહિત ભરત મહારાજાએ ગિરિરાજની સ્તવના કરી, પછી શ્રીનાભગણધરને પૂછયું કે, આ ગિરિરાજની કેવી રીતે પૂજા કરવી ? અને અહીં શી શી ક્રિયા કરવી ? શ્રીનાભગણધરે જણાવ્યું કે જ્યારે આ ગિરિવર નજરે પડે ત્યારે પ્રથમ નમસ્કાર કરવા, જે કોઈ ગિરિરાજનાં દર્શનની પ્રથમ વાત જણાવે તેને દાન આપવું, તેથી પુણ્યની વૃદ્ધિ થાય છે. દર્શન થતાં ગિરિવરને સેાનું, મણિ, રત્ન વગેરેથી વધાવવા, વાહનના ત્યાગ કરી પૃથ્વી ઉપર આળોટી પૉંચાંગ નમસ્કાર કરી, પ્રભુના ચરણાની જેમ ગિરિરાજની સેવા કરવી, ત્યાં સંઘના પડાવ નાંખી ઉપવાસ કરવા, સ્નાન કરી શુદ્ધ થઈ સ`ઘ સાથેના દેવાલયમાં સ્નાત્ર પૂજા કરવી, પછી સ`ઘના પડાવની બહાર પવિત્ર જગ્યા ઉપર શ્રીશત્રુંજય સન્મુખ પૂજાને ઉત્સવ કરવા. આ પ્રમાણે સાંભળી ભરત મહારાજાએ બધી વિધિ કરી પછી અનુક્રમે શ્રીગિરિરાજ પાસે આવી પહોંચ્યા. ત્યાં વાર્ષકીરત્ન પાસે સઘના પડાવ કરાબ્યા. (૬૦) Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય મહાતીર્થના ઉદ્ધાર બીજે દિવસે ગણધર ભગવંતે વગેરે સાથે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર આરહણ કર્યું. સૌધર્મેન્દ્ર ત્યાં આવ્યા. બંને પરસ્પર ભેટયા પછી ઈન્દ્રની સાથે ભરત મહારાજાએ રાયણ વૃક્ષની હર્ષથી પ્રદક્ષિણા કરી. ત્યાં ઈ ઋષભદેવ ભગવંતની જે પાદુકા પિતે બનાવી હતી તે બતાવી, એટલે ભરતેશ્વરે પાદુકાને નમસ્કાર કર્યા. પછી ઈ ભરત મહારાજાને કહ્યું કે, આ તીર્થ ઉપર પ્રભુની મૂ તિ વિના કેઈ ! કદી પણ શ્રદ્ધા કરશે નહિ. પ્રભુના ચરણથી પવિત્ર થયેલો આ ગિરિ સ્વયં તીર્થરૂપ જ છે, તે પણ લોકોની ભાવનાની વિશેષ પ્રકારે શુદ્ધિને માટે અહીં શ્રીજિનેશ્વરદેવને એક ભવ્ય વિશાળ પ્રાસાદ થવો જોઈએ, માટે ચોર્યાસી મંડપથી મંડિત એક મહાન જિન પ્રાસાદ કરાવે. ઈંદ્રની વિનંતીથી ભરત મહારાજાએ દિવ્ય શક્તિવાળા વાઈકીરત્ન પાસે લોક્યવિશ્વમ નામનો એક ભવ્ય પ્રાસાદ બનાવરાવ્યો. પૂર્વ દિશામાં સિંહનાદ વગેરે એકવીશે મંડપ, દક્ષિણ દિશામાં ભદ્રશાલ વગેરે એકવીશ મંડપ, પશ્ચિમ દિશામાં મેઘનાદ વગેરે એકવીશ મંડપ અને ઉત્તર દિશામાં શ્રીવિશાળ પ્રમુખ એકવીશ મંડપ બનાવરાવ્યા. જિનમંદિરના મુખ્ય માર્ગમાં સેંકડો સૂર્યની પ્રભાવી જાણે રાશિ ન હોય તેવી તેજસ્વી રત્નમય શ્રીહષભદેવ ભગવાનની ચતુર્મુખ પ્રતિમા તથા બન્ને બાજુ શ્રી પુંડરીકસ્વામિની મૂર્તિ તથા ભગવાનની મૂર્તિની પાસે ખગ્ન ખેંચીને ઊભેલા નમિ-વિનમિની મૂર્તિ પણ સ્થાપન કરાવી. તે સિવાય શ્રીનાભિરાજા, શ્રીમરુદેવી માતા, સુનંદા, સુમંગલા, બ્રાહ્મી, સુંદરી તથા બીજા કેટલાક પૂર્વજોની રત્નમય પ્રતિમા પણ સ્થાપન કરાવી. * ત્યારબાદ બીજાં નવીન મંદિરે કરાવીને શ્રીઅજિતનાથ ભગવાન આદિ ત્રેવી તીર્થ કરેના પિતા પિતાના દેહ અને વર્ણ પ્રમાણે શાસનદેવતા સહિત રત્નમય બિમ્બ પણ પધરાવ્યાં. આ રીતે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર મંદિરનું નગર બનાવ્યું. સર્વ બિમ્બની પ્રતિષ્ઠાવિધિ-અંજનશલાકા શ્રીનાથગણધર પાસે કરાવી. તે વખતે વિધિમાં જોઈતી સઘળી વસ્તુઓ ઈન્દ્રમહારાજાએ હાજર કરી હતી. (પ્રભુની પ્રતિમા ભરાવ્યા બાદ અંજનશલાકા થાય ત્યારે જ પૂજનિક બને છે. વર્તમાનમાં પણ અનેક સ્થળોએ અંજનશલાકા મહોત્સવમાં આ સઘળી વિધિ કરાવવામાં આવે છે.) ગૌમુખ નામને યક્ષ અને ચકેશ્વરી નામે શાસન દેવી શ્રી શત્રુંજય તીર્થની , રક્ષણ કરનારા સ્થાપ્યાં. Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન ભરત મહારાજાએ આ અવસર્પિણીમાં શ્રીસિદ્ધગિરિજીને પહેલા ઉલ્હાર કરાવ્યા. છેલ્લે ભરતમહારાજા આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામી, દેવાએ આપેલા સાધુવેશ ગ્રહણ કરી પૃથ્વી–ઉપર વિચરી ત્રાયુષ્ય પૂર્ણ થયે માક્ષમાં ગયા. ઉદ્ધાર મીજો–દડવીય રાજાના ભરત મહારાજાના મોક્ષગમન બાદ છ કોટી પૂર્વ પસાર થયા તે વખતે તેમના વંશમાં આઠમા રાજા દંડવીર્ય નામે થયા. તે શ્રીઋષભદેવ પ્રભુ ઉપર દૃઢ ભક્તિવાળા હતા. એકવાર દડવીર્ય રાજા શ્રીસ ધસહિત શ્રીસિદ્ધગિરિજીની યાત્રા માટે પ્રયાણ કરતાં કાશ્મીર દેશ છેડીને આગળ વધતાં વચમાં બે પર્વતાએ માર્ગ રૂધેલા જણાતાં, દડવીય રાજાએ ઉપદ્રવ કરનાર દેવતાને વશ કરી આગળ પ્રયાણ કરતાં-કરતાં ભરત મહારાજાની જેમ શ્રીશત્રુંજય તીર્થની યાત્રા કરી. દડવીરાજા વગેરેએ શ્રીઋષભદેવ ભગવતની પ્રતિમા, પગલાં, રાયણવૃક્ષ વગેરેની ત્રણ ત્રણ વાર પૂજા કરી, ત્યારબાદ દેવપૂજા તથા મહાત્સવ વગેરે શુભ કાર્યો કર્યાં. શ્રીઋષભદેવ પ્રભુના જીણુ થઈ ગયેલા પ્રાસાદ જોઇ દંડત્રીય રાજાને મદિરાના ઉદ્ધાર કરવાની ભાવના થઈ. ઈન્દ્રની આજ્ઞા મેળવી શ્રીશત્રુંજય તીના જે ઉદ્દાર કરાવ્યા. ત્યારબાદ એજ રીતે શ્રીગિરિનારજી, આજીજી, વૈભારગિરિ, અષ્ટાપદ અને સમેતશિખરની યાત્રા કરી ઉદ્ધાર કરાવ્યેા. અંતે તેએ પણ આરીસાભુવનમાં કેવળ જ્ઞાન પામી સુનિવેષ અંગીકાર કરી અર્ધપૂર્વ જેટલા દીક્ષાપર્યાય પાળી મેક્ષે ગયા. ઉદ્ધાર ત્રીજોઇશાન ઇન્દ્રના દડવી રાજાએ ખીજે ઉદ્ધાર કરાવ્યાને સે સાગરોપમ પસાર થયા બાદ, એક વાર ખીજા દેવ લેાકના ઈશાન ઇન્દ્રે મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભુ પાસે શ્રીશત્રુંજય તીથૅના મહિમા સાંભળી ક્ષણવારમાં શ્રીશત્રુ...જય તીર્થ ઉપર આવ્યા. ત્યાં વદન સ્તુતિ કરી અઠ્ઠાઈમહોત્સવ કર્યાં. અર્હત્ ભગવાના પ્રાસાદા કાળના પ્રભાવે જીણુ થયેલા જોઈ ઈશાનેન્દ્રે શ્રીગિરિવર ઉપર નવા પ્રાસાદો ખનાવી ત્રીજો ઉલ્હાર કરાવ્યેા. (૬૨) Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજ્ય મહાતીર્થના ઉદ્ધારે ઉદ્ધાર ચેાથે-મહેન્દ્ર ઈન્દ્રને શ્રીઈશાનેન્દ્રના ઉદ્ધાર કર્યા બાદ એક કોડ સાગરોપમ જેટલો કાળ ગયા પછી એક વાર ઘણા દેવતાઓ શ્રીસિદ્ધગિરિની ચૈત્રી પુનમની યાત્રા કરવા આવ્યા. તે વખતે હસ્તિસેન નગરમાં કોડ દેવીઓના પરિવારવાળી, મહાબળવાળી મિથ્યાષ્ટિ સુહરિતની નામની દેવી ઊભી હતી, તે દેવીએ તાલધ્વજ (તળાજા) વગેરે ક્ષેત્રપાલને પિતાને વશ કરી બધું તીર્થ અવ્યવસ્થિત કરી નાખ્યું હતું. જ્યારે આ દેવ શ્રી શત્રુંજય તીર્થની નજીક આવ્યા ત્યારે આ દેવીએ માયાથી ઘણા શત્રુંજય બનાવ્યા. આ જોઈ દે વિચારમાં પડી ગયા અને આશ્ચર્ય પામ્યા. બધા શત્રુંજયે ઉપર યાત્રા ભક્તિ અઠ્ઠાઈ મહોત્સવ કરીને જવાની જ્યાં ઈચ્છા કરે છે, ત્યાં બધા શત્રુંજયે અદશ્ય થઈ ગયાં. આથી દેવોને લાગ્યું કે નક્કી આપણાથી કંઈ આશાતના થઈ હશે એટલે આ તીર્થો અદશ્ય થઈ ગયાં. અથવા તો શું આપણે ગિરિરાજથી દૂર આવી ગયા કે તીર્થ સ્વયં સ્વર્ગમાં ચાલી ગયું. અવધિજ્ઞાનને ઉપગ મૂકતાં ખબર પડી. અહો ! આ દુષ્ટ દેવીએ આપણને ઠગ્યા છે, માટે તેને શિક્ષા કરવી જોઈએ. તુરતજ દેએ મહાઘોર કેપ વાળા તે દેવી ઉપર મૂકી. એટલે તેજેનિથી અત્યંત બળી, બળતી તે દેવી દેવતાઓની માફી માંગી અને પ્રભુના ચરણનું શરણું સ્વીકાર્યું. આથી તેને છોડી અને કહ્યું જે ફરી આવું દુષ્ટ કાર્ય કરીશ તે તારું સ્થાન રહેશે નહિ. તેથી તે હસ્તિની દેવી ફરીથી તીર્થની આશાતના નહિ કરવાના સોગંદ ખાઈ હસ્તિસેન પુરમાં ચાલી ગઈ. તે વખતે ચોથા દેવકના માલિક માહેન્દ્ર નામના ઈંદ્ર શ્રી શત્રુંજયગિરિ ઉપરના પ્રાસાદે જીર્ણ થયેલા જોયો. “અહે! આવા જગત હિતકારી તીર્થ ઉપર આવી જતા કેમ થઈ હશે? જરૂર તે દુષ્ટ દેવીનું જ કાર્ય લાગે છે” આમ મનમાં ચિંતવન કરતાં માહે વાર્ધકી દેવની પાસે નવીન પ્રાસાદે કરાવ્યા અને બીજાં શિખરોને પણ ઉદ્ધાર કરી નવાં કરાવ્યાં. ઉદ્ધાર પાંચ-બહુમેન્ટને મહેન્દ્ર ઈન્દ્ર ઉદ્ધાર કરાવ્યાને દશકેટી સાગરેપમ એટલે કાલ ગયા પછી, એક વખતે ઐરાવત ક્ષેત્રમાં દેવ જિન જન્મોત્સવ કરી શ્રીનંદીશ્વરદીપની યાત્રાએ ગયા. આઠ દિવસેને મહોત્સવ કરી, આ ભરતક્ષેત્રમાં વિમલાચલગિરિ ઉપર શ્રી આદિનાથ ભગવંતનાં દર્શને આવ્યા, આઠ દિવસ સુધી ઉત્તમ પ્રકારે ભક્તિ કરી. (૨૩) Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન તે વખતે પાંચમા દેવલોકના ઈન્દ્ર બ્રહમેન્દ્ર પ્રભુના પ્રાસાદે જીર્ણ થયેલા જોઈ દિવ્ય શક્તિથી નવા પ્રાસાદે કરાવી પાંચમે ઉદ્ધાર કરાવ્યું. ઉદ્ધાર છકો-ચમરેન્દ્રને - બ્રહ્મક્ટ કરેલા ઉદ્ધાર પછી લાખ કોટી સાગરોપમ જેટલો કાળ વ્યતીત થયે ત્યારે અમરેન્દ્ર આદિ ભવનપતિ દેવલેકના ઈન્દ્રો નંદીશ્વરીપે ગયા હતા, ત્યાં બે વિદ્યાધર મુનિરાજે પાસે શ્રીસિદ્ધગિરિને મહિમા સાંભળતાં મુનિરાજોની સાથે શ્રીગિરિરાજની ઉપર યાત્રાએ આવ્યા, ત્યાં તીર્થ ઉપર રહેલા પ્રાસાદો જીણું થઈ ગયેલા જોતાં નવા પ્રાસાદ બનાવરાવ્યા. પછી દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા. અહીં એક વાત ખાસ સમજી લેવી રહી કે “વસ્તુને સ્વભાવ જીર્ણ થવાનો છે, દેવશક્તિથી બનેલી વસ્તુ કદાચ અધિક સમય ટકી શકે. તો પણ તે જીર્ણ તે થાય છે કારણ કે તે દારિક છે. ઉદ્ધાર સાતમે–સગચકવતીને શ્રી અજિતનાથ ભગવાનના વખતમાં બીજા ચક્રવતી સગર નામે થયા. સગર ચક્રવર્તી ભરતક્ષેત્રના છ ખંડની સાહાબી અખંડ રીતે ભોગવતા હતા. એક વાર શ્રી અજિતનાથ ભગવાનના મુખે શ્રી શત્રુંજયગિરિરાજનું માહાભ્ય સાંભળ્યું અને તેમના ઉપદેશથી શ્રી શત્રુંજયની યાત્રાનો માટે સંઘ કાઢો. ચક રત્નના બતાવેલા માર્ગે સંઘ આગળ ને આગળ પ્રયાણ કરે છે. સંઘ માર્ગમાં દરેક ગામમાં શ્રીજિનેશ્વર દેવની પૂજા, મુનિજનોને વંદના, સાધર્મિક ભક્તિ, દાન વગેરે કાર્યો કરતાં શ્રી સિદ્ધાચલજી પાસે આવી પહોંચ્યો. ચકીએ ત્યાં સારી રીતે તીર્થ દર્શન નિમિત્તે અઠ્ઠાઈમહોત્સવ કર્યો. સિદ્ધગિરિજી આવી પહોચ્યા. ત્યાં ચૌદ નદીઓમાંથી તીર્થજળ મેળવી સગર ચકવતી વગેરે શ્રીગિરિરાજ ઉપર ચઢી રાયણવૃક્ષ પાસે આવ્યા. ત્યાં ઈન્દ્ર પણ ભક્તિથી આવ્યા હતા. ચકવતી અને ઈન્દ્ર બંને પરસ્પર મળ્યા. ભરત મહારાજાની જેમ તીર્થમાં નાત્ર પૂજાદિ મહેન્સ ર્યા. - ઈન્દ્ર સગર ચકવતીને કહ્યું કે આ શાશ્વત તીર્થમાં તમારા પૂર્વજ ભરત મહારાજાના પુણ્યને વધારનારું આ કર્તવ્ય જુએ. ભવિષ્યના કાળમાં મલિન હૃદયવાળા લોકે મણિ, રત્ન, રૂપ અને સુવર્ણના લોભથી આ પ્રાસાદની અને પ્રતિમાની કદાચ આશાતના કરશે, માટે ઈન્દ્રની જેમ તમે પણ આ પ્રાસાદની કંઈક રક્ષા કરે.” (૬૪) Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર આ સાંભળી સગર ચક્રવર્તી વિચારવા લાગ્યા કે મારા પુત્ર ગંગા નદી લાગ્યા, તે હું તેમને પિતા થઈ, જે સમુદ્ર લાવું તો તેમનાથી વિશેષ થાઉં, નહિ તો માનહીન થાઉં, આમ વિચાર કરી યક્ષે દ્વારા સમુદ્રને ત્યાં લાવ્યા. ત્યારે ઈન્દ્ર સગર ચકવતીને કહ્યું કે હે ચકી ! આ તીર્થ વિના બધી ભૂત સૃષ્ટિ નિષ્ફળ છે. અષ્ટાપદ તીર્થને માર્ગ રૂંધાઈ ગયે. હવે આ તીર્થ પ્રાણીઓને તારનાર છે, પણ જે સમુદ્રના જળથી આ તીર્થ રૂંધાશે તે આ પૃથ્વી ઉપર બીજું કોઈ તીર્થ પ્રાણીઓને તારનાર મારા જેવામાં આવતું નથી. જ્યારે શ્રી તીર્થંકર દેવ, જૈનધર્મ અને જૈન આગમ પૃથ્વી ઉપર રહેશે નહિ ત્યારે માત્ર આ સિદ્ધગિરિ જ લોકોના મનોરથ સફળ કરનારે થશે.” આ સાંભળી સગર ચક્રવતીએ લવણદેવને કહી સમુદ્રને અટકાવી દીધા. પછી ઈન્દ્રના કહેવાથી રત્નમણીમય પ્રભુની મૂર્તિઓ સુવર્ણ ગુફામાં મુકાવી દીધી અને સુવર્ણની મ તિઓ અને સોના-રૂપાના પ્રાસાદે બનાવરાવી તીર્થને ઉદ્ધાર કર્યો. આ રીતે સગર ચક્રવતી એ સાતમો ઉદ્ધાર કરાવી, બીજા તીર્થોની યાત્રા કરી, અયોધ્યામાં ગયા અને દીક્ષા લઈ સઘળા કર્મોનો ક્ષય કરી બેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર ઉપર મોક્ષે ગયા. આઠમ ઉદ્ધાર-વ્યંતરદ્ધને અભિનંદન સ્વામિજી પૃથ્વીતલને પાવન કરતા, એકવાર શ્રી શત્રુંજયગિરિવર ઉપર રાયણવૃક્ષ નીચે સમવસરી સુંદર પ્રકારે દેશના આપતા જણાવ્યું કે-“આ શત્રુંજય ગિરિવર કામ, ક્રોધ, મદ, માન, લાભ, વિષયાદિ અત્યંતર શત્રુઓનો નાશ કરનાર, સર્વપાપિને દૂર કરનાર, મોક્ષનું લીલાગૃહ છે. અહીં કલ્યાણકુંભ જેવા સર્વ કલ્યાણનું કારણ અને સુવર્ણ વર્ણવાળા શ્રી આદિનાથ પ્રભુ રહેલા છે. અરિહંત મોક્ષમાં ગયે છતે અને કેવળજ્ઞાનરૂપી પ્રકાશ નાશ પામે છતે આ તીર્થ જ સર્વ કલ્યાણ કરનારૂં થશે. જેમાં આ તીર્થમાં આવી ભક્તિથી ભગવાનનું ધ્યાન, પૂજન વગેરે કરે છે, તેઓ થોડા જ કાળમાં મોક્ષસુખને પ્રાપ્ત કરે છે.' ઇત્યાદિ દેશના સાંભળી વ્યંતર નિકાચના ઈન્દ્રોએ શ્રીસિદ્ધગિરિજીના પ્રાસાદે જીર્ણ થયેલ જોઈ ભક્તિથી તીર્થના પ્રાસાદને ઉદ્ધાર કરી નવા બનાવ્યા. આ આઠમો ઉદ્ધાર થયે. ઉદ્ધાર નવમે-ચંદ્રયશા રાજાને શ્રીચંદ્રપ્રભુસ્વામીને શાસનમાં શ્રી ચંદ્રશેખર મુનિના પુત્ર ચંદ્રયશા રાજા ચંદ્રપ્રભા નગરીમાં રાજ્ય કરતા હતા. એકવાર શ્રી ચંદ્રશેખર મુનિ ચંદ્રપ્રભા નગરીમાં આવ્યો. શ, ૯ (૬૫) Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન ત્યાં ચંદ્રયશા રાજા પરિવાર સહિત વંદન કરવા આવ્યા. ત્યાં મુનિવરના ઉપદેશથી શ્રીચદ્રપ્રભુસ્વામિના પ્રાસાદ બનાવ્યા. જે ચદ્રપ્રભાસ (પ્રભાસપાટણ) તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. એકવાર ચંદ્રયશા રાજા સગરચક્રવર્તીની જેમ શ્રીસિદ્ધગિરિજીનેા સંઘ કાઢી તીર્થંયાત્રા કરવા આવ્યા. ત્યાં તેમણે જિનપ્રાસાદો જીણુ થઈ ગયેલ જોતાં સર્વ પ્રાસાદોના ઉદ્ધાર કરાવ્યા. તથા શ્રીપુંડરીક, રૈવતગિરિ, આખુ અને બાહુબલિ વગેરે શિખરોના પણ ભક્તિથી ઉદ્ધાર કરાવ્યેા. છેવટે દીક્ષા ગ્રહણ કરી એક લાખ પૂર્વ ચારિત્ર પર્યાય પાળી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, માક્ષે ગયા. ઉદ્ધાર દશમા-ચક્રધરરાજાના શ્રીશાંતિનાથ ભગવાન શ્રીસિદ્ધગિરિરાજ ઉપર ચાતુર્માસ નિ†મન કરી હસ્તિનાપુર નગરમાં પધાર્યા. ત્યાં શ્રીશાંતિનાથ ભગવાનના પુત્ર ચક્રધર રાજા, જે ત્રણ ખંડનુ... આધિપત્ય ભાગવતા હતા, તેમણે ભગવાનને વિનતિ કરી કે હે પ્રભુ! મને સ`ઘપતિની પદવી આપેા. આ સાંભળી ભગવાને દેવાએ લાવેલા અક્ષત ચુક્ત વાસક્ષેપ ચક્રધરના મસ્તક ઉપર નાખ્યા. ઇન્દ્રમાળા પહેરાવી. ચક્રધર રાજાએ ત્યાં મહાત્સવ કર્યાં. સંઘને આમત્રણ કરી એટલાન્યા. ઈન્દ્ર પણ આવેલા. દેવાલય સાથે મંગળ મુહૂર્તે સંધ નીકળ્યેા. ગામાગામ શ્રીજિનપ્રતિમાને અને મુનિઓને નમતા સ ́ધ સૌરાષ્ટ્ર આવ્યા. ત્યાં ચક્રધર રાજાએ તીર્થં અને સંઘની પૂજા કરી. અનુક્રમે શ્રીશત્રુંજય તીમાં આવી તીર્થ યાત્રા કરી, માટા ઉત્સવ કર્યો અને વખતે ઈન્દ્રે પણ આવીને મહાત્સવ કર્યો, ત્યાં એક દેવે આવી ચક્રધર રાજાને કહ્યુ કે ‘અનંતાભવા વધારનાર તિયંચના ભવનું ઉલ્લ‘ધન કરી જે હુ· દેવ થયા છું તે શ્રીજિનેશ્વરની અને આ તીર્થની સેવાનુ જ ફળ છે. હે રાજન્ ! અહી મરૂદેવા નામના શિખર ઉપર જગદીશ તમારા પિતા શ્રીશાંતિનાથ ભગવાનના પ્રાસાદ છે, માટે ત્યાં જઈ હર્ષથી પૂજા કરો.’ દેવનું વચન સાંભળી ચક્રધર રાજાએ ત્યાં જઈ પૂજા વગેરે સઘળું ચિત કાર્ય કર્યું. ત્યારબાદ ઈન્દ્રે કહ્યું કે, હે રાજન્! તમારા પૂર્વજોનુ. આ તીથ કાળયાગથી જીણુ થઈ ગયું છે, તમે શાંતિનાથ પ્રભુના પુત્ર છે તા આ તીર્થનો ઉદ્ધાર કરાવવા જોઈએ.’ આ સાંભળી ચક્રધર રાજાએ જિનપ્રાસાદોને દૃઢ કરી સંસારસ્વરૂપ જીણુ કર્યું.' તમે આ તીર્થના જીર્ણોદ્ધાર કરનાર થયા. એમ કહી ઈન્દ્રે પુષ્પવૃષ્ટિથી હપૂર્વક વધાવ્યા. (૬) Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય મહાતીના ઉદ્ધારા ત્યારબાદ બીજા તીર્થીની યાત્રા, ઉદ્ધાર વગેરે કરતા હસ્તિનાપુરમાં આવ્યા. શ્રીશાંતિનાથ ભગવાનનું નિર્વાણુ સાંભળી ચક્રધર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. દશ હજાર વર્ષ દીક્ષા પર્યાય પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સમ્મેતશિખર ઉપર માક્ષે ગયા. ઉદ્ધાર અગીયારમા–શ્રીરામચ'દ્રજીના અાધ્યા નગરીમાં દશરથરાજાના પુત્ર શ્રીરામચ'દ્રજીનુ ચરિત્ર પ્રસિદ્ધ છે. એટલે અહી' તે લખતા નથી. શ્રીરામચંદ્રજી વનવાસ વસી રાવણને હરાવી અધ્યામાં પુનઃ પધાર્યા, ત્યારે ભરતે મોટા મહાત્સવપૂર્ણાંક રામચંદ્રજી, લક્ષ્મણજી, સીતાજી આદિના પ્રવેશ કરાવ્યા અને રાજ્ય શ્રીરામચંદ્રજીને સોંપી પાતે તેમની આજ્ઞાને અનુસરવા લાગ્યા. એકવાર શ્રીદેવભૂષણ મુનિ પાસે પેાતાના પૂર્વભવ સાંભળી ભરતે દીક્ષા લીધી. પછી ગુરુમુખે શ્રીશત્રુજય ગિરિવરના મહિમા સાંભળી એક હજાર મુનિએ સાથે શ્રીસિદ્ધાચલ તીર્થે આવી શ્રીઋષભદેવ ભગવ'તની યાત્રા કરી, ત્યાં અનશન કર્યું. અંતે સકમ ખપાવી કેવળજ્ઞાન મેળવી હજાર મુનિવરો સાથે મેાક્ષે ગયા. શ્રીરામચંદ્રજી અને શ્રીલક્ષ્મણજી શ્રીસિદ્દાચલજી ઉપર આવી યાત્રા કરી, મદિરા જીર્ણ થઈ ગયેલાં જોતાં સર્વ દિશને નવાં બનાવરાવી, શ્રીસિદ્ધાચલજી તીર્થના ઉદ્ધાર કરી મહાતીર્થના મહિમાને પ્રસિદ્ધ કર્યો. ઉદ્ધાર બારમા-પાડવાના પાંડુરાજાની પત્ની કુંતીએ અનુક્રમે યુધિષ્ઠિર, ભીમસેન, અને અર્જુન આ ત્રણ પુત્રાને જન્મ આપ્યા હતા. અને માદ્રીએ નકુલ અને સહદેવને જન્મ આપ્યા હતા. આ પાંચે પાંડવા તરીકે પ્રસિદ્ધ થયા છે. તેમણે શ્રીસિદ્ધાચલજીના ખારમા ઉદ્ધાર કરાવ્યેા. અંતે શ્રીધર્મઘાષ મુનિના ઉપદેશથી પાંચે પાંડવા, કુતી અને દ્રૌપદીએ દીક્ષા લીધી અને પાંચ પાંડવાએ એવે! અભિગ્રહ કર્યાં કે, શ્રીનેમિનાથ ભગવાનને વદન કર્યા બાદ પારણું કરીશું.' વિહાર કરતા કરતા પાંડવા જ્યારે હસ્તિકલ્પ નગરમાં આવ્યા, ત્યારે શ્રીનેમિનાથ ભગવંતનું નિર્વાણ સાંભળ્યુ એટલે શ્રીસિદ્ધગિરિજી ઉપર આવી અનશન કર્યું. અંતે અંતકૃત કેવળી (કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તુરત નિર્વાણ પામ્યા) થઈ મેાક્ષે ગયા. ( ૬૭ ) Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પાંચમા આરામાં થયેલાં ચાર ઉદ્ધાર (૧) ઉહાર તેરમે-જાવડશાને (વિ. સં. ૧૦૦ મતાંતરે વિક્રમ સં. ૧૦૮). કપિલ્યપુર નગરમાં ભાવડશા નામના શેઠ રહેતા હતા. તેમને ભાવલા નામે પત્ની હતી. કર્મવેગે બધું ધન ચાલ્યું ગયું. છતાં ધર્મશ્રદ્ધામાં જરા પણ ઓછાશ તેમણે આવવા ન દીધી અને ધર્મ આરાધનાની ભાવના વધતી રાખી. એક વખતે બે મુનિવરે આહાર પાણી અર્થે આવ્યા હતા. ત્યારે ભાવલાએ મુનિવરને પૂછયું કે, ભગવદ્ ! અમારે ફરીથી ધનની પ્રાપ્તિ થશે, કે નહિ? થશે તે શી રીતે અને કયારથી થવા માંડશે? મુનિવરે પિતાના જ્ઞાનથી ભવિષ્યમાં લાભ જાણીને કહ્યું કે “આજે એક ઉત્તમ લક્ષણવંતી ઘેડી વેચાવા આવશે. તે ઘડીને તમે ખરીદી લેજે, તેના ગે પુનઃ ધનપ્રાપ્તિ થશે.” ભાવલાએ પિતાના પતિને એ વાત કરી. ભાવડે ઘડી ખરીદી લીધી. ઘરમાં એકાદ પુણ્યવાન માણસ કે પશુ આવે તો તેના પુણ્યથી આખા કુટુંબનું ભાગ્ય પલટાઈ જાય છે, જ્યારે કોઈ દુર્ભાગી બાળકનો જન્મ કે પશુ આદિને જન્મ થાય તે તેના વેગે આખા કુટુંબમાં વિપત્તિને કોઈ પાર રહેતું નથી. લક્ષણવંતી ઘેડીના ગે ભાવડશાની સ્થિતિ સુધરવા લાગી. ઘડીએ એક લક્ષણવંતા કિશરને જન્મ આપ્યું. આ કિશેર સ લક્ષણથી યુક્ત હતો, તેથી તેની ખ્યાતિ ચારે બાજુ રેલાઈ ગઈ. તપન રાજાના જાણવામાં આવતાં તે અશ્વ કિશેરના ત્રણ લાખ રૂપિયા ભાવડને આપી કિશેર ખરીદી દ્વીધે. ત્રણ લાખ રૂપિયા મળવાથી ભાવડશાએ સારી સારી અનેક ઘડીએ ખરીદી. તે ઘેડીઓથી અનેક ઉત્તમ પ્રકારના એક સરખા રંગ અને ઉંમરના કેટલાક ઘાઓ લઈ જઈને વિક્રમ રાજાને ભેટ આપ્યા. ઉત્તમ પ્રકારના એક સરખા દેખાવડા અશ્વ રત્નો જોઈને વિક્રમ રાજા ખૂબ ખુશ ખુશ થઈ ગયા, અને ભાવડને મધુમતિ (મહુવા) સહિત બાર ગામનો માલિક બનાવ્યું. (૬૮) Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારે જ્યારે ભાગ્ય જેર કરે છે ત્યારે અણચિંતવ્યું આવી મળે છે, અને ભાગ્ય પરવારે છે ત્યારે ચારે બાજુએથી આપત્તિઓનો વરસાદ વરસે છે. ભાવડશા બાર ગામના અધિપતિ બન્યા. ભાવલાએ એક પુત્રરત્નને જન્મ આપે. આથી ભાવડશા એક પુત્રરત્નના પિતા બન્યા. તેનું નામ જાવડશા રાખવામાં આવ્યું. ભાવડશાનું આયુષ્ય પૂર્ણ થતાં બધી સંપત્તિના માલિક જાવડશા બન્યા. આ વખતે વિષમકાળના પ્રભાવે શ્રી શત્રુંજય મહાતીર્થનો અધિષ્ઠાયક કાયિક્ષ મિથ્યાત્વી થઈ ગયું હતું. તેથી ઘણી હિંસા કરવા લાગ્યું, અને આખા ગિરિરાજ ઉપર માંસના લેચા, રૂધિરના ખાબોચિયાં, હાંડકાના ઢગલા, જ્યાં ત્યાં એકઠા થવા લાગ્યા. તેથી તીર્થની ખૂબ આશાતના થવા લાગી. ગિરિરાજની ફરતા પચાસ એજનની અંદર જે કઈ આવે તે મૃત્યુના મુખમાં હેમાઈ જતા, આથી યાત્રાળુઓ આવતા બંધ થઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં કોઈ પ્રભાવક આચાર્ય આ યક્ષને દૂર કરે અને નવા યક્ષનું સ્થાપન કરે તે જ યાત્રા સંભવિત બને. એક બાજુ કપર્દિ યક્ષનો ઉપદ્રવ સતાવતો હતો. ત્યાં બીજી બાજુ પ્લેછ-મેગલે સૌરાષ્ટ્ર ઉપર ચઢી આવ્યા. ધન, માલ, મિલકત લુંટી લેતા, માણસેનો નાશ કરતા અને માણસોને ઉઠાવી જતા. મેગલ સિન્ય મહુવા નગરમાં પ્રવેશ્ય. બીજા ઘણાં કુટુંબને કેદ કરી ઉઠાવ્યાં, તેમાં જાવડશાનું કુટુંબ પણ સપડાઈ ગયું. બધાને મેગલે પોતાના દેશમાં લઈ ગયા. અનાર્ય દેશમાં રહેવા છતાં જાવડશા ધર્મનું ચુસ્તપણે પાલન કરતા હતા. વળી જાવડશા બુદ્ધિશાળી અને હોંશિયાર હોવાથી વિવિધ પ્રકારની વાત વગેરેથી સ્વેચ્છાને પણ ખુશ કરી દીધા. આથી બાદશાહે જાવડશાને સ્વતંત્ર રીતે રહેવાની અને વેપાર કરવાની રજા આપી. હવે જાવડશા સ્વતંત્ર રીતે વેપાર કરવા લાગ્યા, તેમાં ઘણું ધનની પ્રાપ્તિ થઈ. બાદશાહની રજા મેળવી તેણે એ નગરમાં એક શ્રીજિનેશ્વર ભગવંતનું દહેરાસર બંધાવ્યું. બહારના જે કઈ સાધર્મિક આવે તેને સર્વ પ્રકારની સહાય આપતા હતા. આથી ત્યાં ઘણું જેનો એકઠા થયા. સૌ સારી રીતે ધર્મ આરાધના કરવા લાગ્યા. એક વખતે એક મુનિવર વિહાર કરતા ત્યાં પધાર્યા. જાવડશાએ સારૂં સ્વાગત કર્યું. જાવડશા હમેશાં વ્યાખ્યાન શ્રવણ કરવા જાય છે. એક દિવસે વ્યાખ્યાનમાં શ્રીસિદ્ધાચનજીના મહિમાનો પ્રસંગ ચાલતો હતો, તેમાં વર્તમાનમાં થઈ રહેલી આશાતના વિગેરેની (૬૯) Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન વાત કરી અને કહ્યું કે પાંચમાં આરામાં જાવડશા શ્રીસિદ્ધાચળજીને ઉદ્ધાર કરાવશે.” પિતાનું નામ સાંભળી જાવડશાએ બે હાથ જોડીને મુનિવરને પૂછ્યું કે હે ભગવન્! આપે જે કહ્યું કે શ્રીસિદ્ધાચલજીને ઉદ્ધાર જાવડશા કરાવશે તે તે હું કે બીજે કઈ જાવડશા ? | મુનિવરે પિતાના જ્ઞાનબળથી જાણીને કહ્યું કે “જ્યારે સિદ્ધગિરિજીના અધિષ્ઠાયક હિંસા કરનારા થશે. પચાસ જન સુધીમાં બધુ ઉજજડ કરી નાંખશે. પચાસ જનની અંદર જે કઈ જશે, તેને મિથ્યાદિષ્ટિ થયેલ કપર્દિયક્ષ મારી નાંખશે. ભગવાનની મૂર્તિ અપૂજ રહેવા લાગશે. તેવા કટોકટીના સમયે તે પોતે જ અવસર્પિણી કાલમાં શ્રી સિદ્ધાચળજીને તેરમે અને પાંચમા આરામાં પહેલો ઉદ્ધાર કરાવીશ. હાલમાં એ કટોકટીને સમય આવી લાગ્યો છે, માટે ઉદ્ધાર કરાવવા માટે ઉદ્યમ કર.” જાવડશાએ કહ્યું કે ભગવન્! આ કપરું કાર્ય મારાથી શી રીતે થઈ શકે ? મુનિવરે કહ્યું કે, “જાવડ ! તું પુણ્યશાળી છે, તું શ્રીચકેશ્વરી દેવીની આરાધના કર, તે બધે માર્ગ બતાવશે, જેથી તારું કાર્ય સિદ્ધ થશે.” જાવડશા ઘરે જઈ ઉપવાસ સહ શ્રીચકેશ્વરીદેવીના ધ્યાનમાં સ્થિર બની ગયા. એક મહિનાના ઉપવાસ થયા, ત્યારે દેવી પ્રત્યક્ષ થયાં અને કહ્યું કે, “તારા મનોરથ શ્રીસિદ્ધાચલજી તીર્થને ઉદ્ધાર કરવાનું છે, તે હું જાણું છું. તક્ષશિલા નગરીમાં જગન્મલ્લ રાજાની ધર્મચકની સભાના આગલા ભાગના ભેરામાં શ્રી આદિનાથ ભગવંતનું મનહર બિંબ છે, તે લાવીને શત્રુંજયને ઉદ્ધાર કરાવી તે મૂર્તિને સ્થાપન કરજે. જગન્મલ્લ તને પ્રતિમાજી લેવાની રજા આપશે.” આ સાંભળી જાવડશા ખુશી થયા. દેવીને પ્રણામ કર્યા. એકત્રીસમે દિવસે જાવડશાએ પારણું કર્યું. શુભ દિવસે જાવડશા તક્ષશિલા નગરીમાં ગયા અને જગમલ્લ રાજાની સભામાં જઈ તેમની આગળ મહાકિંમતી સુંદર ભેટનું મૂક્યાં. વિવિધ પ્રકારનાં કિંમતી અને નયન મનહર ભટણાં જોઈ રાજા ખુશી થઈ ગયા અને જાવડશાને કહ્યું કે, “તારે જે કોઈ પ્રયોજન હોય તે કહે, બીજા કેઈથી ન સાધી શકાય તેવું હશે, તે હું જાતે તે કામ કરવા તૈયાર છું.” જાવડશાએ કહ્યું, “રાજન્ ! મારે બીજું કોઈ કામ નથી, આપના ભેંયરામાં અમારા ભગવાનની મૂર્તિ છે, તેની માટે જરૂર છે, તે તે આપ.” રાજાએ કહ્યું કે, “અમારા કોઈ ભોંયરામાં અમે તો કોઈ મૂર્તિ જોઈ નથી, છતાં તું કહે, Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીથના ઉદ્ધારે તે મૂર્તિ કયાં છે? જ્યાં હોય ત્યાંથી ખુશીથી એ મૂર્તિ તું લઈ જા.” જાવડશાએ કહ્યું: “આપની જે ધર્મચકની સભા છે તેના આગળના ભાગમાં ભયરામાં મૂર્તિ છે. આપ આજ્ઞા આપે એટલે તે ભેંયરામાંથી મૂર્તિ કઢાવું.” રાજાએ આજ્ઞા આપી એટલે જાવડશા માણસે દ્વારા ભૂમિ ખોદાવીને ભેંયરામાં ગયા. તો મુગટ, કંડલ, બાજુબંધ વગેરેથી શોભતા અને તાજું જ પૂજન કરેલું હોય તેવી શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિ બિરાજમાન હતી. વાંચકોને આશ્ચર્ય થશે કે બંધ ભંયરામાં આવી પૂજા વગેરે કોણે કરી હશે? આ મૂર્તિનું પૂજન હંમેશાં ચકેશ્વરીદેવી ભાવ-ભક્તિપૂર્વક કરે છે, અને નિત્ય અવનવી અંગરચના વગેરે કરી રતનાલંકાર ચઢાવી પોતાની ભક્તિ પ્રદર્શિત કરે છે, એટલે હમેશાં દેદીપ્યમાન મૂર્તિ છે. સુલતાન વગેરે આવ્યા, સુંદર મૂ તિ જોઈને આશ્ચર્ય પામ્યા અને ભાવથી તેમનાં મસ્તક નમી પડયાં. જગન્મલ સુલતાન હોવા છતાં મૂર્તિના દર્શન કરી આનંદ પામ્યા અને બે કે “ખરેખર ! સાક્ષાત્ જગત્કર્તા જ નીકળ્યા છે? જાવડ! તું ખરેખર પુણ્યશાળી છે, દેવતાઓ પણ તારા ઉપર પ્રસન્ન છે. આ મૂર્તિને તારે જ્યાં લઈ જવી હોય ત્યાં ખુશીથી લઈ જા, અને તારા મનોરથ પૂર્ણ કર ! સુલતાને રેશમી વસ્ત્ર, અલંકાર વગેરે આપીને જાવડશાનું સન્માન કર્યું. મહાવિકટ માગને પણ દેવીની સહાયથી પસાર કરી મૂર્તિ સહિત જાવડશા મહુવા પહોંચ્યા. ઘણા વર્ષ પહેલાં જાવડશાએ ચીન વગેરે મલેરછ દેશમાં વિવિધ પ્રકારનો માલ વગેરે ભરીને ઘણું વહાણે મોકલ્યાં હતાં, તે વહાણેના કોઈ સમાચાર નહતા. પુણ્યયોગે જાવડશાનું મહુવામાં ભગવાન સાથે આગમન થયું અને સાથે સાથે મોકલેલાં વહાણોને બધો માલ વેચાઈ ગયેલે, તેનું સોનું વગેરે ખરીદીને વહાણમાં ભરીને વહાણો પાછા આવી પહોંચ્યાં હતાં. આ સમાચાર મળતાં જાવડશાને ખૂબ આનંદ થયો. હવે તીર્થાધિરાજ શ્રીશનું જયના ઉદ્ધારમાં કોઈ કમીના નહિ રહે. પુણ્ય બળવાન હોય તેથી જગમ યુગપ્રધાન શ્રીવાસ્વામિજી પણ વિચરતા વિચરતા મહુવા પધાર્યા. જાવડશાએ સુંદર સામૈયાપૂર્વક પ્રવેશ કરાવ્યો. (૭૧) Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન એક દિવસે જાવડશાએ શ્રીવાસ્વામિજીને વિનંતિ કરી કે, “હે ભગવાન! આપ સહાયક થાવ તે શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર નિર્વેિદને કરાવી શકું.” એ વખતે એક યક્ષ શ્રીવાસ્વામિજીને વંદન કરવા આવ્યો હતો. તેનો પૂર્વ વૃત્તાંત આ પ્રમાણે છે. વર્તમાન પદિ યક્ષની ઉત્પત્તિ મહુવા નગરીમાં કપર્દિનામનો એક વણકર હતું. તેને આડી અને કુહાડી નામની બે સ્ત્રીઓ હતી. વણકર અપેય પાનમાં અને અભક્ષ્ય ભોજનમાં આસક્ત રહેતો હતો, આથી એક દિવસે બન્ને સ્ત્રીઓએ વણકરને શિક્ષા કરી, કપદિ રેષમાં આવી ગયો, અને નગરીની બહાર ચાલ્યો ગયો. ત્યાં એક મુનિ જેવામાં આવ્યાં. તે વાસેન મુનિએ કોમળ વચનથી તેને આશ્વાસન આપ્યું. કદિ વણકર બે હાથ જોડીને માથું નમાવીને ઉભે રહ્યો. મુનિવરે પિતાના જ્ઞાનથી કપર્દિને સુલભબધી જાણ્યો અને થોડા કલાકનું આયુષ્ય બાકી રહેલું જાણી, ધર્મનો ઉપદેશ આપ્યું. કપર્દીિએ કહ્યું કે “મને યોગ્ય પ્રતિજ્ઞા કરાવે.” ગુરુમહારાજે ગડસીનું પરફખાણ કરાવ્યું. (ગંઠસીનું પરફખાણ એટલે કપડાના છેડે ગાંઠ વાળી રાખવી, જ્યારે પાણી પીવું હોય, ખાવું હોય કે મેંમાં કંઈ નાંખવું હોય ત્યારે નવકાર ગણીને અથવા “ afi'તાળ' બેલી ગાંઠ છોડીને પછી જ મોંમાં કેઈપણ વસ્તુ નાંખી શકાય. ખાધા પછી મેં એફખું કરી પછી ગાંઠ વાળી દેવાની. જ્યાં સુધી ગાંઠ વળેલી હોય ત્યાં સુધી ચારે આહારના ત્યાગના પરચફખાણનો લાભ મળે.) તે દિવસે સર્ષના ગરલ (ઝેર) ચુત ભજન કપર્દિને ખાવામાં આવ્યું અને મૃત્યુ પા, અને વ્યંતર નિકાયમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. - પદિ મરણ પામ્યાના સમાચાર સ્ત્રીઓએ જાણ્યા અને રાજા પાસે જઈને ફરિયાદ કરી ‘કે અંતે આ સાધુડાએ અમારા ધણીને કંઈ ખવડાવીને મારી નાંખ્યો” આથી રાજાએ શ્રીવાસેન મુનિને ચોકીમાં બેસાડ્યા. આ બાજુ વ્યંતર થયેલા કપર્દિએ જ્ઞાનથી જોયું, તે પિતાના ઉપકારી ગુરુને સંકટમાં સપડાયેલા જોયા, એટલે તુરત જ તે શહેરના જેટલી મોટી શિલા વિકુવી અને રાજા વગેરે લોકોને કહ્યું, કે આ ગુરુ મહઉપકારી છે' તમે સર્વે તેમની પાસે જાઓ, પગમાં પડીને માફી માગે, નહિતર આ શિલાથી મનુષ્યો સહિત આખી નગરીના ચૂરેચૂરા કરી નાખીશ.” (૭૨) Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારે રાજા વગેરે ભય પામ્યા, ગુરુમહારાજ પાસે જઈ પગમાં પડયા અને માફી માંગી, બહુમાનપૂર્વક ઉપાશ્રયે મેકલ્યા. નવા કપર્દિયક્ષે ગુરુને નમસ્કાર કરીને કહ્યું કે હે પ્રભો ! પૂર્વભવમાં મેં ઘણું પાપ કર્યા છે, તે તે પાપોથી બચવાના ઉપાય બતાવે. ગુરુમહારાજે કહ્યું શ્રીસિદ્ધાચલજી મહાતીર્થનો સહાયક બન. પઢિયક્ષે તે વચન સ્વીકાર્યું, અને કોઈ કાર્ય હોય તે જણાવવા વિનંતિ કરી. શ્રીવાસ્વામિજીએ કહ્યું કે શ્રી શત્રુંજયનો ઉદ્ધાર કરવા માટે જાવડશાને સહાય કરજે. કાર્દિયક્ષે તે સ્વીકાર્યું. શ્રીવાસ્વામિજીના સાનિધ્યમાં જાવડશાએ શ્રીસિદ્ધાચલજીનો સંઘ કાઢયો. પાલીતાણા આવતાં રસ્તામાં જૂના કપર્દિયક્ષે ઘણા ઉપદ્રવે કર્યા પણ શ્રીવાસ્વામિજીએ તે બધા ઉપદ્રવ દૂર કર્યા. અને સુખપૂર્વક પાલીતાણા આવી પહોંચ્યા. તક્ષશિલાથી લાવેલી પ્રતિમાજી પણ સાથે હતી, તે ગિરિરાજ ઉપર ચઢાવવાની હતી. તે પ્રતિમાજી દિવસે જેટલી ઉપર ચઢાવી હોય તેટલી બીજે દિવસે સવારે જુઓ તે નીચે હોય. આમ દરરોજ બનવા લાગ્યું. આમ એકવીસ દિવસ સુધી મિથ્યાત્વી કપર્દિયક્ષે તે અર્હત્ બિમ્બને પર્વતથી નીચે ઉતાર્યું અને જાવડશાએ તે એકવીશ વખત ઉપર ચઢાવ્યું. નવા યક્ષે કહ્યું કે “જૂને કપર્દિયક્ષ આ પ્રમાણે કરે છે. માટે હવે તમે અને તમારી પત્ની ગાડાને પૈડાં પાછળ સૂઈ જજે અને આખો સંઘ કાઉસ્સગ્ન કરજે. જેથી યક્ષનું જોર ચાલી શકશે નહિ. યક્ષના કહેવા મુજબ કરવામાં આવ્યું. જાવડશાના શીલના પ્રભાવે યક્ષ ઉપદ્રવ કરી શક્યો નહિ. બીજા દિવસે સવારે શ્રીવાસ્વામિજીએ મંત્રેલા અક્ષત નાંખી સર્વ દુષ્ટ દેવતાઓને સ્થભિત કરી દીધા, પ્રતિમાજી નિવિંદને ઉપર પહોંચી ગઈ. આખો ગિરિરાજ જે હાડકા વગેરેથી અપવિત્ર થઈ ગયા હતા, તે બધી અશુચિ દ્વર કરાવીને આખો ગિરિરાજ શ્રી શત્રુંજય નદીના જળ અને દૂધ વગેરેથી ધવરાવી પવિત્ર બનાવ્યું. મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું અને થોડા ટાઈમમાં બધા મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ગયા. ભગવાન શ્રી આદિનાથની લેપમય જૂની મૂર્તિને ઉડાવવામાં આવી ત્યારે જૂના કપર્દિયક્ષે તેમાં પ્રવેશ કર્યો અને મહાભયંકર અવાજ કર્યો. આથી આખો ગિરિરાજ કપી શ, ૧૦ (૭૩) Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ દઈન ઊઠયા. કહેવાય છે કે તેથી ગિરિરાજના ઉત્તર દક્ષિણ બે ભાગ થઈ ગયા. શ્રીવા સ્વામિજી, જાવડશા અને તેમનાં પત્ની આ ત્રણ સિવાય સઘળાં મૂર્છાવશ થઈ ગયાં. પરંતુ શ્રીવાસ્વામિજીએ બધાને સચેતન કર્યો અને સ્થભિત થયેલા દેવાને વજ્રસ્વામિજીએ છૂટા કર્યા. નવા કપર્દિયક્ષે બધા ક્ષુદ્ર દેવાને ભગાડી મૂક્યા. ત્યાર પછી માટો પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આભ્યા, અને સારા મુહૂતે નવા શ્રીઆદીશ્વર ભગવંતની પ્રતિષ્ઠા કરવામાં આવી. જાવડશા અને તેમનાં સુપત્ની ધ્વજા ચઢાવતાં ખૂબ હર્ષોંમાં આવી ગયાં, અને અતિના યેાગે હૃદય ખ'ધ પડી જવાથી (નીચે પડી જવાથી) મૃત્યુ પામ્યાં અને ચાથા દેવલાકમાં દેવ થયાં. જાવડશાના પુત્ર અજનાગ વિલાપ કરવા લાગ્યા. ત્યારે વજ્રસ્વામિજી અને ચક્રેશ્વ રીદેવીએ તેને શાત્ત્વન આપ્યું અને કહ્યું કે આમાં શાક કેવા ? તમારા માતા-પિતા તે ઉત્તમ કાર્ય કરી ગયાં છે એને મૃત્યુ પામી દેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં છે. વ્યંતરદેવાએ બંનેના મૃતદેહને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યાં. જાવડશા તક્ષશિલાથી શ્રીઆદીશ્વર ભગવંતની પ્રતિમાજી શ્રીસિદ્ધગિરિજી લાવ્યા, તેમાં નવલાખ સેાના મહારાના વ્યય કર્યાં હતા અને પ્રતિષ્ઠા મહોત્સવમાં દશલાખ સેાના મહારા વાપરી હતી. જીર્ણોદ્ધારમાં તા કેટલા ખર્ચ કર્યો હશે તે વાંચકે આ ઉપરથી સ્વયં સમજી લે. ધન્ય હૈ। પાંચમા આરામાં પ્રથમ ઉદ્ધાર કરાવનાર જાવડશા મહાપુરુષને ! કે જેમણે લક્ષ્મીની મૂર્છા ઉતારી તીર્થોદ્ધારના ઉત્તમ કાર્યાંમાં લક્ષ્મીના સદ્વ્યય કર્યાં. (૨) ઉદ્ધાર ચૌદમા-બાહુડ મ`ત્રીના વિ. સ. ૧૨૧૩ એકવાર કુમારપાળ મહારાજાએ સારઠ દેશના રાજા સમરને જીતવા ઉદ્દયન મંત્રીને માકલ્યા હતા. તે વખતે શત્રુ ંજય તીર્થની યાત્રા કરવા ગયા, ત્યાં શ્રીઋષભદેવ ભગવંતની દ્રવ્યપૂજા કરીને ભાવપૂજા (ચૈત્યવંદન) કરી રહ્યા છે, ત્યાં એક ઉંદર સળગતી દીવાની વાટ કાષ્ઠના મંદિરમાં લઈ જતા જોઈ, ઉદર પાસેથી તે વાટ મૂકાવી. ઉદ્દયન મત્રીને વિચાર આવ્યા કે કાષ્ઠના મદિરના કોઈ વખત આવી રીતે નાશ થઈ જવાના સંભવ છે, રાજ્યના પાપ વ્યાપારથી મેળવેલી મારી લક્ષ્મી શા કામની ? યુદ્ધમાંથી પાછા ફરી આ તીર્થના જીર્ણોદ્ધાર કરાવીશ, માટે મારી લક્ષ્મીથી જયાં સુધી જીર્ણોદ્ધાર ન કરાવુ ત્યાં સુધી મારે ‘નિત્ય એકાસણાં કરવાં, પૃથ્વી ઉપર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવુ' અને તાંબુલને! ત્યાગ કરવા.' આ પ્રમાણેના અભિગ્રહા ભગવંતની આગળ કર્યાં. (૭૪) Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર યાત્રા કરી નીચે ઉતરી આગળ પ્રયાણ કર્યું. સમરસેન રાજા સાથે યુદ્ધ કરતાં શત્રુના બાણથી તેનું શરીર જર્જરિત થઈ ગયું, તે પણ ઉદયન મંત્રીએ સમરરાજા ઉપર બાણોને પ્રહાર કરી તેને મારી નાંખ્યો અને જીત મેળવી, દેશ કબજે કર્યો. માર્ગમાં ઉદયન મંત્રીને શત્રુનાં બાણેના પ્રહારની વેદનાથી આંખે અંધારા આવવા લાગ્યાં. તેથી છાવણીમાં મુકામ કર્યો, ઉપચાર કરવા છતાં સારું ન થયું, ત્યારે ઉદયન મંત્રીએ પરિવારને જણાવ્યું કે મારા મૃત્યુ સમયે ચાર વસ્તુઓ પૂર્ણ કરવાની કબૂલાત આપે તે મને સંતોષ થાય. ૧. નાના પુત્ર અબડને સેનાપતિ બનાવવો, ૨. શ્રી શત્રુંજય ગિરિવર ઉપર પાષાણને પ્રાસાદ બનાવ. ૩. ગિરિનારજી ઉપર પત્થરનાં પગથિયાં, ૪. મને નિર્ચામણ કરાવનાર ગુરુ મળે.” આ સાંભળી સામંત આદિએ કહ્યું કે પહેલાં ત્રણ કાર્યો તે તમારા મોટા પુત્ર બાહડ પૂર્ણ કરશે. તેમાં અમે સાક્ષીભૂત છીએ અને તમને નિર્યામણું કરાવનાર સાધુ મહારાજને હમણાં જ શોધી લાવીએ છીએ.” બાહડે પિતાજીની ઈરછા પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા કરી. પછી ત્યાં આસપાસમાં કોઈ મુનિરાજ નહિ હોવાથી, એક વંઢ પુરૂષને સાધુને વેશ પહેરાવી ઉદયન મંત્રી પાસે લઈ જઈ નિર્ચામણું કરાવી. મંત્રી સમગ્ર પ્રાણીઓને ખમાવી, સ્વર્ગે ગયા. પછી વઢે વિચાર્યું કે, “જગત જેને સલામ ભરે છે એવા મંત્રીએ ભિખારી એવા મને જે વંદન કર્યુંતે ખરેખર આ વેષને જ પ્રભાવ છે, માટે આ વેષ મને શરણભૂત છે.” પછી તે વંઢ સાધુએ સુગુરુ પાસે જઈ વિધિપૂર્વક દીક્ષા લઈ નિર્મળ રીતે સંયમનું પાલન કર્યું, પછી ગિરનારજી ઉપર જઈ બે મહિનાનું અનશન કરી સ્વર્ગે ગયે. બાહડે કુમારપાળ રાજાની આજ્ઞા મેળવી, ગિરનારજી ઉપર ત્રેસઠ લાખ દ્રવ્ય ખરચી નવાં પગથિયાં કરાવ્યાં, પછી પરદેશના કારીગરોને બેલાવી શ્રી શત્રુંજય ઉપર બધાં મંદિરે પાષાણનાં બનાવવાની શરૂઆત કરી. શ્રીસિદ્ધગિરિની છાયા (તલાટી) પાસે ઉતારે કરી બાહડ મંત્રી વગેરે બેઠા છે, આજુબાજુ ખબર પડતાં દરેક સ્થળેથી પણ અનેક પુણ્યશાળીઓ ઉદ્ધાર કુંડમાં નાણું આપવા વિનવે છે. મંત્રીશ્વર લેવા ના કહે છે. એટલે આગ્રહ ભરી વિનંતિ કરતાં દાક્ષિણ્યતાથી સ્વીકારે છે. (૭૫) Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન શ્રીસઘના દર્શનાર્થે તથા પૈસા આપી લાભ લેનારની ભીડ એટલી જામી છે કે વિશાળ એવા સ`ઘપતિના તંબુમાં કયાંએ માગ દેખાતા ન હતા. તે વખતે એક ભીમા નામના વાણીયા, જે માત્ર છ દ્રસ્સની મુડીનુ ઘી લઈને ત્યાં આબ્યા હતા, તે ઘી ખાહડના સૈન્યમાં વેચતાં તેને મૂલ છ દ્રષ્મ ઉપરાંત એક દ્રષ્મ અને એક રૂપિયાના નફા થયા. પછી એક રૂપિયાના પુષ્પા લઇ પ્રભુની પૂજા કરી અને તે ભીમા શ્રાવક તબુના બારણા સુધી તે આવ્યા, પણ જાડા અને જરા મલીન કપડાં હાવાથી છડીદાર અંદર પ્રવેશ કરવા દેતા નથી, જેથી ઉંચા નીચા થઈ રહેલ છે. જેની દૃષ્ટિ ચારે બાજુ ક્રે છે, એવા બાહડ મંત્રીની દૃષ્ટિ બારણા તરફ ગઈ. જોતાં જાણ્યું કે આને અંદર આવવું છે. પરંતુ દ્વારપાળના રાકવાથી આવી શકતા નથી. દ્વારપાળને હુકમ કર્યો કે તેને અંદર પ્રવેશ કરવા દો. જેથી તે ભીમા કુંડળીઓને અંદર દાખલ થવા દીધા. સભામાં આવેલા તે પેાતાની સ્થિતિને અનુસારે, તેમજ બીજા સ્થળે માર્ગ નહિ દેખવાથી એક માજી પ્રથમ આવેલાઓના જોડા પાસે બેઠા. આ વખતે ઉદાર દિલના મત્રીશ્વરે પેાતાની પાસે ગાદી ઉપર બેસવા કહ્યું પણ મનમાં સકાચાતા જોઈ તેના હાથ પકડી મત્રીશ્વરે જાતે જાડાં અને મલીન કપડાંવાળા ભીમા કુંડલીયાને પેાતાની પાસે મખમલના તકીયાએ ગેાઠવેલી રેશમી ગાદી ઉપર બેસાડયા. સભામાં બેઠેલા ભીમા કુંડલીયા ત્યાં આવેલા સ્વામીભાઈ એમાંના કોઈ પાંચ તા કોઇ દશ તેા કોઈ પચ્ચીશ પચાસ હજાર ભરાવતા જોઇ અનુમાદના કરતા વિચારે છે કે ધન્ય છે, આ મહાનુભાવે કે મહાન તીના ઉદ્ઘારમાં ધનના ગૂચ કરી, અસાર એવી લક્ષ્મી વડે સાર એવા લાભને ઉપાર્જન કરે છે.’ સાચી ભાવનાવાળા એકલી કોરી અનુમેાદના કરી બેસી રહેતા નથી. પણ શક્તિ અનુસારે અમલમાં મૂકી સાર્થક કરી બતાવે છે. તે પ્રમાણે આ ભીમા શ્રાવક પણ આપવાની ભાવનાથી ખિસ્સામાં હાથ નાંખે છે, અને કાઢે છે. વળી વિચારે છે કે આ લાખ્ખા અને હજારાની રકમ આગળ મારા આ પૈસા શા હિસાબમાં ? આ ભાવનાથી તરબતર અનેલા તે ભીમા શ્રાવકને મત્રીશ્વર પૂછે છે કે ‘કેમ મહાનુભાવ ? તમારે કાંઇ આપવા ભાવના છે ? મત્રીશ્વરના આ પ્રશ્નથી ઊંડો નિ:શ્વાસ નાંખી વિચાર સાગરમાં ડૂબકી મારતાં તે ભીમા શ્રાવકને ફરીથી મ`ત્રીરાજ કહેવા લાગ્યા, (આમાં વિચારમાં પડવા જેવું કશું નથી,) જેની જેટલી શક્તિ અને ભાવના હોય તે પ્રમાણે પણ આપી શકે છે. વાત્સલ્ય ભાવનાનાં આ વચનોથી ઉત્સાહિત બનેલા ભીમા શ્રાવકે ખિસ્સામાં જેટલું હતું તેટલું બહાર કાઢીને (૭૬) Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય મહાતી`ના ઉદ્ધારા કહે છે કે આજે કલિયુગમાં કલ્પતરૂ સમાન શ્રીસિદ્ધાચલ તીર્થની યાત્રા કરી એક રૂપિયાના ફૂલ વડે દાદાશ્રીઋષભદેવ ભગવાનની પૂજા કરી, તલાટીમાં આવતા પૂછ્યાદયથી શ્રીસ'ધના દન થયાં અને મારી પાસે મૂડી-મિલ્કત આ ગજવામાંથી નીકળી તે સાત દ્રમ્મ છે, જેથી મારી આ નજીવી રકમ સ્વીકારી ટીપમાં લખવા કૃપા કરી આ સેવકને કૃતાર્થ કરશે.’ ભીમા શ્રાવકની આ ઉમદા ઉદારતાથી અતિ ખુશ થયેલા મંત્રીરાજે તે વખતનુ ચાલતું નાણું સ્વીકારી લઈ, તે વહીમાં સૌથી મથાળે (પહેલુ) નામ તેનુ ચડાવ્યું. આ અનાવથી માટી રકમા ભરનાર શ્રીમંતા તા વિચારમાં પડી ગયાં કે આ શું ? પણ મંત્રીશ્વરને કહી કાણુ શકે? જેથી એક ખીજાના મુખ સામુ જુએ છે. વિચક્ષણ મંત્રી તુરત જ કળી જઇ કહી દે છે કે, આ અલ્પ રકમ આપનારના પ્રથમ નામથી તમારાં મન દુઃખાય છે, પરંતુ મહાનુભાવા ! ન્યાય બુદ્ધિથી વિચાર કરાય તે પણ સમજી શકાય છે કે-હું અને તમા ક્રોડા, લાખા કે હજારા આપીએ તેાયે ઘરમાં ઘણું રાખીને તે પ્રમાણે આપીએ છીએ. જ્યારે આ ભાગ્યશાળીએ તે ઘરનુ સર્વસ્વ આપી ‘રિદ્ર અવસ્થામાં દાન’ એ પ્રથમ કલ્પવૃક્ષ હાવાનું દૃષ્ટાંત પૂરૂ પાડયું છે, તે તેનું નામ પહેલુ રહે એ વાજબી છે, એમ તમારે પણ સમજવું જોઈએ. હવે પ્રથમ નામવાળાને પહેરામણી કરાવવાના ક્રમ પ્રમાણે મત્રીશ્વરે ઉમદા પાષાક તથા અલંકાર (ભંડારી પાસેથી મંગાવી) સ્વીકારવા આગ્રહભરી ભક્તિ દર્શાવી, ત્યારે નિઃસ્પૃહ એવા તે ભીમા કુલીએ સારૂ એમ ન કહેતાં કહે છે કે ‘અલ્પ પૈસા આપવાવાળા એવા હું ઉમદા પાષાક વગેરેના અધિકારી ન હેાઉ’ મત્રીશ્વરને અત્યાગ્રહ છતાં નિઃસ્પૃહ ભીમા કુલીઆએ તે શું ન લીધું, તે ન જ લીધું. પછી સંઘને તથા સંઘપતિને નમસ્કાર કરી તે ભીમે શ્રાવક પેાતાને ઘેર ગયા. ગ્રભાવનું તાત્કાલિક ફળ આ બાજુ ભીમા શ્રાવકના ઘરમાં તેની સ્રી પ્રભાતે પ્રભાતીયાં અને સાંજે સાંજી (કડવા કઠોર શબ્દ) સંભળાવી કલેશ કરવાના સ્વભાવવાળી એવી પ્રતિકૂલ હતી, તે પણ આજે ભીમા કુંડલીયાની ઉગ્ર ભાવનાથી કરેલા ધર્માંના પ્રભાવ વડે એકાએક સાનુકૂલ બની, સ્વામી આવતા દેખી ઊડી ઊભી થઈ, અહુમાનપૂર્વક મધુર વાણીથી આદર-સત્કાર કરી સુખ શાંતિના સમાચાર પૂછી, ગરમ પાણીવડે પગ પ્રક્ષાલી આસને બેસાડી, પડાશમાંથી ભાજનની સામગ્રી (ઉધારે) લાવી મિષ્ટ ભાજન બનાવી સ્નેહપૂર્વક પતિને જમાડયા. (૭૭) Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન સરલ હૃદયના ભીમા શ્રાવકે સંઘપતિની સભામાં બનેલી હકીકત નિખાલસપણે પત્નીને કહી, તે સાંભળી પરિવર્તિત સ્વભાવવાળી ગૃહિણુ આનંદપૂર્વક અનુદન કરે છે. આવા પ્રકારના વર્તનથી ભીમો શ્રાવક તે આશ્ચર્યમુગ્ધ બની જઈ વારંવાર સુકૃતની અનુમેદના કરે છે. હવે તે આંગણામાં બાંધેલી ગાયે ખીલે ઉખેડી નાંખવાથી ખીલ મજબૂત બેસાડવા માટે જમીનને જરા ઊંડી ખોદે છે, એટલામાં ૧૦,૦૦૦ દશ હજાર સેના મહારથી ભરેલો ચરૂ નીકળે છે. તે સોનામહોરો લઈ સ્ત્રીની અનુમતી મેળવી, સીધે સંઘપતિના તંબુમાં ગયે, અને તે સઘળી મિલ્કત ઉદ્ધાર ફંડમાં લેવાની મંત્રીશ્વરને આજીજી કરે છે ત્યારે મંત્રીશ્વર કહે છે કે, હવે ઉદ્ધાર ફંડનું કાર્ય સમાપ્ત થયું હોવાથી જરૂર નથી, તેમજ આ લક્ષ્મી તમારા પુણ્યપ્રભાવથી મળેલી છે, તે તેને ભગવટે તમે જ કરો. મંત્રીએ સુર્વણ લેવા ના પાડી, ભીમે આગ્રહ કરીને જાય છે, ત્યાં રાતપડી. રાત્રે કપર્દિયક્ષે સ્વપ્નમાં ભીમાને કહ્યું કે “હે ભીમા ! એક રૂપિયાના પુષ્પ લઈ શ્રી આદીશ્વર ભગવંતની તે પૂજા કરી, તેથી પ્રસન્ન થઈ મેં તને સુવર્ણ ચરૂ આપ્યો છે, માટે તું ઈચ્છા મુજબ તેને ભગવટે કર. સવારે ભીમાએ મંત્રીને વાત કરી, પ્રભુની સુવર્ણ રત્નો, તથા પુપોથી પૂજા કરી, પિતાના ઘેર આવ્યા અને પુણ્ય કાર્યમાં પ્રવૃત્ત થયે. બે વરસે જ્યારે જીર્ણોદ્ધાર થઈ જવાના સમાચાર મંત્રીને મળ્યા ત્યારે ખબર લાવનારને મંત્રીએ વધામણીમાં બત્રીશ સેનાની જીભે આપી. થોડીવાર પછી બીજા માણસે આવી પ્રાસાદમાં કેઈ કારણથી ચીરાડ પડી ગયાના સમાચાર આપ્યા, ત્યારે મંત્રીએ તેને ચોસઠ જીભે આપી. પાસે બેઠેલા માણસોએ કારણ પૂછ્યું, ત્યારે મંત્રીએ કહ્યું કે મારા જીવતાં પ્રાસાદ ફાટયે તે ઠીક થયું, કેમ કે હું તે ફરીથી બીજીવાર કરાવીશ. મારા મરણ પછી આ દેરાસર તૂટી પડયું હોત તે તેને કેણ કરાવત? મારા જીવતાં તે પણ ફાટી ગયું તેથી હું તે ફરીથી બંધાવીશ.” તુરત જ મંત્રીએ શિલ્પીઓને પ્રાસાદ ફાટી ગયાનું કારણ પૂછયું. શિલ્પીઓએ કહ્યું કે ભમતીવાળા પ્રાસાદમાં પવન શિવાથી અને નિકળવાની જગ્યા નહિ મળવાથી પવનના જોરથી પ્રાસાદ ફાટી ગયે, જે ભમતી વિનાને પ્રાસાદ કરવામાં આવે તે કરાવનારને સંતાન થાય નહિ, એ શિલ્પશાસ્ત્રનો ઉલ્લેખ છે.” આ સાંભળી મંત્રીએ કહ્યું કે “કેની સંતતિ કાયમ રહી છે ? માટે મારે વાસ્તવિક ધર્મસંતતિ જ છે. પછી બંને ભીતોની વચમાં મજબૂત શીલાઓ મુકાવીને પ્રાસાદ પૂર્ણ (૭૮) Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીથને ઉદ્ધાર કરાવ્યા, ફરીથી જીર્ણોદ્ધારમાં મંત્રીએ બે કરોડ સતાણું લાખ દ્રવ્ય ખચ્યું. ત્રણ વર્ષે કામ પૂર્ણ થયું હતું. શ્રી હેમચંદ્રાચાર્યને બોલાવી મોટા ઉત્સવ પૂર્વક વિ. સં. ૧૨૧૩માં પ્રતિષ્ઠા કરાવી. પાચમા આરાને આ બીજો ઉદ્ધાર થયે ઉદ્ધાર પંદરમો (ત્રી) સમરાશાનો સં. ૧૩૭૧ પાટણ શહેરમાં ઓશવાલ જ્ઞાતિના દેશળશા નામના શ્રેષ્ટિ વસતા હતા. તેમને ભૂલી નામની સ્ત્રી હતી. તેમને સહજા, સાહણ અને સમરસિંહ અને બીજા બે એમ પાંચ પુત્રો હતા. સહજપાલ દેવગિરિમાં વેપાર વગેરે કરતા હતા. સાહણ ખંભાતમાં રહેતા હતા અને સમરસિંહ પાટણમાં પિતાની સાથે રહી વેપાર આદિ કરતા હતા. પાંચે ભાઈઓમાં સમરસિંહ હોંશિયાર અને બુદ્ધિશાળી હતા. તેથી તે પાટણના સૂબા અલપખાન તથા દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીનના પ્રીતિપાત્ર હતા. ચૌદમો ઉદ્ધાર બાહડ મંત્રીએ કરાવ્યા બાદ, વિ. સં. ૧૩૬૯ માં પ્લેછ લોકોએ શ્રી શત્રુંજય તીર્થને ધ્વંસ કર્યો, જાવડશાએ પ્રતિષ્ઠિત કરેલ શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિ તથા બીજી સેંકડો મૂર્તિઓને નાશ કરી નાંખ્યું. આ સમાચારોથી ભારત ભરના જૈનસંઘોને ભારે આઘાત લાગ્યો. કેટલાક રૂદન કરવા લાગ્યા, કેટલાકે ખાવા-પીવાનું છોડી દિધું, કેટલાક મૂરછથી બેભાન બની ગયા. પાટણમાં પણ આ સમાચારથી દેશળશા મૂછવશ બની ગયા. શીપચારથી મૂચ્છ દૂર કરવામાં આવી. દેશળને ખૂબ આઘાત થયે. પૌષધ શાળામાં શ્રીસિદ્ધસેનસૂરિજી મહારાજની પાસે ગયા, અને પોતાને થયેલ દુઃખનું નિવેદન કર્યું. આચાર્ય ભગવતે આશ્વાસન આપી શાંત કર્યા અને કહ્યું કે, સંસારને વિશે કઈ પદાર્થ સ્થિર નથી જ. તે મનુષ્યો ધન્યપાત્ર છે કે તીર્થનો નાશ ન થાય તે માટે તીર્થને ઉદ્ધાર કરાવીને તીર્થને ટકાવી રાખે છે. આ પ્રમાણે કહીને શ્રી શત્રુંજય મહાતીર્થમાં થયેલા ઉદ્ધાર કણે કણે કયારે ક્યારે કરાવ્યા તેનું સુંદર વર્ણન કર્યું. શ્રીસિદ્ધસેનસૂરિજી મહારાજને ઉપદેશ સાંભળી દેશળ કહ્યું કે હમણાં મારી પાસે ભૂજાબળ, ધનબળ, મિત્રબળ, રાજબાળ વગેરે છે, તેમાં આપશ્રીનું કૃપાબળ મને સહાયકર્તા થાય તે આ તીર્થને ઉદ્ધાર હું કરાવું. (૭૯) Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રીશવુંજ્ય ગિરિરાજ દર્શન આચાર્ય મહારાજે કહ્યું કે ધર્મકાર્યમાં ગુરુની કૃપા સર્વદા રહેલી હોય છે, માટે તમે આ તીર્થનો ઉદ્ધાર શીધ્ર કરાવો. દેશળશા આનંદ પામ્યા, ઘરે જઈને બુદ્ધિશાળી, ભાગ્યશાળી અને હોંશિયાર પુત્ર સમરને બોલાવી બધી વાત કરી. સમરસિંહે પિતાને આદેશ માથે ચઢા, પછી ગુરુ મહારાજ પાસે જઈને અભિગ્રહ લીધે કે “જ્યાં સુધી તીર્થને ઉદ્ધાર પૂર્ણ ન થાય ત્યાં સુધી, ૧. બ્રહ્મચર્યનું પાલન કરવું, ૨. નિત્ય એકાસણું (એકવાર જમવું) કરવાં, ૩. રેજ પાંચ વિગઈનો ત્યાગ કરવો, ૪. ભૂમિ ઉપર સંથારો કર. (પલંગ આદિ ઉપર સૂવું નહિ,) અને ૫. ખડી, તેલ અને પાણી એમ ત્રણથી ભેગું સ્નાન કરવું નહિ.” પછી શુભ દિવસે સારૂં ભેટાણું લઈને સમરસિંહ પાટણના સુબા અલપખાન પાસે ગયા અને તેમની આગળ ભટણું મૂકયું. અલપખાન સમરસિંહને ભેટ્યા અને આનંદ પામ્યો. અલપખાને કહ્યું કે, “સમર ! મારા પુત્ર કરતાં પણ તારા ઉપર મને અધિક સ્નેહ છે, માટે તારે જે કંઈ કાર્ય કે જે કઈ ઈચ્છા હોય તે કહે, તેમાં કઈ વિચાર કરીશ નહિ, કઠીન કાર્ય હશે તે પણ ચિંતા કરીશ નહી.” સમરશા મનમાં આનંદ પામ્યા અને સુબાને કહ્યું કે “અમારા મહાતીર્થ શ્રીસિદ્ધાચલજીને તમારા બાદશાહના સિને નાશ કરી નાખે છે. આ તીર્થની હયાતી હોય તે સમગ્ર જૈનો વગેરે ત્યાંની યાત્રા કરે છે, અને પોતાની લક્ષ્મીને શુભ કાર્યોમાં સદ્દઉપયોગ કરે છે. દીન દુખીયા, ગરીબ ગરબા વગેરેને દાન આપી સહાયક થાય છે અને તેમને સંતોષ પમાડે છે. તમે આજ્ઞા આપે તો તે તીર્થને ઉદ્ધાર કરાવવાની મારી ઈચ્છા છે.” અલપખાને કહ્યું કે હું તારા ઉપર પ્રસન્ન છું. તારી ઈચ્છામાં આવે તે પ્રમાણે કર. દિલ્હીના બાદશાહને તું કઈ ભય રાખીશ નહિ.” ઉદ્ધાર કરાવવામાં કઈ વિદન કરે નહિ એટલા માટે અલપખાને આજ્ઞા પત્ર લખાવીને સમરશાને સુપ્રત કર્યું. ઉપરાંત પાઘડી, ખેશ અને પાનનું બીડું આપી સમરશાનું બહુમાન કર્યું. પુણ્ય યોગે કપરૂં ગણાતું કાર્ય પણ આમ સરળતાથી પતી ગયું, નહિતર દિલ્હીના બાદશાહની આજ્ઞાથી સિન્ય મંદિરે અને મૂર્તિઓ તેડી નાંખી હતી, અને પોતે બાદશાહની આજ્ઞા નીચે હતા. બાદશાહને ખબર પડતાં શું કરે તે કલ્પી શકાય નહિ, છતાં પણ આપત્તિ (૮૦) Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર આવે તો સહન કરી લેવી પણ જેને પુત્રથી અધિક મા તેનું કાર્ય અવશ્ય થવું જોઈએ એવી સૂબાની મનવૃત્તિ થઈ. સમરાશાને ઘણે આનંદ થયો. ગુરુમહારાજ પાસે જઈને આજ્ઞાપત્ર મળ્યાની વાત કરી. આચાર્ય મહારાજે કહ્યું કે “દેના દ્વેષી એવા અલપખાને તીર્થના ઉદ્ધાર માટે રજા આપી, તેથી ખરેખર તારું ભાગ્ય ચઢીયાતું છે.” સમરાશાએ મૂલનાયકની પ્રતિમાજી નવી ભરાવવા અંગે પૂછ્યું કે “ભગવાન ! ઘણાં વર્ષો પહેલાં મંત્રી વસ્તુપાલે મમ્માણી ખાણમાંથી આરસની શિલા મંગાવીને સિદ્ધાચલજીની ઉપર રાખેલી સાંભળવામાં આવે છે. અને તે શિલા આજ સુધી ભંયરામાં અક્ષત છે, તે તે શિલામાંથી નવી પ્રતિમાજી ભરાવું તે કેમ ? સંઘ ભેગે કરવામાં આવ્યો. સંઘે કહ્યું કે, આ ભયંકર કલિકાળ છે, મંત્રીએ ઘણું દ્રવ્ય ખચી શિલા લાવીને સંઘને સમર્પણ કરેલી છે. અત્યારે તે શિલા બહાર કાઢવાને સમય નથી, માટે બીજી શિલા મંગાવીને તેની નવી પ્રતિમા ભરાવરાવે. મૂર્તિ માટે શિલા મેળવવા માટે સમરાશા ત્રિસંગમપુર ગયા. ત્યાં આરસપાની ખાણને માલિક મહિપાલ રાણે શિવભકૃત હતું, પણ જૈનધર્મને વિષે શ્રદ્ધાવાળે હતો, જીવદયાનું પાલન કરતો હતો તથા માંસાહારનો ત્યાગી હતો. સમરાશાએ કિંમતી ભેટયું અને વિનંતિપત્ર રાણની આગળ મૂક્યો. મહિપાલ રાણાએ વિનંતિપત્ર વચ્ચે અને ખુશ થયો. ભટણું પાછું આપ્યું અને કહ્યું કે જે ખાણમાંથી જે શિલા પસંદ પડે તે કઢાવી, તેને કર પણ છોડી દઉં છું. અને હવેથી જે કઈને મૂર્તિ માટે શિલા જોઈતી હશે તેને પણ કરી લઈશ નહિ.” મટી શિલા કાઢવા માટે સમરાશાહે કારીગરોને બોલાવ્યા અને શિલા કાઢવા માટે જે મૂલ્ય માંગ્યું તેનાથી અધિક મૂલ્ય આપવાનું નક્કી કર્યુંઅને પાતાક મંત્રીને દેખરેખ માટે મૂકી સમરાશા પાટણ આવી ગયા. ખાણમાંથી શિલા કાઢવાનું કામ ધમધોકાર ચાલ્યું. થોડા દિવસમાં એક શિલા બહાર કાઢવામાં આવી, સાફ કરીને જોઈ તે તે શિલા તડ પડેલી હતી. શ, ૧૧ (૮૧). Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન સમાચાર સમરાશાને માકલવામાં આવ્યા. સમરાશાએ કહેવરાવ્યું કે ખીજી શિલા કઢાવરાવા' ખીજી શિલા કાડવામાં આવી, તે પણ દોષવાળી નીકળી. . સમરાશાને ખબર મળ્યા, એટલે તે ત્રિસંગમપુરમાં આવ્યા. સમરાશાહે અઠ્ઠમના તપકરી શાસનદેવનું આરાધન કર્યું, શાસનદેવે પ્રગટ થઈને કહ્યું કે, · શિલા કાઢતા પહેલાં જે વિધિ કરવી જોઈએ તે કરી નથી, તેથી શિલા દોષવાળી નીકળી છે. હવે બધી વિધિ કરી, ખાણની અમૂક જગ્યામાંથી શિલા કઢાવા.' પૂજન વિગેરે વિધિ કરાવી શિલા કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું. સમરાશા પાટણ આવી ગયા. ત્રીજી વખતે જે શિલા નીકળી તે નિળ, સ્ફટિક જેવી સુદર અને દોષ વિનાની હતી. નિર્મળ શિલા નિકળ્યાની ખબર લાવનારને સમરાશાહે સાનાના દાંત, સાનાની જીભ અને રેશમી એ વસ્ત્રો આપ્યાં. કારીગરોને પણ મજૂરી ઉપરાંત સોનાનાં કકણુ અને વસ્ત્ર આપી સૌને ખુશ કર્યો. સ્ફટિક સમાન શિલા નીકળી જાણી મહિપાલ રાણાએ પણ ત્યાં આવી તે શિલાનુ ચંદન-પુષ્પાર્દિકથી પૂજન કર્યું. આજુબાજુનાં ગામોના લોકો પણ ત્યાં આવી શિલાનુ પૂજન કરવા લાગ્યા. પર્વત ઉપર ખાણમાંથી શિલા બહાર કઢાવ્યા બાદ, પર્વત ઉપરથી શિલા નીચે ઉતારવામાં આવી અને આરાસણ લાવ્યા. ત્યાં મહેાત્સવ કરવામાં આવ્યેા, આજીઆજીનાં ગામામાં જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ લેાકો આવવા લાગ્યા. શિલાનું ચંદન વગેરેથી પૂજન કરવા લાગ્યા. શિલા એક તીથ જેવી ખની ગઈ. મજબૂત ગાડામાં શિલા ચઢાવીને વીસ જોડી ખળવાન ખળદો ગાડાને જોડવા. કુમારસેના સુધી ગાડુ આવ્યા બાદ ગાડું' અટકી પડયુ. પાતાક મંત્રીએ પાટણ સમાચાર મેાકલ્યા, એટલે સમરાશાહે વીસ જોડી સારા રૂપુષ્ટ અને બળવાન મળો તથા મજબૂત ગાડુ માકલાવ્યુ`. શિલા ગાડામાં ચઢાવવા ગયા ત્યાં ગાડું તૂટી ગયું', એમ સમરાશાહે મેકલેલાં ત્રણ ત્રણ ગાડા ભાંગી ગયાં. Jain Educationa International (૮૨) For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર સમરાશા આ સાંભળી ચિંતામાં પડ્યા, કે મજબૂત ગાડાના ચૂરા થઈ ગયા, તે હવે શિલા છેક પાલીતાણા સુધી કેવી રીતે લઈ જવાશે? રાત્રે શાસનદેવે સમરાશાહને કહ્યું કે “સમર! તું ચિંતા કરીશ નહિ, ઝંઝા ગામમાં એક દેવી છે, તેની યાત્રા માટે એક ગાડું બનાવવામાં આવેલું છે, તે દેવથી અધિષિત છે અને ઘણું મજબૂત છે, એટલું જ નહિ પણ તેમાં પચાસ માણસે બેસે અને ગાડાને બે કેસને અંતરે જોડેલા માત્ર બે બળદથી ગાડું ચાલવા લાગે છે. આ ગાડું દેવી પોતે પિતાના પૂજારીને આદેશ કરીને અહીં તારી પાસે મોકલાવશે. તે ગાડા દ્વારા શિલાને સિદ્ધાચલજી સુખપૂર્વક લઈ જવાશે.” સમરાશા સવારે ઝંઝા ગામે જવા વિચાર કરે છે, ત્યાં દેવીને પૂજારી આવી પહોંચ્યો અને કહ્યું, કે દેવીએ મને આદેશ કર્યો છે કે તું પાટણ સમરાશાની પાસે જઈને કહે કે “મારા ગાડાથી શિલાને લઈ જવાશે.” રસ્તાના ખાડા ટેકરા વાળી જમીન સરખી કરવા માટે ૧૦૦ માણસો સાથે દેવીએ ગાડું અને વીસ જડી બળદે મોકલ્યા. તે ગાડા દ્વારા શિલા ગામોગામ પૂજન અને મહેન્સવ કરાતી પાલીતાણા આવી પહોંચી. પાલીતાણાના સંઘે પણ ધામધૂમ પૂર્વક શિલાનો નગરપ્રવેશ કરાવ્યા. સમરાશાહે માણસો આદિને વસ્ત્ર, ધન, અલંકાર, વગેરે આપીને ખુશી કર્યા. સિદ્ધાચલજી ઉપર શિલા ચઢાવવાનું જણાવ્યું અને શિલ્પશાસ્ત્રમાં કુશળ સેળ કારીગરને સિદ્ધાચલજી મોકલ્યા. તથા જૂનાગઢમાં બિરાજમાન શ્રીબાલચંદ્ર મુનિને પ્રતિમાજી ઘડાય તેની દેખરેખ રાખવા માટે વિનંતિ કરીને સિદ્ધગિરિજીએ બોલાવ્યા. શિલાને વધારાને કેટલેક ભાગ કાઢી નાંખીને શિલા કંઈક હળવી બનાવીને ૮૪ માણસેએ છ દિવસમાં શિલા ઉપર ચઢાવી, માણસોને ધન વગેરે આપી સંતુષ્ટ કર્યા. હાલમાં તે શ્રીસિદ્ધગિરિજી ઉપર ચઢવા માટે સુંદર સરસ પગથિયાં બનાવવામાં આવેલાં છે, જ્યારે તે વખતે તો ચઢવા માટે પથ્થરના ટુકડાઓ ઉંચા-નીચા ગોઠવેલા હતા એટલે કે ઈપણ વસ્તુ ઉપર લઈ જવાનું કામ તે વખતે ઘણું કઠીન હતું. વર્તમાનમાં દરવાજા વગેરેના કામ માટે પત્થરો વગેરે મજૂરે કેવી રીતે ઉપર લઈ જાય છે અને કેટલી મહેનત પડે છે તે જુઓ તે ખ્યાલમાં આવે કે પૂર્વકાલમાં ગિરિરાજના કઠણ માર્ગે મંદિર વગેરે કેટલા પરિશ્રમે અને કેટલા દ્રવ્યના વ્યયે બંધાયાં હશે? માલ-સામાન કેટલી મુશ્કેલીએ ઉપર ચઢાવ્યું હશે ? (૮૩) Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન મુખ્ય મંદિરના તોરણ દ્વાર આગળ શ્રીબાલચંદ્ર મુનિની દેખરેખ નીચે ઉત્તમ કારીગરે મૂર્તિને ઘડવા લાગ્યા. થોડા ટાઈમમાં સુંદર મૂર્તિ તૈયાર થઈ ગઈ એટલે મૂતિ અંદરના ભાગમાં મુખ્ય સ્થાને લાવવામાં આવી. એક બાજુ મૂર્તિ ઘડાતી હતી અને બીજી બાજુ મંદિરોના જીર્ણોદ્ધારનું કામ ચાલતું હતું તથા નવાં મંદિરે બનતાં હતાં. મુખ્ય મંદિરની આજુબાજુમાં શ્રી અષ્ટાપદજીનું મંદિર, વીસવિહરમાન મંદિર તથા બીજા કેટલાંય મંદિરે માત્ર બે વરસમાં તૈયાર થઈ ગયાં. - સમરાશાને ખબર મોકલવામાં આવ્યા કે, “જીર્ણોદ્ધાર પૂરો થઈ ગયો છે.” સમરાશાને આ ખબર મળતાં પોતાના પિતા દેશળશા સાથે ગુરુમહારાજ શ્રીસિદ્ધસેનસૂરિજી મહારાજ પાસે ગયા અને વિનંતિ કરી કે “શ્રીસિદ્ધાચલજીનો જીર્ણોદ્ધાર પૂર્ણ થઈ ગયું છે. હવે પ્રતિષ્ઠાનો દિવસ નક્કી કરી આપે અને આપ સંઘમાં પધારી અંજન શલાકા તથા પ્રતિષ્ઠા કરાવો.” સારા સારા તિવિદો બોલાવીને આચાર્ય ભગવંતે પ્રતિષ્ઠા માટે વિક્રમ સંવત ૧૩૭૧ મહા સુદ-૧૪ સેમવાર પુષ્ય નક્ષત્રને દિવસ અને સંઘના પ્રયાણ માટે પિષ સુદ-૮ને દિવસ નકકી કરી આપ્યા. સ્થાનિક સંઘ એકઠો કરી સંઘ કાઢવાની રજા લઈ ગામેગામ-શહેર શહેરમાં સંઘને તથા આચાર્યાદિ મુનિવરેને સંઘમાં પધારવા માટેનાં આમંત્રણ મોકલવામાં આવ્યાં. પ્રયાણને દિવસ નજીક આવતાં પહેલાં સૌ આવી પહોંચ્યા. પિષ સુદ-૮ ના દિવસે શ્રીસંઘે પાટણથી પ્રયાણ કર્યું ત્યારે સંઘમાં સૌથી અગ્રેસરે પૂ. આચાર્ય શ્રીસિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજ હતા. બીજા ગચ્છના પણ આચાર્ય મ. હતા. જેવાકે બૃહત્તપાગચ્છના શ્રીરત્નાકરસૂરિજી, દેવસુરગર છના શ્રીપદ્માચાર્યજી, ખરતરગચ્છના શ્રીસુમતિચંદ્રાચાર્યજી, ભાવડાગચ્છના શ્રીવીરસૂરિજી, સ્થારાપદ્ર ગચ્છના શ્રી સર્વદેવસૂરિજી, બ્રહ્માણગચ્છના શ્રીજગતસૂરિજી, નિવૃત્તિગચ્છના શ્રીઆચૂદેવસૂરિજી, નાકગચ્છના શ્રીસિદ્ધસેનાચાર્ય, બૃહદગછના શ્રીધર્મઘોષસૂરિજી, નાગેન્દ્રગછના શ્રીપ્રભાનંદસૂરીશ્વરજી તથા શ્રીવિનયાચાર્યજી. આ ઉપરાંત ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યો, પદસ્થ મુનિઓ, સામાન્ય મુનિવરે વગેરે પધાર્યા હતા. તથા વિશાળ સાધ્વીવર્ગ અને નામાંકિત સંઘપતિઓ, શ્રાવકે, શ્રાવિકાઓ સંઘમાં જોડાયાં હતાં. સંઘની રક્ષા માટે અલપખાને જમાદારો, સિપાઈએ વગેરેની સગવડો આપી હતી તથા પિતે પાછળથી સંઘમાં ભેગા થયા હતા. (૪) Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર દિલ્હીના બાદશાહ તરફથી અલપખાનને ઘણી મુશ્કેલીઓ આવી હતી. પણ એક વચનને ખાતર બહાદુરીથી બધી મુશ્કેલીઓ અલપખાને દૂર કરી હતી અને જીર્ણોદ્ધારના કાર્યમાં કોઈ આંચ ન આવે તે માટે બહેરખાનની સરદારી નીચે ચૂનંદા સૈનિકે મોકલ્યા હતા. જ્યાં જ્યાં સંઘના મુકામ થતા ત્યાં ત્યાં સૌને જમવાની છુટ હતી, તે માટે અન્નસત્ર રાખવામાં આવ્યાં હતાં અને ઉર્દોષણું કરવામાં આવતી કે જે કઈ ભૂખ્યા હોય તે અહીં આવીને ભજન કરી જાવ.” દરેક ગામમાં દીન–અનાથ અને જીર્ણોદ્ધાર વગેરે જેમાં જેમાં જરૂર હોય તેમાં ઉદારતાથી દાન આપતા હતા. ગામે ગામ સંઘને સુંદર સત્કાર થતો હતો, પાટણથી નીકળી શેરીસા, અમદાવાદ, સરખેજ, ધોળકા, વગેરે સ્થળોએ મુકામો કરી સંઘ પીપરાળી ગામે આવ્યા. ત્યાંથી શ્રીગિરિરાજનાં દર્શન થતાં, ત્યાં ગિરિરાજને સેના-રૂપા મોતીડેથી વધાવ્ય અને મહત્સવ કર્યો. અનુક્રમે સંઘ પાલીતાણા આવી પહોંચ્યો. તે સમયે મોટાભાઈ સહજપાલ દેવગિરિથી અને સાહસિંહ ખંભાતથી સંઘ લઈને આવી પહોંચ્યા હતા. સમરાશા બંને ભાઈઓને ભેટ્યા. આનંદ આનંદ થઈ ગયા. પાલીતાણામાં સંધને સામૈયાસહ નગર પ્રવેશ કરાવ્યું લલિતા સરોવરના વિશાળ કાંઠા ઉપર પડાવ નાખવામાં આવ્યા. બીજે દિવસે પ્રભાતે પાલીતાણામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના અને તળાવના કાંઠ ઉપર રહેલ શ્રી મહાવીર ભગવંતના જિનાલયે દર્શન કરી તલાટીએ આવ્યા. ત્યાં શ્રીમનાથ ભગવંતનું પૂજન કરી, તલાટીએ દર્શનાદિ કરી બધા સંધ ગિરિરાજ ઉપર ચઢો. મુખ્ય આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજે અંજન શલાકા પ્રતિષ્ઠા આદિ અંગેની બધી સામગ્રી મંગાવી રાખી હતી. બધી વિધિઓ કરવા પૂર્વક શ્રી આદીશ્વર ભગવંત આદિ નૂતન પ્રતિમાજીઓની અંજનક્રિયા કરવામાં આવી અને સંવત ૧૩૭૧ ના મહા સુદ ૧૪ ને સોમવારે પુષ્ય નક્ષત્રમાં મીન લગ્ન શુભ મુહૂર્ત ધામધૂમપૂર્વક અચલ પ્રતિષ્ઠા કરવામાં આવી. મૂળનાયકની પ્રતિમાજીની પૂજ્ય આચાર્ય ભગવંતે પ્રતિષ્ઠા કરી, મૂળનાયકના ધજાદંડની પ્રતિષ્ઠા આચાર્યદેવની આજ્ઞાથી વાચનાચાર્ય શ્રીનાગેન્દુ કરી અને બીજી પ્રતિમાજીએ વગેરેની બીજા આચાર્યો આદિએ પ્રતિષ્ઠા કરી. સમરશાહે પિતાના પિતા, ભાઈઓ વગેરે સાથે મૂળનાયક ભગવતની ભાવપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરી. ત્યગીતગાન વગેરેથી ભાવપૂજા કરી. દશ દિવસને પ્રતિષ્ઠા મહેસવ સુંદર રીતે ઉજવાયે. સૂબા અલપખાનની સહાયથી જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાનું કાર્ય સુંદર રીતે નિર્વિને સમાપ્ત થયું. Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રીશવજય ગિરિરાજ દર્શન શ્રીજીનેશ્વર ભગવંતનું ગુણગાન કરનારા ભાટ લેકે વગેરેને સોનું-રૂપું, રત્ન, ઘોડા, હાથી, વસ્ત્ર વગેરેનું દાન આપ્યું. કપર્દિયક્ષનું પણ વિધિપૂર્વક પૂજન કરી રેશમી વસ્ત્ર તથા અલંકાર વગેરે ચઢાવ્યા. એકવીસ દિવસ સુધી સંઘ રોકાયો હતો. દરરોજ મીઠાઈ-જાતજાતનાં ખાન-પાન વગેરેથી સૌની ભક્તિ કરી સૌને સંતોષ પમાડ્યું હતું. મહોત્સવમાં પાંચસો (૫૦૦) તે પદસ્થ આચાર્યો-ઉપાધ્યાય, વાચનાચાર્યો, બે હજાર ઉપરાંત મુનિવરે, ઘણાં સાધ્વીજી પધાર્યા હતાં. શ્રાવક-શ્રાવિકાઓને તે હિસાબ ન હતે. મહારાષ્ટ્ર-ચીન, તિલંગ આદિ દેશમાંનાં બારીક અને સુંદરવ-કામળ વગેરે મુનિમહારાજે તથા સાધ્વીજીઓને યોગ્યતા પૂર્વક વહોરાવીને લાભ લીધે હતે. તથા સાધર્મિક ભક્તિમાં કોઈ ઉણપ રાખી નહતી. એક હજાર ગવૈયાઓને ઘોડા-સોનું, વસ્ત્રો વગેરે ઇછિત દ્રવ્ય આપ્યું હતું. સંઘ સિદ્ધાચળથી નિકળી ગિરનારજી, પ્રભાસપાટણ વિગેરે તીર્થોની યાત્રા કરી પાટણ આવ્યું ત્યારે પાટણના સંઘે સમરાશાહ મહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યું હતો. સમરાશાહે આખા પાટણ શહેરનું સ્વામિવાત્સલ્ય કર્યું. તીર્થના ઉદ્ધારમાં સમરાશાહે સત્તાવીસ લાખ સીતેર હજાર દ્રવ્યને વ્યય કર્યો હતો. બીજી વખત ગુરૂ મહારાજ, સાત સંઘપતિઓ અને બેહજાર માણસો સાથે સં. ૧૩૫માં સર્વ તીર્થોનો સંઘ કાઢયો હતો. તે વખતે સૌરાષ્ટ્રમાં મુસલમાન સિનિકેએ પકડેલા બધા માણસોને છોડાવ્યા હતા. સંઘમાં ૧૧ લાખ દ્રવ્ય વાપર્યું હતું. દિલ્હીની ગાદીએ ગ્યાસુદ્દીન આવ્યો. સમરાશાએ દક્ષિણ દેશમાં તોફાને વિગેરે સમાવી બાદશાહની આણ વરતાવી હતી. સમરાશાહના ગુણોથી રંજીત થઈને ગ્યાસુદ્દીન બાદશાહે સમરાશાહને તૈલંગ દેશનો અધિપતિ બનાવેલ અને કોઈપણ કર નહિ ભરવાને આદેશ આપ્યો હતો. સમરાશા અધિપતિ બન્યા પછી તુર્ક લેકેના કેદી તરીકે પકડાયેલા અગીયાર લાખ મનુષ્યોને છોડાવ્યા. અનેક રાજાઓ, રાણીઓ અને વેપારીઓ ઉપર ઘણે ઉપકાર કર્યો હતે. સુલતાનના કેદી થયેલા પાંદેશના વીરવલ્લભ રાજાને પણ મુકત કરાવ્યું હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય મહાતીના ઉદ્ધારા સર્વ દેશેામાંથી આવેલા શ્રાવકાને વસાવ્યા હતા. અનેક શ્રીજિનમદિરા બધાવ્યાં હતાં. આ રીતે જીવનમાં ઘણાં સત્કાર્યમાં પેાતાની મળેલ લક્ષ્મીના સદૃવ્યય કર્યા હતા. અંતે ધનુ' આરાધન કરતાં તે સમાધિપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગલોકમાં ગયા. મહાવિષમ કાળમાં પણ તેમણે તીર્થના ઉદ્ધાર કરાવ્યા. તે તેમનામાં રહેલી શાસનધગશની ખાસ વિશેષતા તરી આવે છે. (૪) ઉદ્ધાર સાળમાં કરમાશાના (સ', ૧૫૮૭) મેવાડ દેશમાં ચિતાડ નગરમાં સ'ગ્રામસિહ મહારાણા હતા, તે બળવાન હતા. તેમની પાસે ત્રણ લાખ તેા અશ્વો હતા. જેવા ખળવાન હતા તેવા ગુણવાન, ધૈર્યવાન, દયાળુ હતા. તેમની વિભૂતિ જોઇને લોકો તેમને ચક્રવતી સમાન માનતા હતા. તે નગરીમાં ઓશવાલ વશના જૈનધમી આમરાજા થઈ ગયા હતા, તેમના વંશમાં રામદેવ પછી તેમના પુત્ર લક્ષ્મીસિંહ, તેમના પુત્ર ભુવનપાલ, તેમના પુત્ર ભેાજરાજ, તેમના પુત્ર નરસિંહ અને તેમના પુત્ર તેાલશા તે વખતે ચિતોડમાં વસતા હતા. સંગ્રામસિ’હ મહારાણાને તેાલાશા ઘણા પ્રિય હતા. તે પાતાનું પ્રધાનપણું તાલાશાને આપવા માગતા હતા, પણ તેાલાશા પ્રધાનપણુ લેવા તૈયાર ન થયા તેથી રાજાએ શ્રષ્ટિપઢ આપ્યું. તેાલાશા ન્યાયી, વિનયી, જ્ઞાની, ધનવાન અને સ્વમાની હતા. તેમને લીલુ નામની પત્ની હતી. તેનાથી તેમને પાંચ પુત્રા થયા હતા. રત્નશા, પામાશા, દશરથ, ભેાજ અને કરમાશા. પાંચે ભાઈ એ બળવાન અને પરાક્રમી હતા. તેમાં સૌથી નાના કરમાશા બધા કરતાં બુદ્ધિ, બળ, સૌ'ય, ગભીરતા, ઉદારતા, વગેરેમાં વિશેષ ગુણવાળા હતા. તેથી કરમાશાની ખ્યાતિ વિશેષ હતી. એક વખત શ્રીધર્મરત્નસૂરિજી મહારાજની નિશ્રામાં નિકળેલા ધનરાજના સંધ તીર્થો વગેરેની ચાત્રા કરતા ચિતાડ આબ્યા, ત્યારે સંગ્રામસિંહ રાણા, તાલાશા શ્રેષ્ઠિ વગેરેએ સંધનું સુંદર સામૈયુ` કરી સન્માન કર્યું. પુત્રા વગેરેના પરિવાર સાથે તેાલાશા ગુરુ મહારાજની દેશના સાંભળે છે, એ જ વખતે સમય જોઈ ને તાલાશાએ આચાર્ય મહારાજને પ્રશ્ન કર્યો કે “ મે જે કા વિચાર્યું છે તે કાર્ય સફળ થશે કે નહિ ? * · મંત્રી વસ્તુપાલ શ્રીશત્ર‘જય તીર્થોં ઉપર સંઘ લઈને આવ્યા હતા. મૂળનાયક ભગવંતના સ્નાત્ર મહેાત્સવ ચાલી રહ્યો હતા, તે વખતે ખીન અનેક શહેરાના સધા આવેલા હતા. તેથી માણસાની ભીડ ( ૮૭ ) Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન શ્રીધર્મરત્નસૂરિજી મહારાજને યાતિષ સંબધી વિશેષ જ્ઞાન હતું. તેથી પાતાના જ્ઞાનનેા ઉપયાગ કરી, પ્રશ્નકુડલી માંડી અને ખધી ગણતરી વગેરે કરીને તાલાશાને કહ્યું કે, હે સજ્જન શિરામણી ! તમારા ચિત્તમાં શ્રીશત્રુંજયતીર્થના ઉદ્ધાર કરવાના મનેરથ છે, પરતુ તમાએ જે મનેાથ કર્યાં છે તે તમારા સૌથી નાના પુત્ર કરમાશાથી પૂર્ણ થશે. અર્થાત્ શ્રીશત્રુંજય મહાતીર્થના સેાળમા ઉદ્ધાર તમારા નાના પુત્ર રમાશા કરાવશે. સમરાશાએ ઉદ્ધાર કરાવ્યા, તેની પ્રતિષ્ઠા મારા પૂજ આચાય ભગવતે કરાવી હતી. તેમ હવેના સેાળમા ઉદ્ધારની પ્રતિષ્ઠા મારા શિષ્યના હાથે થશે.' ધણી હતી. અભિષેકમાં પણ ઘણા માણસાની ઠઠ જામી પડી. બધા અભિષેક કરવા પડાપડી કરવા લાગ્યા. માણસાની પડાપડી જોઈને પૂજારીને તે વખતે વિચાર આવ્યો કે, ધમાધમમાં કળશ આદિની ભગવતના અંગને જો ઠાકર લાગશે તેા ભગવંતની પ્રતિમા ખડિત થઈ જશે.' આમ વિચાર કરી ભગવંતની મૂર્તિને કંઈ નુકસાન ન થાય તે માટે પૂજારીએ મૂર્તિ ઉપર ફૂલના ઢગલા કર્યા. વસ્તુપાલ મંત્રી રંગમંડપમાં બેઠા હતા. તેમણે આ દ્રશ્ય જોયુ. અને પૂજારીના ભાવ સમજી ગયા. દીર્ઘ દશી વસ્તુપાલે તે પછી મેનુદીન બાદશાહની આજ્ઞા મેળવી તેમના તાબાની ખાણમાંથી સુંદર આરસની પાંચ શિલાએ મંગાવી ( એક મૂલનાયક ભગવંતની મૂર્તિ માટે, બીજી પુ*ડરીક સ્વામીની મૂર્તિ માટે, ત્રીજી કપર્દિયક્ષનો મૃતિ માટે, ચેથી ચક્રેશ્વરીદેવીનો મૂતિ માટે અને પાંચમી તેજલપુર પ્રાસાદમાં શ્રીપાર્શ્વનાથની મૂતિ માટે) પાંચે શિલાઓ ઘણી મુશ્કેલીઓથી સિદ્ધાચળજી ઉપર ચઢાવવામાં આવી, તેમાંથી માટી એ શિલાએ ભોંયરામાં મુકાવી કેમકે કાઈ કારણસર મૂળનાયક ભગવંતની મૂર્તિ ખ ંડિત થઈ જાય કે મ્લેચ્છ આદિ કાઈ નુકસાન પહેોંચાડે તા તુરત આ શિલામાંથી નવી પ્રતિમા બનાવીને તુરત પ્રતિષ્ઠા કરાવાય.' સંવત ૧૨૯૮માં વસ્તુપાલના સ્વવાસ થયા. તે પછી ઘેાડા વર્ષો બાદ સ. ૧૩૬૯માં મ્લેચ્છ લેાકેાએ શ્રીજાવડશાએ પધરાવેલી શ્રીઆદિનાથ ભગવાનની મૂર્તિ તથા ખીજી ઘણી મૂર્તિ અને મદિરા ખંડિત કરી નાખ્યાં હતાં, તેના ઉદ્ધાર સમરાશાએ સં. ૧૩૭૧માં કરાવ્યા હતા. ત્યારે સ`ઘની આજ્ઞાથી આરસની ખાણમાંથી નવી શિલા લાવીને પ્રતિમાજી ભરાવવામાં આવ્યાં હતાં અને પ્રતિષ્ઠા કરાવી હતી. વસ્તુપાલે લાવેલી શિલા એમને એમ ભોંયરામાં પડી રહી હતી. સમરાશાહે પધરાવેલી મૂર્તિ પણ કેટલાક વર્ષ બાદ મ્લેચ્છાએ હુમલા કરીને ખંડિત કરી નાખી, છતાં ત્યારબાદ તે ખંડિત થયેલી ભગવાનની પ્રતિમાજી પૂજાતા હતા. તેાલાશા વખતે પણ તે ખ`ડિત પ્રતિમાજીનું જ પૂજન થતું હતું. વસ્તુપાલની લાવેલી એ શિલાએ ભોંયરામાં પડેલી છે.' આ વાત પણ પ્રચલીત હતી, આથી તાલાશાને મનમાં વિચાર આવેલા કે ભોંયરામાં રહેલી શિલામાંથી ભગવંતની પ્રતિમાજી ભરાવી તીના જીર્ણોદ્ધાર કરાવાય તા સારૂં.' તેમના મનને ધારેલા આ પ્રશ્ન હતા. (૮૮) Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય મહાતી`ના ઉદ્ધારા આચાર્ય ભગવંતે કહેલ સાંભળી તાલાશાને હર્ષ અને ખેદ સાથે થયાં. પેાતાના પુત્ર તી ના જર્ણોદ્ધાર કરાવશે તેથી હર્ષે, જ્યારે પોતે તીર્થના ઉદ્ધાર નહિ કરાવી શકવા બદલ ખેદ થયા. આ વખતે કરમાશા કુમાર અવસ્થામાં હતા. તેમણે આ વાત સાંભળી ગુરૂમહારાજના વચનને સફળ કરવાના મનોરથ નક્કી કર્યાં. શ્રીધર્મરત્નસૂરિજી મહારાજ સઘ સાથે આગળ વિહાર કરવા તૈયાર થયા ત્યારે તેાલાશાની વિનતીથી પોતાના શિષ્ય ઉપાધ્યાય વિનયમ'ડનગણિને ચિતાડમાં રાકથા. ઉપાધ્યાય મહારાજ પાસે તાલાશાના પાંચે પુત્રો ધર્મના અભ્યાસ કરવા લાગ્યા. તેમાં ભવિષ્યમાં તીર્થં ઉદ્ધારનું કાર્યાં કરનાર કરમાશા ઉપર ઉપાધ્યાય મહારાજના અધિક સ્નેહ હતા. એક વખતે કરમાશાએ ગુરૂ મહારાજને કહ્યું કે, “ હે ગુરુદેવ ! ગુરુ મહારાજનું વચન સિદ્ધ કરવા માટે આપશ્રીએ મારા સહાયક થવુ પડશે.’ ઉપાધ્યાય મહારાજે હસીને કહ્યુ કે ‘ભાગ્યવાન્ ! આવા ઉત્તમ કા માં સહાયક થવાનું કાણુ ન ઇચ્છે ? ’ એક સારા દિવસે ઉપાધ્યાય મહારાજે કરમાશાને ચિંતામણિ મહામત્ર' આરાધનાની વિધિ સાથે આપ્યો અને તીર્થોદ્ધાર કરવાના કાર્યમાં ઉદ્યમશીલ રહેવાના ઉપદેશ આપી, ગુરુ મહારાજ વિહાર કરી ગયા. તેાલાશાનુ આયુષ્ય પૂર્ણ થયે તાલાશા સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. પાંચ પુત્રો વગેરેને ખૂબ આઘાત લાગ્યા. ‘દુ:ખનું એસડ દિવસેા' એ ન્યાયે પિતાના મૃત્યુને શેક વિસરાઇ ગયા અને સૌ સૌનુ કામ કરવામાં લાગી ગયા. કરમાશાને બે પત્નીએ હતી, પહેલી કપૂરદેવી અને બીજી કમલાદેવી. કપૂરદેવીને કાઈ સંતાન નહતું, જ્યારે કમલાદેવીને ભીમજી નામના પુત્ર અને શેાભા, સેાના, મન્ના અને પન્ના નામે ચાર પુત્રીએ હતી. કરમાશા કાપડ આદિના વ્યાપાર કરતા અને તેમાં દિન-પ્રતિદિન ઉન્નતિ પામવા લાગ્યા. બીજા ભાઈ ઓ પણ જુદા જુદા વ્યાપાર કરતા હતા. શ. ૧૨ (૮૯) Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ’જય ગિરિરાજ દર્શન કરમાશા ધર્મ આરાધનામાં સવાર સાંજ પ્રતિક્રમણુ, ત્રિકાળ દેવપૂજા, મધ્યાહ્ન વખતે અષ્ટપ્રકારી પૂજા, અનુક ંપા દાન, સાધર્મિક ભક્તિ નિયમિત કરતા. પના દિવસેામાં પૌષધ વગેરે કરતા. વ્યાપારમાં ધર્મ અને નીતિ ચૂકતા નહિ. દાનાદિ કાર્ય પણ નિર'તર કરતા, પુણ્યયેાગે કરમાશા થોડાં વર્ષોમાં કરોડો રૂપિયાના માલિક બન્યા, હજારો કુટુ ખાને સહાય કરી સુખી બનાવ્યા. યાચકાને વિષે કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત દાન આપનારા અન્યા. ચાવડા વંશમાં પ્રસિદ્ધ રાજા વનરાજે વિ. સ. ૮૦૨ માં પાટણ વસાવી ગુજરાતની રાજધાની કરી હતી, ત્યારખાદ પાટણની ગાદીએ યાગરાજ, ક્ષેમરાજ, ભૂવડ, વા, રત્નાદિત્ય અને સામંતસિંહ એમ છ રાજાએ ચાવડા વંશના થયા. ત્યારબાદ મૂલરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમરાજ, કહ્યું રાજ, સિદ્ધરાજ, કુમારપાળ, અજયપાળ, લઘુમૂલરાજ અને ભીમરાજ એમ અગીયાર ચૌલુકય (સાલ'કી) વંશના રાજા થયા અને પછી પાટણની ગાદી ઉપર વીરધવલ, વીસલદેવ, અર્જુનદેવ, સારગદેવ અને કરણઘેલા એમ પાંચ વાઘેલા વ ́શના રાજાઓનું રાજ્ય રહ્યુ. સંવત્ ૧૩૫૭ માં અલ્લાઉદ્દીનના સૈન્યે રાજા(કરણઘેલા)ને હરાવીને પાટણ ઉપર પાતાના અધિકાર જમાવ્યેા હતા. અલ્લાઉદ્દીન દિલ્હીની ગાદીએ સ. ૧૩૫૪ માં બેઠા હતા. ગુજરાતથી લાહાર સુધીના અને બીજે ઘણા પ્રદેશે! કબજે કર્યાં હતા. પીરાજશાહના સમયમાં ગુજરાત સ્વતંત્ર થયુ' અને ગુજરાતની જુદી બાદશાહી શરૂ થઈ હતી. સવત્ ૧૪૩૦ માં ગુજરાતના પ્રથમ બાદશાહ મુજફ્ફર હાકેમ થયા. તેના મૃત્યુ બાદ સ. ૧૪૫૪માં અહમદશાહે ગુજરાતની ગાદી ઉપર બેઠા. તેણે સ. ૧૪૬૮ માં સાબરમતી નદીના કાંઠે જ્યાં પ્રાચીન કર્ણાવતી નગરી વસેલી હતી, ત્યાં પેાતાના નામનું અહમદાબાદ (અમદાવાદ) શહેર વસાવ્યુ. અને પાટણના બદલે અહમદાબાદમાં પોતાની રાજધાની સ્થાપી. તે પછી ગુજરાતની ગાઢીએ મહંમદશાહ, કુતબુદ્દીન, મહમૂદ બેગડા અને તે પછી મુજફર એમ બાદશાહા થયા. મુજફરખાનને ઘણા પુત્રા હતા. તેમાં સિકંદર ખધાથી માટા પુત્ર હતા, અને તેનેા ભાઈ બહાદુરખાન હતા. તે કોઈ કારણસર નારાજ થઈ ને થાડા નાકરા સાથે અમદાવાદથી નીકળી ગયા અને ફરતા ફરતા ચિતાડ આવ્યા. ત્યાં મહારાણાએ તેના યથાચિત સત્કાર કર્યાં. કરમાશા કાપડના વ્યાપાર કરતા હતા. બંગાલ અને ચીન વગેરે દેશ-વિદેશાથી કરોડો રૂપિયાના માલ મંગાવતા અને વેચતા હતા. આથી તેમને અપરિમિત દ્રવ્યની ( ૨૦ ) Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીથના ઉદ્ધાર પ્રાપ્તિ થઈ હતી. શાહજાદા બહાદુરખાને પણ કરમાશાની દુકાનેથી ઘણું કાપડ ખરીદું. તેથી કરમાશાને શાહજાદાની સાથે સારી મિત્રતા થઈ ગઈ. એક દિવસ રાત્રિમાં કરમાશા ઊંઘતા હતા, ત્યારે સ્વપ્નામાં ગોત્રદેવીએ આવીને કહ્યું, કે “આ શાહજાદાથી તારી ઈષ્ટ સિદ્ધ થશે.” બીજે દિવસેથી કરમાશા, શાહજાદાનું ખૂબ સંભાળપૂર્વક ખાન પાન, મીઠાં વચન વગેરેથી સન્માન કરવા લાગ્યા. બહાદુરખાન પાસેથી બધી રકમ જ્યારે ખર્ચાઈ ગઈ, ત્યારે કરમાશાએ એક લાખ રૂપિયા કોઈપણ જાતની શરત કે લખાણ કર્યા વગર આપ્યા. આથી શાહજાદો ખૂબ પ્રસન્ન થઈ ગયું અને કહ્યું કે હે ઉત્તમ મિત્ર ! જિંદગી સુધી આ તારે ઉપકાર ભૂલી શકું તેમ નથી.” અર્થાત્ જિંદગી સુધી તારે ઉપકાર ભૂલીશ નહિ. કરમાશાએ કહ્યું, કે આપ આવું ન બોલે. આપ તે અમારા માલિક છે. અમે આપના સેવક છીએ. કેવળ એટલી અરજ છે કે કઈ કઈ વખત આ સેવકને યાદ કરજો અને આપને રાજ્ય મળે ત્યારે શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરવાની મારી પ્રબળ ઉત્કંઠા છે, તે પૂરી કરવા દેજો.” . શાહજાદાએ વચન આપ્યું, કે “જરૂર તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ, અને જે કંઈ સહાયની જરૂર હશે તે હું પૂરી પાડીશ.” એમ કહી અનુમતિ લઈ ત્યાંથી નીકળી ગયો. આ બાજુ ગુજરાતમાં મુજફરખાનનું મૃત્યુ થયું. તેની જગ્યાએ સિકંદર બેઠે, તે નીતિવાન હતો પરંતુ દુર્જનેએ તેને થોડા જ દિવસમાં મારી નાંખે. આ સમાચાર જ્યારે બહાદુરખાને સાંભળ્યા ત્યારે તે એકદમ ગુજરાત તરફ આવ્યો, અને ચાંપાનેર પહોંચ્યો. ત્યાં ઈમાદુલમુકને પકડીને મારી નાંખે. ચાંપાનેરની ગાદી ઉપર વિ. સં. ૧૫૮૩ ના ભાદરવા સુદ-૨ ગુરૂવારને દિવસે તેને રાજ્યાભિષેક થયે. તે બહાદુરશાહ નામ ધારણ કરીને ગાદી ઉપર બેઠે. રાજ્ય ગાદી ઉપર આવીને બહાદુરશાહે સ્વામીદ્રોહી, દુજને, ઉદ્ધત માણસે વગેરેને કડક શિક્ષા કરી. કેઈને જેલમાં પૂર્યા તે કોઈને મારી નાંખ્યા, કેઈને દેશનિકાલ કર્યા, તે કેઈને પરબ્રષ્ટ કર્યા, કેઈની માલમિલકત જપ્ત કરી. જે જે માણસોએ અનાદર કર્યો હતે તેઓને પણ શિક્ષા કરી. આથી નાના-નાના રાજાઓએ આવીને ભેટ ધરી તેની આજ્ઞાને સ્વીકાર કર્યો. પૂર્વીસ્થામાં જે જે માણસેએ ઉપકાર કર્યો હતો તે સૌને બોલાવી ઉચિત સત્કાર કર્યો, કરમાશાને બેલાવવા માટે ખાસ માણસને ચિતડ મોકલ્યો. (૯૧) Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન કરમાશા પણ કિંમતી ભેટશું લઈ રાજ્યસભામાં આવી પહોંચ્યા. કરમાશાને જોતાં બહાદુરશાહ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા, સામે જઈને ભેટી પડયા. પછી પોતાની પાસે કરમાશાને બેસાડયા અને સભા સમક્ષ કરમાશાએ નિષ્કારણ કરેલ પરોપકારની ખૂબ પ્રશંસા કરી, અને બોલ્યા કે “આ મારા પરમ મિત્ર છે, જે સમયમાં મારી ખરાબ દશાએ મને ઘણોજ તંગ કર્યો હતો ત્યારે આ દયાળુએ તેનાથી મને મુક્ત કર્યો હતો અને મને બચાવ્યો હતો. બાદશાહના મુખે પોતાની પ્રશંસા સાંભળતાં કરમાશાએ બાદશાહના મુખ ઉપર એકદમ પિતાને હાથ દબાવી આગળ બોલતાં રોકીને કહ્યું કે “હે શહેનશાહ ! આટલો બધે જે મારા ઉપર ન નાંખે, હું આ બેજે ઉપાડી શકું એમ નથી. હું તે માત્ર આપને એક સેવક છું. મેં કઈ એવું કાર્ય કર્યું નથી કે જેથી આપ મારી આટલી બધી પ્રશંસા કરે છે. આ પ્રમાણે મિત્રતા પૂર્ણ બેલાયા પછી બાદશાહે કરમાશાને પિતાની પાસે રાખ્યા. તેમને રહેવા માટે શાહી મહેલને એક સુંદર ભાગ આપ્યો અને સારસંભાળને સર્વ બંદોબસ્ત કરી દીધે. કરમાશા દેવગુરુના દર્શનાર્થે ઠાઠમાઠથી દહેરાસર અને ઉપાશ્રયમાં ગયા, દર્શનપૂજન કર્યું. વિવિધ પ્રકારનાં વસ્ત્ર આભૂષણ અને મિષ્ટાન્ન વગેરે યાચકોને આપ્યું. તે વખતે ચાંપાનેરમાં શ્રીમીરગણિ નામના વિદ્વાન્ યતિ બિરાજમાન હતા. તેમની પાસે કરમાશા હંમેશાં વ્યાખ્યાન સાંભળતા અને પ્રતિકમણાદિ ધર્મક્રિયા કરવા માટે જતા. આ પ્રમાણે સતત પૂજા, પ્રભાવના અને સાધર્મિક ભક્તિ કરતાં બાદશાહની પાસે રહેવા લાગ્યા. કેટલાક દિવસ બાદ શ્રીવિદ્યામંડનસૂરિ અને શ્રીવિનયમંડન પાઠકને કરમાશાએ પિતાનું આગમન અને બાદશાહની મુલાકાત વગેરેને જણાવનાર પત્ર લખ્યા. બાદશાહે ચિડમાં કરમાશ પાસેથી જેટલું દ્રવ્ય લીધું હતું તે બધું દ્રવ્ય કરમાશાને પાછું આપ્યું. એક દિવસે બાદશાહે ખુશ થઈને કરમાશાને કહ્યું, કે “હે મિત્રવર ! હું તમારું શું ઈષ્ટ કરું? દિલખુશ કરવા માટે મારા રાજ્યમાંથી તમને જે દેશ વગેરે પસંદ પડે તેને સ્વીકાર કર. કરમાશાએ કહ્યું, કે “આપની કૃપાથી મારી પાસે બધું છે. મારે કોઈ વસ્તુ જોઈતી નથી, પરંતુ મારી એક ઈચ્છા છે કે શ્રી શત્રુંજય પર્વત ઉપર મારા કુલદેવને સ્થાપન કરવાનો મારે નિયમ છે, તેને માટે મેં આપને ચિત્તોડમાં વિનંતિ કરી હતી. આપે તે વખતે વચન પણ આપ્યું હતું. એ વચન પાલન કરવાને હવે સમય આવી ગયો છે, માટે તે કરવાની મને આજ્ઞા આપે.” (૯૨) Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજ્ય મહાતીર્થના ઉદ્ધારે આ સાંભળીને બાદશાહે કહ્યું કે, “હે શાહ ! તમારી જે ઈચ્છા હોય તે નિઃશંક થઈને પૂર્ણ કરે, તે માટે હું તમને ફરમાન આપું છું, જેથી તમારા કાર્યમાં કોઈપણ માણસ કોઈપણ જાતનું વિધ્ધ કે અટકાયત કરી શકશે. નહિ.” આમ કહીને તુરત બાદશાહે શાહી ફરમાન લખી આપ્યું, તે ફરમાન લઈને સારા મુહૂતે કરમાશાએ ત્યાંથી (ચાંપા નેરથી) પ્રયાણ કર્યું. તે વખતે સારૂ વાતાવરણ વાજીંત્રના ઘોષથી ગાજી ઉઠયું, પ્રમાણમાં શુકને પણ સારા થવા લાગ્યા. તે જોઈને કરમાશાને ખૂબ આનંદ થયો. રસ્તામાં ભાટ-ચારણ વગેરે તેમના યશગાન કરતા હતા. તેમને ધન વગેરે છૂટથી દાનમાં આપતા હતા. અનેક સાધમિક સાથે રથમાં આરૂઢ થઈ કસર શ્રી શત્રુંજય તરફ આગળ જવા લાગ્યા. માર્ગમાં જ્યાં જ્યાં જિનમંદિર આવે ત્યાં સ્નાત્ર મહોત્સવ અને ધ્વજારોપણ કરતા. ઉપાશ્રયમાં જૈન સાધુ મહારાજ હોય તો દર્શન-વંદન કરતા તથા વસ્ત્રપાત્રાદિકનો લાભ લેતા. રસ્તામાં દીન-અનાથ વગેરેને દાન વગેરે આપતા, માછીમારો મળે તેને મેં માગ્યું ધન આપી જીવહિંસા છોડાવતા. ખંભાત આવ્યા. ખંભાતના સંઘે કરમાશાનું ભવ્ય સ્વાગત કર્યું. સંઘ વગેરે સાથે શ્રીસ્થંભન પાર્શ્વનાથ તથા શ્રી સીમંધર સ્વામી મંદિરે દર્શનાદિ કરી ઉપાશ્રયમાં આવ્યા. શ્રીવિનયમંડન પાઠકને હર્ષપૂર્વક વંદના કરી સુખશાતા પૂછી અને બધી વાત કરી. પાકવરે કહ્યું કે, “કરમાશા ! હવે શું કરવું તે તમે સારી રીતે જાણો છો. અમારે તે એટલું જ કહેવું છે કે સારા કામમાં વિલંબ કરો નહિ, અવસરે અમારું કર્તવ્ય પણ અમે બજાવશું, શુભ કાર્યમાં કોણ ઉપેક્ષા કરે ?” પછી શ્રીસંઘસાથે ગુરુ મહારાજને વદન કરી ખંભાતથી નીકળી પાંચ છ દિવસમાં તે બધા સિદ્ધાચલજી આવી પહોંચ્યા, ગિરિરાજને સોના ચાંદીના ફુલડે, પુષ્પો અને શ્રીફળ વગેરેથી વધા, યાચકવર્ગને દાન આપી ખુશ કર્યા. માણસો, કારીગરો વગેરેને ઉપર જવા આવવામાં સુગમતા રહે એટલે સિદ્ધાચલ જીની તલાટી-આદપર મુકામ ર્યો. કેટલાક સમય પછી શ્રીવિનયમંડન પાઠક, સાધ્વીજી મહારાજ આદિ ઘણા પરિવાર સાથે પાલીતાણું પધાર્યા. કરમાશાએ ખુબ ઠાઠમાઠથી નગર પ્રવેશ કરાવ્યો. ગુરુમહારાજના પધારવાથી ખુબ આનંદ થયે. (૯૩) Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન ગુરુમહારાજ અને કરમાશાએ પૂજારીને ખેલાવીને વસ્તુપાલે લાવીને રાખેલી સમ્માણી ખાણની એ શિલાઓ ભયરામાં જે ગુપ્ત રાખેલી તેની માંગણી કરી, પૂજારીએ ભેાંયરૂં બતાવ્યું અને તેમાંથી શિલાઓ બહાર કાઢીને મૂર્તિ બનાવવાના પ્રારંભ કરાવ્યા, અને પૂજારીને ઈચ્છા કરતાં અધિક દિલખુશ થઈ જાય એટલું ધન આપ્યું, એક શિલામાંથી શ્રીઞીશ્વર ભગવત, બીજી શિલામાંથી શ્રીપુંડરીક સ્વામીજી તથા પેાતાના કુટુબીજનાના શ્રેયાર્થે બીજી ઘણી મૂર્તિ વિધિપૂર્વક ઘડાવવાની આજ્ઞા આપી. ગુરુમહારાજે શિલ્પશાસ્ત્રના વિશેષ જાણકાર, વાચક વિવેકમ`ડન અને પૉંડિત વિવેકષીર નામના પાતાના એ શિષ્યાને મૂર્તિઓની દેખરેખનુ કામ સોંપ્યું, તથા તેમના માટે આહારપાણી લાવી વૈયાવચ્ચ કરવા માટે શ્રીક્ષમાધીર આદિ મુનિને રાખ્યા. બાકીના બીજા મુનિવરો વગેરે ઉદ્ધાર નિર્વિઘ્ને સારી રીતે પૂર્ણ થાય તે માટે છ, અઠ્ઠમ, આયખીલ આદિ તપશ્ચર્યા કરવા લાગ્યા. શ્રીરત્નસાગર અને શ્રીજયતમડન નામના બે મુનિવરે એ છ મહિનાના તપ કર્યાં. વ્યંતર આદિ હલકા દેવાના ઉપદ્રવેાની શાંતિ માટે ઉપાધ્યાયજી મહારાજે શ્રીસિચક્રનુ સ્મરણ કર્યું, સાથેના સંધ પણ તપ, જપ, ધ્યાન વગેરે આરાધના કરવા લાગ્યા. કારીગરો, સલાટ વગેરેને ઉપર જવા-આવવા માટે ડાળીની સગવડ તથા મનેાભિષ્ટ ખાવા-પીવા વગેરેની સગવડ કરમાશાએ સારામાં સારી રાખી હતી. ગરમ દૂધ, મિષ્ટાન્ન વગેરે આપતા હતા, સેંકડા કારીગરા મજૂરા વગેરે ઉદ્ધારના કાર્યમાં લાગી ગયા. ઈચ્છા કરતાં પણુ અધિક મજૂરી વગેરે મળતી હોવાથી સૌ મન દઈને ઉત્સાહથી વધુ કામ કરતા હતા. આ રીતે થાડા વખતમાં મદિરાના જીર્ણોદ્ધાર અને બધી મૂર્તિ તયાર થઈ ગઈ, એટલે પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરવા માટે દૂરદૂરના સારા જાણકાર અને વિદ્વાન્ વાચનાચાય, પડતા, પાઠકા, આચાય વગેરેને નિમંત્રણ પાઠવીને લાવ્યા તથા નિમિત્ત શાસ્ત્રના પારગત જ્યાતિષીઓને એાલાવ્યા, બધાએ મળીને બધી જાતના વિચાર કરીને પ્રતિષ્ઠા માટે સવત્ ૧૫૮૭ વૈશાખ વદી ૬ રવિવાર શ્રવણ નક્ષત્ર નક્કી કરી આપ્યું. પ્રતિષ્ઠાના દિવસ નક્કી થયા બાદ શ્રીવિદ્યામ`ડનસૂરિજી મહારાજને આમ ત્રણ માટે પેાતાના ભાઈ રત્નાશાને મેાકલ્યા અને કુંકુમ પત્રિકાઓ લખાવીને ચારે દિશામાં અંગ, અંગ, લિંગ, કાશ્મીર, જાલંધર, માલવા, લાટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મગધ, મેવાડ, કચ્છ વગેરે દરેક દેશેામાં પ્રતિષ્ઠા ઉપર પધારવા માટેનાં આમંત્રણ માકલાવ્યાં. (૯૪) Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતાં હજારે માણસો, હાથી, ઘોડા, રથ, ગાડાં, વગેરેમાં બેસીને આવવા લાગ્યા. શ્રીવિદ્યામંડનસૂરિજી આદિ સેંકડે આચાર્ય મહારાજ, હજારે સાધુ, સાધ્વીજીએ સ્થાનિક સંઘની સાથે પ્રયાણ કરી પાલીતાણા પધારતાં કરમાશાએ સૌને યથાયોગ્ય સામૈયાપૂર્વક પ્રવેશ કરાવી ઉતારા વગેરેની સુંદર સગવડ સાચવી. આમ પ્રતિષ્ઠાના પ્રસંગ ઉપર લાખો માણસો આવી પહોંચ્યા. ગિરિરાજની નીચેની વિશાળ જગ્યા પણ સાંકડી થઈ ગઈ, પરંતુ કરમાશાનું નાનું હૃદય અતિ વિસ્તૃત બનતું ગયું. આવેલા સંઘ માટે ભોજન-પાણી, નાસ્તે, રહેઠાણ, વસ્ત્ર, ગાદલાં વગેરેનો સુંદર બંદેબસ્ત અગાઉથી રાખવામાં આવ્યો હતો, આથી કેઈને કોઈ પણ જાતની મુશ્કેલી પડી નહિ. નિધનથી માંડી ધનવાન, નાનાથી માંડી વૃદ્ધ પર્યત સઘળાં જન પૂર્ણ પ્રસન્ન હતાં. શોધતાં પણ એ કોઈ માણસ ને મળે કે જે કરમાશા પ્રત્યે નારાજ હોય. કરમાશાની પ્રસન્નતા જોઈ યાચક વધુ માંગણી કરતા, જ્યારે કરમાશા તેની માંગણી કરતાં પણ અધિક આપતા હતા આથી તેમનું દાન વચનાતીત કહેવાયું હતું. . સ્થાને સ્થાને મોટા મોટા મંડપ બંધાવેલા તે બધા કિંમતી ચંદરવા, ગાલીચા, તરણ વગેરેથી સુશોભિત બનાવવામાં આવ્યા હતાં. આખું જગત જાણે મહોત્સવ રૂપ ન હોય તેમ જણાતું હતું. મહત્સવના દિવસે ક્ષણની જેમ પસાર થઈ જવા માંડ્યા. જળયાત્રાને મહત્સવ પણ ભરત મહારાજાના મહોત્સવને યાદ કરાવતો. પ્રતિષ્ઠા અંગેની બધી વિધિઓ થઈ ગયા બાદ વૈશાખ વદી-૬ રવિવારે શ્રવણ નક્ષત્રમાં શુભ મુહૂર્ત આવતાં શ્રી આદીશ્વર ભગવંત, શ્રી પુંડરીકસ્વામિની મંગલકારી પ્રતિષ્ઠા કરવામાં આવી અને તે જ સમયે બીજાં મંદિરોમાં પણ મૂર્તિઓની પ્રતિષ્ઠા તથા શિખરે ઉપર કળશ તથા વિજા ચડાવવામાં આવી. મુખ્ય મંદિર ઉપર રત્નજડિત સોનાનો કળશ અને રત્નજડિત સોનાને ધ્વજાદંડ તથા રેશમી ધ્વજા ચઢાવવામાં આવી, તે વખતે સંઘને હર્ષ એટલે બધો હતો કે તેનું માપ કાઢવું મુશ્કેલ હતું. શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિ ઉપરને લેખ ૩% | સંવત ૧૫૮૭ વર્ષ, શાકે ૧૪પ૩ પ્રવર્તમાને વૈશાખ વદ-૬ રવી શ્રીચિત્રકૂટવાસ્તવ્યશ્રીઓસવાલ જ્ઞાતીય વૃદ્ધ શાખાયાં દ. નરસિંહ સુત તેલા ભાર્યા બાઈ લીલુ પુત્ર ૬ દે. રત્ના ભાર્યા રજમલદે પુત્ર શ્રીરંગ દે. જેમાં (૯૫) Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન ભાર્યા પહદે દ્વિ. પાટમદે પુત્ર માણિક હીરા દે. ગણું ભા. ગઉરાદે દ્ધિ. ગારવ પુ. દેવા દે. દશરથ ભા. દેવલદે દ્વિ. ટુરમદે પુત્ર કેહલા દે, ભેજા ભા. ભાવલદે દ્વિ. હર્ષમદે પુત્ર શ્રીમન્ડન ભગિની સુવિદે બંધવ શ્રીમદ્રાજસભાશંગ્રાહાર સપ્તમે દ્ધારક દે કરમા ભાવ કપૂરાદે દ્વિ કામલાદે પુત્ર ભીમજી પુત્રી સંભાબાઇ સેનાબા. મનાબા. પન્ના પ્રમુખ સમસ્ત કુટુમ્બશ્રેયોથ” શત્રુંજય મુખ્યપ્રાસાદેદારે શ્રી આદીનાથ બિંબ પ્રતિષ્ઠાપિતર્ મં. રવી મ. નરસિંગ સાનિધ્યાત્ આ પ્રતિષ્ઠિત શ્રીસૂ રિભિઃ શ્રી / શ્રી પુંડરીકસ્વામીજીની મૂર્તિ ઉપરનો લેખ Sઝ સંવત ૧૫૮૭ વર્ષ વૈશાખ વદિ-૬ શ્રી એશવશે વૃદ્ધ શાખાયાં દે તેલે ભાટ બાઈ લીલુ સુત દે. રત્ના દે. પિમા દે. ગણું દે. દશરથ દે. ભેજા દે. કરમા ભા, કપૂરાદે કમલાદે પુ. ભીમજી સહિતેન શ્રીપુંડરીકબિલ્બ કારિત શ્રી પ્રતિષ્ઠા થઈ ગયા બાદ કરમાશાને સંઘપતિનું તિલક કરી ઈદ્રમાળા પહેરાવવામાં આવી. કરમાશાએ આરતી, મંગલદી, છત્ર, ચામર, અલંકાર, ચંદરવા, રથ વગેરે સેનાચાંદીની બધી સામગ્રી ઘણી સંખ્યામાં મંદિરમાં અર્પણ કરી. મહોત્સવના દિવસોમાં સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભોજનગૃહ ખુલ્લું રહેતું. જૈનઅજૈન સૌ કોઈને ઈચ્છા મુજબ જમાડવામાં આવતાં. કરમાશાને રસ્તામાં જતાં-આવતાં દાનને પ્રવાહ ચાલુ જ રહેતો. તેમણે સેંકડો હાથી, ઘોડા, રથ, સુવર્ણ અલંકારોથી શણગારીને અથજનોને દાનમાં આપ્યા. * શ્રી કકસૂરિ વિરચિત “નાભિનંદનજિદ્ધાર-પ્રબંધ'માં પહેલો ઉદ્ધાર શ્રીભરત ચક્રવર્તિને, બીજો ઉદ્ધાર શ્રીસગર ચક્રવતિને, ત્રીજો ઉદ્ધાર પાંડવોને, એથે ઉદ્ધાર જાવડને, પાંચમો ઉદ્ધાર વાગભટ્ટ મંત્રીન, એમ પાંચ ઉદ્ધારનું વર્ણન કરેલું છે, તે પછી છઠ્ઠો ઉદ્ધાર સમરાશાએ કરાવ્યું, આ હિસાબે આ સાતમો ઉદ્ધાર કરનારા કરમાશાને ગણાવ્યો હોય એમ લાગે છે. (શ્રીકક્કસૂરિએ કયા મુદ્દાઓ આ રીતે ગણાવ્યું તે મગજમાં બેસતું નથી. આમાં પણ કરમાશાને સાત દ્ધાર કયા મુદ્દાએ લખે તે પણ પ્રશ્ન જ છે.) (૬) Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રજય મહાતીથના ઉદ્ધાર દરેક કારીગરને સેનાની જનોઈ, સેનાની મુદ્રિકા, સોનાને બાજુ બંધ, સેનાના કુંડલ, અને સેનાના કંકણ તથા કિંમતી અલંકારે મજુરી ઉપરાંત આપ્યા. સાધર્મિકોને ઉચિત ધન, વસ્ત્ર, અશન, પાન, વાહન આપી મીઠાં વચનોથી સૌનું સન્માન કર્યું. પૂજ્ય આચાર્ય મઠ આદિ સઘળા સાધુ સાધ્વીજીઓને કાંબળ, વસ્ત્ર, પુસ્તક વગેરે જરૂરિયાત પ્રમાણે ધર્મોપકરણ વહેરાવી ભક્તિનો લાભ લીધો. આ રીતે સૌ કોઈનું સુંદર રીતે સન્માન કરી પિતા-પિતાના સ્થાને જવાની રજા આપી. મૂળ નાયક ભગવંતના ક્ષણવાર દર્શન કરવાને સો રૂપિયાને કર તે વખતે રાજાને આપ પડતું હતું તે માફ કરાવવા માટે કરમાશાએ રાજાની આગળ સેનાને ઢગલે કરી રાજાને અર્પણ કર્યો. ત્યારથી રાજાએ કર લેવાને બંધ કર્યો. (અકબર બાદશાહના વખતમાં શત્રુંજયની યાત્રાને સેનાને ટાંક લેવાતા હતા તે શ્રીહીરસૂરિમના ઉપદેશથી બંધ થયો હતો.) કરમાશાએ શ્રી શત્રુંજયતીર્થને ઉદ્ધાર કરવા પાછળ અઢળક દ્રવ્યને સદ્વ્યય કર્યો હતો. ઉદ્ધારમાં સવા કરોડ દ્રવ્યને વ્યય કર્યો અને પ્રતિષ્ઠા વગેરેને ખર્ચ તે જુદે. કેવી ઉદારતા અને પ્રભુ પ્રત્યે કેવી પ્રેમ-ભક્તિ હશે? આ રીતે ઉદ્ધાર માટેના ખર્ચમાં તેમણે પાછું વાળીને જોયું નહિ. ધન્ય હો આવા ધર્મવીરોને. હાલમાં ગિરિરાજ ઉપર જે મૂર્તિ બિરાજમાન છે, તે કરમાશાએ પ્રતિષ્ઠિત કરેલી છે અને મંત્રી વસ્તુપાલે મંગાવી રાખેલી જે આરસની શિલા હતી તેમાંથી મૂર્તિ બનેલી છે. હાલમાં દર વર્ષે વિશાખ વદ ૬ ના દિવસે મૂળનાયક ભગવંત આદિનાં શિખર ઉપર ધ્વજા ચઢાવવામાં આવે છે અને સ્વામિવાત્સલ્ય થાય છે. આ પ્રમાણે પાંચમા આરામાં મોટા ઉદ્ધારમાં આ ચેશે ઉદ્ધાર છે. નાના-મોટા તે સેંકડે ઉદ્ધારે આ તીર્થ ઉપર થઈ ગયા છે અને હજુ થશે. આજે જે મૂર્તિ પ્રતિષ્ઠિત છે તે કરમાશાએ બેસાડેલી છે. હાલમાં મૂલનાયક ભગવંતનું જે મંદિર છે તે બાહડમંત્રીએ કરાવેલ છે. તેમાં નુકસાન પહોંચેલા ભાગને જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. દર વરસે વિશાખ વદ-૬ ના દિવસે વરસગાંઠ ઉજવાય છે. છેલ્લે ઉદ્ધાર-૧૭મે ઉદ્ધાર આ અવસર્પિણીમાં છેલ્લો ઉદ્ધાર શ્રી દુષ્પસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા કરાવશે. શ, ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ FR565 પ્રકરણ ૫મું શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા શ્રીઆદીશ્વર દાદાની યાત્રા તબક્કો પહેલે તીર્થ ચાર પ્રકારના હોય છે, જેમકે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તીર્થ એટલે કે તારે તે તીર્થ. આ ગિરિરાજ તારનાર છે, આથી તે તીર્થ કહેવાય. પર્વતને જે રાજા-પૂજનિક તે ગિરિરાજ, તીર્થના-ગિરિરાજના દેખાડનાર તે શ્રી આદીશ્વરદાદા. નામતીર્થ તેને કહેવાય કે-જે તારનાર એવા તીર્થનું જે નામ હોય તે નામતીર્થ. જેમકે શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ વગેરે. તેને જે આકાર હોય તે “સ્થાપના તીર્થ-પટ વગેરે, નદીના ઓવારા વગેરે તરવાના સાધન તરીકે હોવાથી તીર્થ કહે છે, પણ તે દ્રવ્યતીર્થ” કહેવાય. જે તીર્થ સંસાર સમુદ્ર તરવાનું કારણ હોય તે “ભાવતીર્થ” કહેવાય. તે શત્રુંજય, ગિરનાર વગેરે. આવી રીતે ચારે પ્રકારનું તીર્થ કહેવાય. તેમાં શ્રી શત્રુંજય ગિરિરાજ સર્વશ્રેષ્ઠ તીર્થ છે. ભાવતીર્થ છે. કારણ કે તેની પાવનભૂમિ ભવ્યને સંસાર સમુદ્રમાંથી તરવાના ભાવને ઉત્પન્ન કરે છે. આવા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા ગિરિરાજ જ્યારે છરી પાલતા યાત્રાએ જવા નીકળીએ. અને ચાલતાં ચાલતાં જ્યાં ગિરિરાજ દેખાય ત્યાં ગિરિરાજને સેનારૂપાના ફૂલ વગેરેથી વધાવે. વળી તીર્થનાં દર્શન થાય, આથી તીર્થદર્શને ઉપવાસ કરે જઈએ. એટલે ઉપવાસ કરે પછી આગળ પ્રયાણ થાય. (૯૮) Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા દાદા શ્રી આદીશ્વર આ અવસર્પિણી કાળમાં આ તીર્થની આરાધના શ્રી આદીશ્વર ભગવાને દેખાડી. શ્રી આદીશ્વર ભગવાન તે સૌમાં પ્રથમ. વડીલ તીર્થકર અને પૂજ્ય હોવાથી, “દાદાના નામથી સંબોધાય છે. ભૂમિની પવિત્રતા છે, પણ ભૂમિ અને પ્રતિમા બન્ને સાથે હોય તે, તે વધારે ભાવને કરાવનાર છે. આથી શ્રી શત્રુંજય ગિરિરાજ પર દહેરાસર બાંધવાને “આદ્ય ઉપદેશમાં પ્રથમ ઉપદેશ શ્રી આદીશ્વર પ્રભુએ કર્યો. આથી આદિદેવ, પ્રથમ તીર્થકર, પ્રથમજિન, શ્રીષભદેવ ભગવાનને દાદા એવા ટૂંકા નામથી બોલાય છે. આદીશ્વરદાદા એમ પણ બેલાય છે. પૂર્વ નવાણુંવાર આવા શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા તે અવશ્ય કરવી જ જોઈએ. પ્રથમ તીર્થકર આ ગિરિરાજની પવિત્રતાથી પિતાના દીક્ષા પર્યાયમાં, પૂર્વનવાણુંવાર ફાગણ સુદ ૮ ના આતપર-આદિત્યપુરથી, ઘેટીની પાયગાથી પધાર્યા હતા. પ્રથમ મંદિર આ ગિરિ ઉપર ભરત મહારાજાએ બંધાવ્યું હતું. કારણ કે ઉત્સર્પિણી કાળના પાછલા ભાગમાં ગિરિરાજ ઉપર મંદિર ન હોય, તે પછી અવસર્પિણી કાળના પૂર્વ ભાગમાં ન હોય, તેથી ઋષભદેવ પ્રભુના ઉપદેશથી મંદિર બન્યાં. આવા ગિરિરાજ પર ઋષભદેવ ભગવાનના ઉપદેશથી ભરત મહારાજે મંદિર બંધાવ્યાં. આવા પરમપાવન તીર્થાધિરાજની યાત્રા તે કરવી જ જોઈએ. આથી તીર્થકરે પણ ગિરિરાજની યાત્રાનો ઉપદેશ આપે છે. યાત્રા કરવા કઈ રીતે અવાય? પૂર્વ કાળમાં અને વર્તમાનકાળમાં છરી પાળતા સંઘે કાઢતા અને યાત્રાએ આવતા. તેમજ છૂટા, છૂટા પણ યાત્રાએ પધારતા. પૂર્વકાળમાં અને વર્તમાનકાળમાં જે જે પ્રદેશમાં થઈને યાત્રિકે પસાર થતા તેમની પાસે થોડું રક્ષણ હોય તે પણ તે તે પ્રદેશના માલિકે સંઘને પિતાના પ્રદેશમાં રક્ષણ આપતા. આ રીતે રક્ષિત થઈને યાત્રાએ આવતા અને રાજયથી પણ રક્ષણ પામતા. Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન છરીપાળતી યાત્રા છરી પાળતા સંઘની યાત્રાનું જ મહત્ત્વ છે. પગપાળા જે યાત્રા તે આત્મકલ્યાણનું જ સાધન બને છે, તેવું વાહનની યાત્રાથી બનતું નથી. જો કે યાત્રા તે લાભ આપે છે, પણ છ'રી પાળતા-પગપાળાની યાત્રામાં કાયા તીર્થ તરફનાં પગલાં ભરે છે, મન તીર્થની ભાવનામાં રહે છે, અને વચન તે બન્નેને અનુકૂળ વર્તે છે. આ આત્મ ઉદ્ધારને સુંદર લાભ પગપાળા યાત્રામાં છે. આથી જ છરી પાળતા સંઘની મહત્તા છે. આ અવસર્પિણીમાં પ્રથમ સંઘપતિ અષભદેવ ભગવાનના ઉપદેશથી ભરત મહારાજ હતા. તે પછી તે તે સમયમાં તેવા તેવા પુણ્યવાન પુરુષોએ સંઘે કાઢયા અને આત્મસાધનાનું ભાથું બાંધ્યું. યાવત્ મહાવીર ભગવાનના શાસન સુધી. મહાવીર મહારાજના શાસનમાં જે થોડા ઘણું નામે પ્રચલિત છે, તે આ પ્રમાણે છે. શ્રીસિદ્ધસેન દિવાકર સૂરિથી પ્રતિબોધ પામેલ વિકમરાજા, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યથી પ્રતિબધ પામેલ કુમાળપાળ મહારાજ, શ્રેષ્ઠિ આભૂસંઘવી, સાધુપેથડશા, મંત્રી–વસ્તુપાળ તેવી રીતે અનેક પુણ્યવાન પુરુષોએ છરી પાળતા સંઘ કાઢયા. વીસમી સદીનાં પણ ડાં નામે-રાધનપુરવાળા શેઠ ગિરધરલાલ ત્રિકમલાલ, શેઠ જીવાભાઈ પ્રતાપસી, સુરતના શેઠ જીવણભાઈ, અમદાવાદના સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ, જામનગરના શેઠ પોપટલાલ ધારશી રા, શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ વેરા, વગેરે અનેક પુણ્યવાનું પુરુષોએ સંઘ કાઢયા. ૨૦૩૩ માં આ. ભ. શ્રીવિજયપ્રતા૫ સૂરીશ્વર મહારાજ આદિના ઉપદેશથી મુંબઈથી ગિરિરાજને સંઘ કાઢક્યો હતો. કલકત્તાથી શ્રી શત્રુંજય ગિરિરાજનો સંઘ નીકળે. એમ અનેક પુણ્યવાન પુરુષોએ શ્રી શત્રુંજય ગિરિરાજ આદિના છરી પાળતા સંઘ કાઢયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ વગેરે પ્રદેશોથી પણ પુણ્યવાન્ પુરુષેએ ગુરુમહારાજના ઉપદેશથી ગિરિરાજના સંઘ કાઢયા છે. વળી વર્તમાનમાં પણ છરી પાળતા સંઘે નીકળે છે. અને વાહણના વ્યવહારવાળા અનેક સંઘે નીકળે છે. ગિરિરાજના ચઢાણમાં ડોળીને પણ ઉપયોગ કરે છે, પણ છરી પાળવાવાળા પુણ્યવાને તે ચાલીને જ યાત્રા કરે છે. ભૂતકાળમાં, રેલ્વે થઈ તે પહેલાં પણ, ઘણાએ પુણ્યવાન સંઘને છરી પાળતા લાવ્યા હશે, અને અત્યારે પણ લાવે છે. પૂર્વમાં રેલવે માર્ગ શરૂ થતાં, યાત્રિકોએ રેલ્વે માગે પણ આવવાનું શરૂ કર્યું. સેનગઢ ઊતરતા અને ત્યાંથી આવતા. પાલીતાણા સ્ટેટની હદ શરૂ થતાં પાલીતાણા સ્ટેટ રક્ષણ આપતું અને પાલીતાણા આવતા. (૧૦૦) Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા યાત્રાના મા પહેલાનાં વખતમાં યાત્રાના માર્ગ ઘૂંટી આતપુરના રસ્તા હતા, પણ વર્તમાનકાળમાં પાલીતાણા ‘જયતલાટી'થી રસ્તા ચાલે છે, એટલે પાલીતાણા આવી ધર્મશાળાઓમાં ઊતરી યાત્રા કરે છે. વળી વર્તમાનકાળમાં પાલીતાણા સ્ટેશન થતાં, વાહનવ્યવહારવાળા શિહેારથી ગાડી બદલી ટ્રેનમાં પાલીતાણા સ્ટેશને આવે છે. ધમ શાળામાં ઊતરે છે અને ગિરિરાજની યાત્રા કરે છે. પૂર્વકાળની અને વત માનકાળની તલેટી પૂર્વ કાળમાં પહેલી ‘ વડનગર ’ તલાટી હતી. પછી બીજી તલાટી વળાથી થઈ. તે પછી કાળબળના પ્રતાપે આદપુરથી થઈ, ચેાથી તલાટી પાલીતાણાની થઈ, અને હાલમાં એટલે પાંચમી તલેટી ‘જયતલેટી’ થઈ. આ અત્યારે પ્રચલિત છે, જામવાળીના દરવાજા બહાર, નટ્ઠી કિનારે, ગાડીજીનાં પગલાં છે. રસી દેવરાજની ધર્મશાળાની બાજુમાં રૂમ છે, તેમાં દેરી અને આદીશ્વર ભગવાનનાં પગલાં છે. તેને પણ જૂની તલેટી કહે છે. બીજી પણ જાની તલેટી વળી કંકુબાઈની ધર્મશાળા પાસે જૂની તલેટીન એટલેા કહેવાય છે, તેની ઉપર શ્રીઆદીશ્વર ભગવાન, શ્રીગૌતમસ્વામી અને મણિવિજયજી મહારાજનાં પગલાં છે, તેને જૂની તલેટી કહે છે પણ વર્તમાનકાળમાં, જયતલેટી જે કહેવાય તે અત્યારે મુખ્ય ગણાય છે. આ રીતે ગિરિરાજની યાત્રામાં તલેટી-તળિયું', જયાંથી ગિરિરાજની શરુઆત તે ‘તલેટી.’ યાત્રાની વર્તમાન રીત ધમ શાળા અને ચૈત્યા. ટ્રેનમાં પાલીતાણા સ્ટેશને આવ્યા. ત્યાં જૈન ગુરુકુળ છે. ત્યાં મદિર છે. આગળ સડકે થઇને ગામમાં આવવા નીકળીએ. માર્ગમાં પુલ નજીક દિગંબરની ધર્મશાળા અને મંદિર આવે છે. પછી પુલ આવે, અને પછી પાલીતાણા નગર શરૂ થાય. . * અત્રે કેટલીક જગા પર ‘ આત્મરજન—ગિરિરાજ-શત્રુ ંજય ' ( લે. તેમચંદ જી. શાહ ) અને · શ્રીસિદ્ધાચલનું વર્તમાન વર્ણન ' (લે. મેાહનલાલ રૂગનાથ )ના ઉપયોગ કર્યા છે. (૧૦૧ ) Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન પાલીતાણામાં સ્થાનિક જેનોની વસ્તી ઘણી છે. ગામથી માંડીને જય તલાટી સુધીમાં અનેક મંદિરે અને અનેક ધર્મશાળાઓ આવે છે. યાત્રાળુઓ તેમાં સ્થિરતા કરે છે. પુલ ઓળંગ્યા પછી ગામમાં પ્રવેશ કરતાં ડું ચાલીએ એટલે જમણા હાથ પર એક ખાંચામાં આગળ જતાં શ્રીગેડીપાર્શ્વનાથજીનું મંદિર આવે છે. બજારમાં ચાલતાં, માંડવીથી જમણી બાજુએ થેડા અંદર જઈએ એટલે, શેઠ આણંદજી કલ્યાણજીની મૂળ-અસલ પેઢી આવે છે. જેડે જ શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર છે. સામે મોતીશા શેઠની ધર્મશાળા છે. બજારમાં આવીએ ત્યારે જુદીજુદી ધર્મશાળાઓ આવે છે. આગળ ચાલતાં રણસી દેવરાજની ધર્મશાળા આવે છે. તેની બાજુમાં એક જૂની તલાટીના નામે ઓળખાતી જગ્યા છે. આગળ ચાલતાં નરશી કેશવજી, વીરબાઈ નરસીનાથાનાં દહેરાસર આવે છે. ધર્મશાળાઓ તો આવ્યા જ કરે છે. કંકુબાઈના ધર્મશાળામાં મંદિર છે. વિજયતલાટી કંકુબાઈની ધર્મશાળા પાછળ વિજયતલાટીનો ઓટલો છે. તેની ઉપર આદીશ્વર ભગવાનનાં, ગૌતમસ્વામીનાં અને મણિવિજયનાં પગલાં છે. કંકુબાઈની ધર્મશાળા પાછળ શ્રીમલ્લિનાથ ભગવાનનું મંદિર છે. આગળ ચાલતાં જશકુંવરબાઈની ધર્મશાળામાં દહેરાસર આવે છે. વર્તમાનમાં શેઠ આણંદજી કલ્યાણની પેઢી અહીં લાવવામાં આવી છે. શે. આ. ક.નો બધો વહીવટ અત્યારે અત્રે ચાલે છે. આગળ ચાલતાં માધવલાલ બાબુનું દહેરાસર આવે છે. સાંડેરાવ ભુવનમાં દહેરાસર છે, પંજાબીની ધર્મશાળામાં મંદિર આવે છે, આરિસાભુવનમાં મંદિર આવે છે, આગળ ચાલતાં, નાહર બિલ્ડીંગ વગેરે પછી “કલ્યાણવિમલની દેરી આવે છે. કલ્યાણવિમલની દેરી ઊંચા ઓટલા ઉપર ઘુમટવાળી દેરી છે. તે વિમલગરછના કલ્યાણવિમલ મુનિની છે. તેમને અત્રે અગ્નિસંસ્કાર કર્યો હતો, અને તેની ઉપર યાદગીરીમાં મુનિશ્રીગજવિમલે આ દેરી બંધાવરાવી હતી. આમાં છ જેડી પગલાં છે. તલાટીએ પ્રથમ ભાથું આ મુનિરાજના ઉપદેશથી સીતાબચંદ મ્હારના દાદાએ શરૂ કર્યું હતું. ભાથાની શરૂઆત ઢેબરાથી થઈ હતી. ભાથું ભાથા-તલાટીએ અપાય છે, તે અદ્યાપિ પર્યત ચાલુ છે. આગળ ચાલતાં, વલ્લભવિહારનું દહેરાસર આવે છે. ત્યાંથી આગળ નાળા પછી બાળાશ્રમ આવે છે. ત્યાં મંદિર છે. તે પછી રાણાવાવ આવે છે. તેની નજીકમાં ઊંચા ઓટલા પર મેઘમુનિનું સ્તૂપ છે. (૧૨) Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આગળ ચાલતાં નંદા ભુવનમાં મંદિર આવે છે. તે પછી જન સેસાયટીમાં કાચના નકશીકામવાળું દેરાસર આવે છે. તેની પછી રસ્તા ઉપર શ્રીકેશરિયાજીનું મંદિર આવેલું છે. શ્રીકેસરિયાજી મંદિર આ મંદિર સડક ઉપર જ છે. તે આ. વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી થયું છે. ભેંયરું અને બે માળ છે. ઘણું પ્રતિમાજી મહારાજ બિરાજમાન છે. ગણધરભગવંત વગેરે સ્થવિરની પ્રતિમાઓ પણ છે. તેની પહેલી પ્રતિષ્ઠા સં. ૨૦૨૬ માં થઈ હતી. મંદિરની બહાર બે હાથીઓ છે. આ મંદિર પછી નાળું આવે છે. (ગામથી તલાટી સુધીમાં અનેક ધર્મશાળાઓ છે. કેટલીક ધર્મશાળાઓમાં આધુનિક સગવડ પણ છે.) ત્યારબાદ “ભાથા તલાટી આવે છે. પહેલાં જુનું મકાન હતું, હાલમાં નવી પદ્ધતિએ નવું મકાન ભાથું વાપરવા માટે બંધાવ્યું છે. યાત્રિકે અંદર ભાથું વાપરે છે. આગળ ગંગામાને બંધાવેલો ભાથાતલાટીનો મંડપ છે. તેની પશ્ચિમમાં એક બાજુએ અંદર ત્રણ ઓરડા છે, ત્યાં સાધુસાધ્વી ભાથું વાપરી શકે છે. સતીવાવ ભાથા તલાટીના મંડપની આગળ સતીવાવ છે. તે શાંતિદાસ શેઠના ભાઈ સૂરદાસના પુત્ર લક્ષમીદાસે સં. ૧૬પ૭માં યાત્રાળુઓને પાણીની સગવડ પડે તે માટે બંધાવી છે. તેના ચોકીઆરામાં મોતીશા શેઠ તરફથી પરબ ચાલે છે. આગળ ચાલતાં એક દેરી આવે છે, તે શાંતિદાસ શેઠે બંધાવી છે, તેમાં શ્રીગેડીપાર્શ્વનાથનાં પગલાં છે. શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર જયતલાટીએ જતાં જમણી બાજુએ શ્રીવર્ધમાન જૈન આગમ મંદિર આવે છે. તેમાં પાંચ મેરુ, ચાલીસ સમવસરણ છે. તે બધાની ઉપર ચૌમુખજી એટલે ૧૮૦ પ્રતિમાજી છે. આ શ્રીવર્ધમાન જૈન આગમ-મંદિર ધ્યાનરથ વર્ગગત આગમેદારશ્રીના ઉપદેશથી ભાવિક શ્રાવકોએ બંધાવ્યું છે. મધ્યનું મુખ્ય મંદિર દેવરાજ શેઠના પૌત્રોએ બંધાવ્યું છે. ભગવતીજી પોપટલાલ શેઠે ધારાવ્યું બાકી બધું તે ભાગ્યશાળીઓના નિયત નકરાએ શ્રીવર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થાએ બંધાવ્યું છે. ડાહ્યા ગણાતા અને અણસમજદાર માણસે પોતે ભૂલ કરીને આગમમંદિરને સંધવી પોપટલાલ ધારશીએ બંધાવ્યું લખે છે તે તેમની ખરેખર ભૂલ જ છે. (૧૦૩). Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન દીવાલોએ પીસ્તાલીશ આગમ અને કર્મ પ્રકૃતિ વગેરે શાસ્ત્રો આરસની ૩૬૦ શિલામાં કોતરાવી ચઢેલાં છે. તેના કમ્પાઉન્ડમાં શ્રીસિદ્ધચક્રગણુધરમંદિર, ગુરુ મંદિર, સ્વાધ્યાય મંદિર, નમસ્કારક મંદિર, બંગલાઓ, ઉપાશ્રય, આયંબીલખાતુ, શ્રમણપુસ્તક સંગ્રહ આવેલાં છે. આનું આખુયે કમ્પાઉન્ડ બાંધેલું છે. વળી અહિં ટાવર પણ છે. આગમ મંદિરના સામે છે. આ. કે. એ સંગ્રહસ્થાન માટે એક સુંદર મકાન બાંધ્યું છે. ત્યાંથી પગથિયાં ચઢતાં જમણી બાજુમાં ઓટલા ઉપર એક નાની દેરી છે, ત્યાં ચાતુર્માસ કરનાર ૯૯ પ્રદશિણા કરે છે. પછી પગથીયાં ચઢીએ એટલે “જયતલાટી” આવે છે. જય તલાટી ત્યાં જયતલાટીને ખુલ્લો એટલે છે, તેની જમણી બાજુમાં અમદાવાદના નગરશેઠ સહિત હેમાભાઈ વખતચંદે આરસની દેરીપૂર્વક મંડપ બાંધ્યો છે, ડાબી બાજુએ ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદે આરસની દેરીપૂર્વક મંડપ બાંધ્યો છે. જયતલાટીમાં વચમાં ગિરિરાજની સ્પર્શના માટે વિશાળ શિલા છે. તેની પૂજા થાય છે, તેની ઉપર, એટલા ઉપર ઘણી દેરીઓ હતી તે બધી જૂની થવાથી નવી શોભાયમાન દેરીઓ કરી છે, અને તેની સં. ૨૦૩૪ માં પુનઃ પ્રતિષ્ઠા કરી છે. પ્રથમ ચૈત્યવંદન અત્રે ગિરિરાજની પૂજ્યતાદર્શક ચિત્યવંદન કરે છે. તે ચિત્યવંદન આદિ આ પ્રકારે છેઃ શ્રીશવજય ગિરિરાજ ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે છે ૧ | અનંત સિદ્ધને એહ ઠામ, સકલતીર્થને રાય; પૂર્વ નવાણું ગષભદેવ, જ્યાં ઠવિયા પ્રભુ પાય છે ૨ છે સૂરજકુંડ સહામણે, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડણે, જિનવર કરું પ્રણામ. | ૩ | સ્તવન સિદ્ધાચલ ગિરિ ભેટયા રે, ધન્ય ભાગ્ય હમારા, એ ગિરિવરને મહિમા મોટે, કહેતા ન આવે પારા; રાયણખ સમેસર્યા સ્વામી, પૂરવ નવાણું વારા રે, ધન્ય છે ૧ છે (૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચારા; અષ્ટદ્રવ્યશું પૂજા ભાવે, સમકિત મૂળ આધાર રે, ધન્ય છે ૨ છે ભાવભક્તિશું પ્રભુગુણ ગાતાં, અપના જન્મ સુધારા, યાત્રા કરી ભવિજન શુભભાવે, નરકતિર્યંચ ગતિવારા રે. ધન્ય છે ૩ છે દૂરદેશાંતરથી હું આવ્યું, શ્રવણે સુણી ગુણ તારા; પતિત ઉદ્ધારણ બિરુદ તુમારે, એ તીરથ જગ સારા રે. ધન્ય છે ૪ છે સંવત અઢાર ત્યાસી માસ આષાઢા, વદિ આઠમ ભમવાર; પ્રભુ કે ચરણ પ્રતાપસે સંઘમાં, ક્ષમારતના પ્રભુ પ્યારા રે, ધન્ય છે ૫ છે થાય શત્રુંજય મંડણ ગષભજિકુંદ દયાળ, મરુદેવાનંદન વંદન કરૂ ત્રણકાળ; એ તીરથ જાણ પૂર્વ નવાણુંવાર, આદીશ્વર આવ્યા જાણી લાભ અપાર છે ૧ છે જયલાટીથી ગિરિરાજ પર જતાં બે બાજુ પગથિયાં આવે. એક બાજુથી બાબુના દેરાસર જવાય ને બીજી બાજુથી ગિરિરાજ પર ચઢાય. એટલે, ડાબી બાજુએ ઉપર ચઢતાં ઘેવિંદજી નાનું નવું બંધાવેલું મંદિર આવે છે. પછી ધનપતસિંહ બાબુની બનેલી ધનવસહી આવે છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૯૪ભાં થઈ છે. વિશાળ ટુક છે. અંદરની બાજુના કમ્પાઉન્ડમાં આરસના ખડા કાઉસગીયા ઊભા કરેલા છે. આ મંદિર અંગેનો અધિકાર આગળ વિચારીશું, તેમાં બાજુમાં પાવાપુરીનું મંદિર છે. ગિરિરાજ પર જમણી બાજુથી ચઢતાં શ્રીગૌતમસ્વામીજી, શ્રી આદીશ્વર ભગવાનના પગલાં, શ્રી અજિતનાથ આદિના પગલાંની દેરી આવે છે. તેનાથી થોડું ચઢતાં ગિરિરાજ પર થોડે દૂર ગુફા જેવું હંસવાહિની સરસ્વતીદેવીનું નાજુક મંદિર આવે છે. બાબુના દેરાસરની બહાર નીકળીને સરસ્વતીની ગુફા નજીક પ. પૂ. આ. શ્રીવિજયચંદ્રોદયસૂરિજીના ઉપદેશથી ૧૦૮ શ્રી પાર્શ્વનાથજીનું મંદિર થાય છે. * * આ કાઉસગીયા કદમ્બગિરિ માટેના હતા પણ કેઈ કુદરતની વિચિત્રતાથી તે રવેમાં ખંડિત થયા. છેલ્લે બાબુના મંદિરવાળાએ તે શા માટે લીધા અને દીવાલે ફીટ કર્યા. ઉપર ઢાંકણ બનાવ્યું છે. કાઉસગીયા વિશાલ છે. શ, ૧૪ (૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન ગિરિરાજ પર ચઢવા માટે જયતલાટીથી પગથિઓવાળે રસ્તે છે. પૂર્વે કાચા પગથિયાં હતાં, હવે જયતલાટીના આખા રસ્તા પર ને ઘેટીની પાયગાના આખા રસ્તા પર પગથિયાં પાકાં થયાં છે, જયતલાટીથી ચઢતાં રામપળ સુધીના ૩૭૪૫ લગભગ પગથિયાં છે. ગિરિરાજને આખો રસ્તો સવાબે માઈલન છે. ગિરિરાજ પર વિસામે વિસામે છે. આ. ક. તરફથી ચકી રહે છે. ચઢવાનું ચાલુ કરીએ એટલે પહેલો વિસામે આવે છે. પછી બીજે વિસામો આવે છે. ત્યાં પેળી પર આવે છે. તે ધોરાજીવાળા અમુલખ ખીમજીના નામની છે. તેની સામી બાજુએ દેરીમાં ભરત ચક્રવર્તિનાં પગલાં છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૯૮૫માં થઈ છે. સિદ્ધગિરિરાજને પહેલો ઉદ્ધાર કરાવનાર ભરત મહારાજા છે. તેઓ અરિસા ભવનમાં કેવળજ્ઞાન પામ્યા, અને પછી મિક્ષે ગયા. પહેલે કુંડ પછી સરખી જમીન આવે છે. ત્યાં પહેલો કુંડ-ઈરછાકુંડ છે. તેને નવ કુંડ પણ કહે ને. તે ૧૯૮૧માં સુરતના શેઠ ઈચ્છાચંદે બંધાવેલો છે. ત્યાં વિસામે છે, પરબ પણ છે. ત્યાંથી ચઢવાની શરૂઆત થતાં શેડા પગથિયાં ચઢતાં, શ્રીનેમિનાથ ભગવાન,શ્રી આદીશ્વર ભગવાન અને વરદત્તગણધરનાં પગલાં આવે છે, તે નેમિનાથ ભગવાનનાં પ્રથમ ગણધર હતા. તે ગણધરે આ તીર્થને સુંદર મહિમા વર્ણવ્યો હતે. આગળ ચાલતા લીલી પરબ આવે છે. આ પરબ ડાહ્યાભાઈ દેવસી કચ્છીના નામથી થઈ છે, ત્યાં દેરી પણ છે. પછી ત્રીજો વિસામો આવે છે. તેની બાજુમાં ઊંચા ઓટલા પર દેરીમાં શ્રી આદિનાથ ભગવાનના પગલાં છે, વિસામે છે. ત્યાં સુરતવાળા શેઠ તલકચંદ માણેકચંદ તરફથી પરબ છે. બાજુમાં કુમારપાળ રાજાને બંધાવેલ બીજે કુમારકુંડ છે. હિંગલાજને હડ ત્યાંથી ચાલતાં હિંગરાજના હડાની શરૂઆત થાય છે, તેને ચઢાવ જરાક છાતી સામે અને કઠિન છે. એવી એક કહેવત છે કે, “આ હિંગલાજનો હડે, કેડે હાથ દઈ ચઢે, કુટ પાપને ઘડો, બાંધે પુણ્યને પડે છે” હિંગલાજનો હડી ચઢતાં હિંગલાજ માતાની દેરી આવે છે. હિંગલાજ માતા દંતકથા એવી છે કે-હિંગલાજની મૂર્તિ સ્વરૂપે અંબિકાદેવી છે. કારણ કે-એક વખત હિંગુલ નામને રાક્ષસ, સિંધુ નદી તરફથી જતા આવતા યાત્રાળુઓને ઉપદ્રવ કરતે હતો. આથી કઈ સંતપુરુષે ધ્યાન અને તપના પ્રભાવે, અંબિકાદેવીને બોલાવી, (૧૦૬) Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા અને દેવીને કહ્યું કે “આ હિંગુલ રાક્ષસ યાત્રાળુઓને હેરાન કરે છે, તેને દૂર કરશે જેથી યાત્રાળુઓ સુખે યાત્રા કરી શકે.” દેવીએ રાક્ષસ સાથે યુદ્ધ કરીને તેને પરાભવ કર્યો. ચાવત્ મૃત્યુની અવસ્થા સુધી પહોંચાડશે. ત્યારે રાક્ષસે દેવીના પગમાં પડીને વિનંતી કરી કે મારી એક પ્રાર્થના સ્વીકારે. આજથી તમે મારા નામથી ઓળખાવ અને તીર્થક્ષેત્રમાં મારા નામની સ્થાપના થાય એવું કરે. હવે હું કદીએ કેઈને પીડા નહિ કરૂ. તેની વિનંતી દેવીએ માન્ય રાખી. રાક્ષસ અદશ્ય થઈ ગયા. પિતાના કરેલાં પાપને બદલે તે ભેગવવા લાગ્યા. અંબિકાદેવીએ ભક્તોને જણાવ્યું કે મને હિંગલાદેવીના નામથી ઓળખજે. (એમ કહેવાય છે કે આ બનાવ કરાંચી નજીકના ડુંગરોમાં, હિંગલાજનું સ્થાન છે, ત્યાં બન્યો હતે.) અંબિકાદેવીને સૌરાષ્ટ્રમાં અધિષ્ઠાત્રી દેવી માને છે. તે શ્રીસિદ્ધાચલ પર એક આ ટેકરી પર અધિષ્ઠાત્રી દેવી થઈને રહ્યાં છે, તે ટેકરી ‘હિંગલાજના હડા” તરીકે પ્રસિદ્ધ છે. તે હડો ચઢીએ એટલે સુંદર વિસામે આવે છે. ત્યાં બધા યાત્રિકે વિસામો લે છે. ત્યાં કચ્છી હીરજી નાગજી તરફથી પાણીની પરબ છે. આગળ વચમાં દેરી છે, તે દેરીમાં સં. ૧૮૩૫ માં પ્રતિષ્ઠિત શ્રી કલિકુંડ પાર્શ્વનાથના પગલાં છે. પૂર્વે અહીંયાં તેને માનમેડી અને માનમેડીએ નામથી હડા બોલાતા હતા. ના રસ્તે થતાં અહીથી જૂન ને બને રસ્તા જુદા પડે છે, જૂના રસ્તે જતાં ડું ચઢયા પછી સમવસરણના આકારની દેરીમાં મહાવીર ભગવાનના પગલાં છે. આગળ ચાલતાં ન જૂને રસ્તે ભેગો થઈ જાય છે. ત્યાં ચેકની વચમાં શ્રી ઋષભ-ચંદ્રાનન-વારીષેણ ને વધમાન એમ શાશ્વતા ચાર જિનના પગલાં કમલના આકારે છે. છાલાકુંડ અહીં વિસામે છે અને કુંડ છે. અને શેઠ અમરચંદ મોતીચંદ તરફથી પાણીની પરબ પણ છે. ઝાડ નીચે એક સાર્વજનિક પરબ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ તરફથી બેસે છે. છાલાકુંડ સં. ૧૮૭૦ માં બંધાય છે. નવા રસ્તે ચાલતાં થોડું ચાલતાં શ્રીપુજની દેરીના નામે ઓળખાતો કિલ્લેબંધીવાળ એક ભાગ આવે છે. એમ કહેવાય છે કે-તપાગચ્છને શ્રીદેવેન્દ્રસૂરિજી નામના શ્રી પુજે આ બંધાવરાવી છે. તેમાં ૧૪ દેરીઓમાં શ્રીપુજના પગલાં છે અને ચાર દેરીઓ ખાલી છે. વચમાં એક માટી દેરી છે, તે મંડપ સહિતની છે, અને મોટી છે. તેમાં ૧૭ ઈચની સાતફણા સહિતની પદ્માવતી દેવીની મૂર્તિ છે. તેના મસ્તકથી ઉપરના ભાગમાં પાંચફણાવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. તે બધુ સળંગ જ આરસમાંથી કરેલું (૧૦૭) Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન છે. નીચલા ભાગમાં ડમરૂધારી બે મૂતિઓ અને બે ચારધારી મૂતિએ કરેલી છે. વળી જમણી બાજુ હનુમાનજી છે. બહાર શ્રીમાણીભદ્રવીરની મૂર્તિ પણ છે. વચમાં એક મોટે કુંડ પણ બાંધેલો છે. કુંડની ચારે બાજુએ ક્રમે શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રીગૌતમસ્વામીજી અને શ્રી વિજયધર્મસૂરિનાં પગલાં છે. અહીંથી નગર તરફ જતાં ગિરિરાજને રસ્તો અને ગામની નયનરમ્ય સુંદરતા દશ્યમાન થાય છે. ધીરે ધીરે ચઢતાં, આગળ સપાટ સીધો માર્ગે ચાલવાને આવે છે. આગળ ચાલતાં ગિરિરાજ પરનું શિખર વગેરે દેખાય છે. આગળ ઊંચા ઓટલા પર શ્યામ રંગની ચાર ઊભી સ્મૃતિવાળી દેરી આવે છે. તેમાં ૧ પ્રાવિડ, ૨ વારિખિલ્લ, ૩ અતિમુક્તક, અને ૪. નારદજીની મૂર્તિઓ છે. ૧-૨ દ્રાવિડ ને વારિખિલ શ્રીનષભદેવ ભગવાનને દ્રવિડ નામને પુત્ર હતો. તેના દ્રાવિડ અને વારિખિલ્લ નામના બે પુત્રો થયા. પિતાએ મિથિલાનું રાજ્ય દ્રાવિડને આપ્યું અને વારિખિલ્લને લાખગામ આપી પોતે દીક્ષા દીધી. બન્ને ભાઈઓ રાજ્યને માટે એક બીજા સાથે યુધ્ધ ચઢથા. આ લડાઈમાં કરોડે મનુષ્યને સંહાર થયે. દ્રાવિડને એક વખત સુવલગુ તાપસના આશ્રમે જવાનું થયું. તાપસે ઉપદેશ આપીને રાજાને પ્રતિબધ્ધો, તે વારિખિલ પાસે જઈને તેને ખમાવ્યું. રાજાએ વ્રત લેવાની વાત કરી એટલે બને ભાઈઓએ વ્રત લીધુ, તાપસ થયા, પુત્રને ગાદી સેંપી, કંદમૂળ ખાનારા અને પ્રભુનું ધ્યાન ધરનારા તાપસ થયા. એમ લાખો વરસ વીત્યાં. વિદ્યાધર મુનિ સાથે ગિરિરાજ પર એક વખત બે વિદ્યાધર મુનિઓ ત્યાં આવ્યા. તેમને પૂછ્યું કે તમે કયાં જાવ છે? મુનિઓએ સિદ્ધગિરિરાજની યાત્રાએ જઈએ છીએ એમ કહ્યું અને શ્રી શત્રુંજય તીર્થનો મહિમા વર્ણવ્યો. ઉપદેશ આપીને સાધુપણું આપ્યું, તેઓ મુનિઓ સાથે શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાએ ચાલ્યા. શ્રીષભદેવ ભગવાનના ગુણગાન ગાતાં અતિઆનંદથી યાત્રા કરી ખૂબ આનંદ પામ્યા. વિદ્યાધર મુનિઓએ ઉપદેશ આપ્યો કે “અશુભધ્યાનથી નરક સુધીના, બાંધેલાં કર્મો આ ગિરિરાજની આરાધનાના પ્રતાપે નાશ પામે છે અને કર્મને ક્ષય કરીને મેસે જવાય છે. માટે આ ગિરિની આરાધના કરે.” વિદ્યાધરમુનિઓ ઉપદેશ આપી ચાલ્યા ગયા. (૧૦૮) Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ મીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા દ્રાવિડ અને વારિખલ મુનિએ પ્રભુના ધ્યાનમાં લીન થઈ અંતે માસિક સ`લેખના કરીને દશકોડ મુનિએ સાથે ‘કાતકી પૂર્ણિમાને ' દિવસે માક્ષે ગયા. આથી કાર્તિકી પૂર્ણિમાના મહિમાના દિવસ થયા તે જણાવનારી આ દેરી છે. ૩. અતિમુક્તક મુનિ પેાઢાલપુરમાં વિજયરાજાની શ્રીમતી રાણીના અતિમુક્તકકુમાર હતા. છ વર્ષની ઉમરે મહાવીર ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી હતી. એક વખત ગામ મહાર સાધુઓ સાથે દિશાએ-જગલ જવા ગયા હતા. કરાએને કાગળની નાવડી તરાવતાં જોઈ ખાળસ્વભાવથી કાછલીને પાણીમાં તરાવવા લાગ્યા. સાધુઓએ જોયા. એટલે કહ્યું કે આતે અકાયની વિરાધના કરી. બહુ પાપ લાગ્યું. તેની આલેચના કરતાં પ્રભુ પાસે ઈરિયાવહી કરતાં ‘ પણુગદગ' પટ્ટના ધ્યાનમાં ક્ષપકશ્રેણીએ ચઢીને કેવળી થયા. ક્રમે આ ગિરિરાજ પર માક્ષે ગયા. ૪. નારદમુનિ તેમના સ્વભાવ કજિયા પ્રિય, પણ બ્રહ્મચર્યંમાં અડગ. દ્વારકા નગરી અને યાદવાના નાશના સમાચાર જાણીને તેમના આત્મા કકળી ઉઠયો. પોતાની અવિરતિાની નિંદા કરતા તેમણે અનશન કર્યુ. શુકલધ્યાનની ધારાએ ચઢથા, ક્ષપકશ્રેણી માંડી, કેવળજ્ઞાન પામી મેાક્ષે ગયા. આવી રીતે અવસર્પિણીમાં એકાણુ લાખ મુનિ સાથે નારદમુનિ સિદ્ધિ પદને આ ગિરિરાજ પર પામ્યા. ઉપર જણાવી ગયેલી તે દેરી સહિતના ચાતરા પર દ્રાવિડ વારિખિલ્લના કા. સુ. ૧પના મેાક્ષ મહિમા બતાવવા તે દિવસે ત્યાં તાંસા વાગે છે. જીના રસ્તે એક વિસામે શેઠ હઠીસીંગ કેસરીસંગે ખ'ધાવેલા છે. મુંબાઈવાળા સુરતી માસ્તર : તલકચંદ માણેકચંદ તરફથી ત્યાં પરખ હતી. આગળ ચાલતાં હીરાબાઈ ના કુંડ આવે છે. તેનાથી આગળ ચાલતાં ખાવળ કુંડ આવે છે. આ કુંડ સુરતવાળા ભુખણદાસે અધાવ્યા છે. આને ભુખણુદાસના કુડડ પણ કહે છે, અહીં પાણીની પરબ પણ છે. ત્યાંથી આગળ ચાલતાં આગળ એટલા પર એક દેરી આવે છે. તેમાં ૧. રામ, ૨. ભરત ૩. ચાવચ્ચા, ૪. શુરિવ્રાજક અને પુ. શૈલકાચાય એમ પાંચ મૂર્તિએ ઊભી છે. ૧-૨ ૨ામ ભરત રામ અને ભરત દશરથ રાજાના પુત્ર હતા. તેઓએ ગુરુમહારાજ પાસે પેાતાને પૂર્વભવ સાંભળ્યેા. એટલે વૈરાગ્ય જાગ્યા. દીક્ષા અંગીકાર કરી શ્રીશત્રુ જય ગિરિરાજ પર અનશન કરી, ક્રોડમુનિ સાથે માક્ષે ગયા. ( ૧૦૯ ) Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ૩, થાવાપુત્ર દ્વારકા નગરીમાં થાવરચા નામની સાર્થવાહી હતી. તેના નામ પરથી તેના પુત્રનું નામ થાવરચાસુત એવું રુઢ થયું હતું. તે બત્રીસ કન્યાને પરણ્યો હતોશ્રીનેમિનાથ ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામી એક હજાર પુરુષ સાથે દીક્ષા અંગીકાર કરી. તેમણે શૈલક નગરના રાજા શૈલકને પ્રતિબોધી શ્રાવક બનાવ્યો. ત્યારબાદ શુકપરિવ્રાજકને પ્રતિબંધ કર્યો, તેણે પિતાના બધા શિષ્યો સાથે દીક્ષા અંગીકાર કરી. થાવાપુત્ર પિતાને અંતકાળ નજીક આવતાં શ્રી શત્રુંજય ગિરિરાજ પર એક મહિનાનું અનશન કર્યું. અંતે કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. ૪. શુકપરિવ્રાજક થાવગ્ના પુત્રના ઉપદેશથી, સંયમ અંગીકાર કર્યું હતું. કેમે આચાર્ય થયા. વિહાર કરતા કરતા પિતાના શિષ્ય પરિવાર સાથે શૈલકનગરીએ પધાર્યા. ત્યાં પાંચ મંત્રી સાથે શૈલક રાજાને દીક્ષા આપી. અને કમે તે શૈલકાચાર્ય થયા. શુકપરિવ્રાજક લાંબા કાળ સંયમ પાળી, એકહજાર મુનિઓ સાથે કેવળજ્ઞાન પામી શ્રી શત્રુંજય ગિરિરાજ પર મેક્ષે ગયા. પ. શૈલકાચાય આચાર્ય થયા પછી તેઓ કૌલકાચાર્ય નામથી બોલાવા લાગ્યા. શરીરમાં રે ઉત્પન્ન થયા. આથી પિતાના પુત્ર મટુક રાજાએ ચિકિત્સા માટે કહ્યું. તેમને પિતાના નગરમાં લાવ્યા. ઉપચાર કરતાં નીરોગી થયા. રસાસક્તિથી શિથિલ થયા. ત્યારે પંથકમુનિ ગુરુમહારાજની ભાવથી સેવા કરવા લાગ્યા. માસી ખામણાં ખામતાં પંથકમુનિએ ગુરુમહારાજના પગને સ્પર્શ કર્યો. નિદ્રામાં ખલેલ પડતાં જાગી ગયા. શિષ્ય પિતાના અપરાધની માફી માગી અને જણાવ્યું કે માસી ખામણું ખામતો હતે. આ સાંભળીને આચાર્યને પિતાને પ્રમાદ યાદ આવ્યું. અને વૈરાગ્ય જળહળે. આરાધના કરવા લાગેલા, કર્મને ખપાવવા શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર આવ્યા. પાંચસે શિષ્ય સાથે એક મહિનાનું અનશન કરી કેવળજ્ઞાન પામી, મેક્ષે ગયા. ભૂખણદાસના કુંડ પાસે ચાતરો છે તેમાં દેરી વગરનાં ખુલ્લાં પગલાં છે. તેની પાસે બીજી એક દેરીમાં સુકેશલમુનિનાં પગલાં છે. (૧૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા સુકેશલ મુનિ અધ્યાના રાજા કીર્તિધર ને સહદેવીના પુત્ર સુકોશલ હતા. ગર્ભસ્થ પુત્રને ગાદી સેપી. રાજાએ દીક્ષા લીધી. ક્રમે પુત્રને ધાવમાતા ઉછેરે છે. તેની પાસેથી પિતાની દિક્ષાની વાત તેણે જાણું. તેથી તેણે પણ પિતાની પાસે દીક્ષા લીધી. માતાને પુત્રને વિગ સહન ન થયે. આથી આધ્યાનથી મરણ પામીને પહાડમાં વાઘણ થઈ. એક વખત રાજર્ષિ અને સુકોશલ મુનિ વિહાર કરતા કરતા પહાડ પર આવ્યા. વાઘણે તેમને જોતાં રોષ ઉત્પન્ન થયે. મુનિઓએ જાણ્યું કે વાઘણ ફાડી ખાશે, એટલે તેઓ આરાધનામાં ચઢથા. પુત્ર પર પહેલો હલ્લો કર્યો. ફાડી નાખ્યો. મુનિ અંતગડ કેવલી થઈ મોક્ષે ગયા. તે મુનિને સેનાને દાંત જોતાં પૂર્વ અધિકાર યાદ આવ્યું. આથી કીતિધર મુનિએ તેને ઉપદેશ આપ્યો. વાઘણ અનશન અંગીકાર કરીને દેવ ગતિમાં ગઈ. નમિ-વિનમિ ત્યાંથી આગળ ચાલતાં એક દેરીમાં નમિ વિનમિનાં પગલાં આવે છે. ગષભદેવ ભગવાનના કચ્છના પુત્ર નમિ હતા ને મહાકરછના પુત્ર વિનમિ હતા. કચ્છ મહાકચ્છ ભગવાન સાથે દીક્ષા લીધી હતી. તેમના પુત્ર નમિ વિનમિ બહાર ગયા હતા. તેથી આવ્યા ત્યારે ભરત મહારાજે તેમનું રાજ્ય આપવા માંડયું. તે ન લેતાં પ્રભુ પાસે આવીને પ્રભુની સેવા કરવા લાગ્યા, અને “રાજ્ય આપનાર થાવ', એમ કહેવા લાગ્યા. ભગવાન સાથે જ વિહારમાં રહે છે. ભગવાન કાઉસગે રહે ત્યાં બે બાજુએ બે ચેકીદાર માફક રહે છે. એક વખત ધરણેન્દ્ર ભગવાનને વંદન કરવા આવે છે. નમિ વિનમિની પરીક્ષા કરે છે. ત્યારે જવાબ આવે છે કે “અસ્તિ નાસ્તીતિ કા ચિંતા, કાર્યો સેવૈવ સેવકેઃ ” છે કે નથી તેની ચિંતા શા માટે કરવી, સેવકે તે સેવા જ કરવાની છે.” આ વચનથી ધરણેન્દ્ર પ્રસન્ન થયા. ૧૬ હજાર વિદ્યાઓ અને તાવ્યની દક્ષિણ ઉત્તર શ્રેણીનું રાજ્ય આપ્યું. તે સુખપૂર્વક ત્યાં આવીને નગરે વગેરે વસાવીને રાજ્ય કરે છે. ભરત મહારાજ છ ખંડ જીતવા નીકળ્યા ત્યારે નમિ વિનમિ વિદ્યાધર સાથે યુદ્ધ ચાલ્યું. અંતે નમિ વિનમિ હાર્યા, અને ભારતની આજ્ઞા સ્વીકારી, પણ વૈરાગ્યથી પિતાના પુત્રને રાજ્ય આપીને સંયમ અંગીકાર કર્યું. સંયમની આરાધના કરતા ગિરિરાજ પર પધાર્યા અને અનશન કરીને, ફાગણ સુદ ૧૦ ના બે ક્રોડ મુનિઓ સાથે મે ગયા. (૧૧૧) Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન હનુમાન ધારા આગળ ચાલતાં હનુમાનધારા આવે છે. ત્યાં ડાબી બાજુએ પ્રભુનાં પગલાં છે. જમણી બાજુએ ઊભી હનુમાનજીની માટી અહી પવનની સુદર લહેર આવે છે. યાત્રાળુએ અહી વિસામે પાણીની પરબ છે. Jain Educationa International હનુમાન ધારાથી એ રસ્તા પડે છે. એક નવટૂક તરફ જાય છે ને બીજો દાદાની ટૂકે જાય છે. દાદાની ટૂંક તરફ જતાં આગળ ડુંગરની ભેખડમાં કોતરેલી મૂર્તિઓ છે. ત્યાં ચઢવા માટે ડુંગરમાં કોતરેલાં પગથિયાં છે. તે મૂર્તિઓ-જાલિ, મયાલિ ને વયાલિની કાઉસગ્ગ ધ્યાને ઊભી કારેલી છે. જાલિ-માલિ–વયાલિ અંતકૃદશા નામના આઠમા અ`ગના ચોથા વગમાં એમના નામનુ પહેલું, ખીજી ને ત્રીજી' અધ્યયન છે. દ્વારામતી નગરીના વસુદેવ અને ધારણીના પુત્ર જાલિ હતા. તેમણે નેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ અંગીકાર કર્યું" અને શત્રુ ંજય ગિરિરાજ પર આવીને આરાધના કરી અને અતકૃત્ કેવલી થઈને મેાક્ષે ગયા. આવી જ રીતે માલિ પણ દ્વારિકા નગરીના રાજકુમાર હતા. શ્રીનેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ અ'ગીકાર કરી, ગિરિરાજ ઉપર આવી આરાધના કરી, 'તકૃત કેવલી થઇને માક્ષે ગયા. તેવી જ રીતે ઉવયાલિ પણ શ્રીનેમિનાથ ભગવાનના ઉપદેશથી સયમ અંગીકાર કરી, ગિરિરાજ ઉપર આરાધના કરી, અંતકૃત્ કેવલી થઈ માક્ષે ગયા. તેએ ત્રણે મુનિવરો અગીયાર અગને ભણ્યા હતા. આગળ ચાલતાં રામપાળ બહાર વિસામે આવે છે ત્યાં ઉભય પાણીની પરખ છે. કિલ્લેખ ધી ગિરિરાજ પર વર્તમાનમાં નવટૂંક કહેવાય છે. આ દરેક ટૂંકને પોતપોતાની કિલ્લેખ ધી તેમજ તમામ ટ્રુ કોને આવરી લેતા આખા કાટ પણ છે. આ કાટમાં મેટા દરવાજો રામપેાળના (૧૨) ચાતરા તરફ ઋષભદેવ મૂર્તિ છે. દેરીમાં છે. ખાય છે. ટાઢા ઉના For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા છે. નવટુંક તરફ જતાં નવટૂંકની બારી આવે છે, ઘેટીની પાયગાએ જવા માટે ઘેટીની બારી. આટલાં જ કેટમાં પ્રવેશ દ્વાર છે. દરેકે ટૂંકમાં રક્ષણ માટે પેરે ભરનાર પહેરેગીરેચેકીયાત છે. ગિરિરાજને વહિવટ શે. આ. ક. ની પેઢી કરે છે. તેમજ કેટલીક ટૂંકને વહીવટ તેમને સ્વતંત્ર પણ છે. પણ આથી ગિરિવરની કિલ્લેબંધી સુધીની કહે કે બધી કહે તે બધી જવાબદારી પેઢીની છે. તબક્કો બીજે રામપોળ શ્રી શત્રુંજય ગિરિરાજ પર નાનાં મોટાં હજારેક દેરાસર હશે. એટલે ગિરિરાજ મંદિરના નગર જેવો સુરમ્ય છે. જેમ નગરને કિલ્લો હોય તેમ આ બધા મંદિરોને રક્ષણ માટે કિલ્લો છે. નગરમાં પોળો હોય તેમ અહિં ટૂંકે રૂપી પોળે છે. નગરને રક્ષણ માટે પહેરેગીર જોઈએ તેમ અહિ પહેરેગીર છે. નગરમાં મનોહર મહેલો હોય તેમ અહિં મંદિરે છે. નાનામોટા મહેલ નગરમાં હોય તેમ અહિં નાના મોટાં મંદિરો છે. મહેલો પર ધજા ફરકે તે અહિં દેવ મંદિરે પર ધજા ફરકે છે. રાજમંદિર મેટું હોય તેમ દાદાનું મંદિર મેટું ને મનહર છે. કળશ મહેલ ઉપર જોઈએ તેમ અહિં દાદાના શિખર પર કળશ છે. જો કે બધા જ શિખરે પર કળશ છે પણ દાદાના શિખર પર સોને રસેલો કળશ છે. આ ગિરિરાજના નગરમાં પ્રવેશ કરવા માટે વર્તમાન કાળમાં મુખ્ય રસ્તો જયતલાટીને છે. જેનું વર્ણન પૂર્વે કર્યું છે. તે જયતલાટીના રસ્તે ૩૭૪૫ પગથિયાં છે. આ રસ્તે રામળિ સુધીને અઢી માઈલન થાય છે. આ ગિરિરાજની ટોચ દરિયાની સપાટીથી ૧૮૦૦ ફુટ ઊંચી છે. કલ્પનામાં પણ ન આવે કે આટલી ઊંચાઈએ અજાયબીવાળાં અનેક પ્રકારના દહેરાં કેવા કેવા ભાગ્યશાળીઓએ બંધાવ્યાં હશે અને કેટલો પરિશ્રમ લીધે હશે. આરાધ્ય એ આ ગિરિરાજ હોવાથી સૌને તેના માટે ભાવ ઉત્પન્ન થાય અને ભાવને બતાવવા માટે ગિરિરાજ પર મનહર મંદિર બનાવે અને પ્રતિમાજી મહારાજ પધરાવે. આવા મંદિરના નગરરૂપ ગિરિરાજની ટેચે આવીએ એટલે પ્રથમ પ્રવેશ દ્વાર રામપળ” આવે. વર્તમાનમાં આ દરવાજે મને હર સુશોભિત બનાવ્યું છે. ત્યાં કાયમ માટે પહેરેગીર રહે છે. વહાણું વાય ત્યારે દરવાજો ખુલે અને સાંજે બંધ થાય. “રામપળ એવું નામ ક્યા કારણે થયું, તે જાણવામાં આવ્યું નથી. રામપળમાં પેસતાં સન્મુખ પંચશિખરી શ્રીવિમળનાથ ભગવાનનું મંદિર આવે છે. આ મંદિર શેઠ મોહનલાલ વલ્લભદાસ ઔરંગાબાદવાળાએ બંધાવ્યું છે. તેની શ, ૧૫ (૧૧૩) Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન બાજૂમાં શેઠ દેવચંદ કલ્યાણચંદ સુરતવાળાએ બંધાવેલું ત્રણ શિખરવાળું મંદિર છે. તેમાં મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાન છે. મોતીશા શેઠની ટૂંક પહેલાં આ મંદિરે થયાં છે. તેથી એમ કલ્પી શકાય કે કુતાસારની જે ખીણ હતી તેની ધાર પર આ બે મંદિર બંધાવ્યાં હશે. તેની પછી બગીચે અને મોતીશાની ટૂંક આવે છે. (તેનું વર્ણન નવ ટૂંકમાં કરશું.) આગળ જવાને રસ્તે છે. મોતીશા શેઠની ટૂંકને લાગીને કુંડ આવે છે. તે કુંડ ઉપર મેતીશાની ટૂંકની દીવાલને લાગીને કુંતાસાર દેવીને ગેખલો છે. રામપળની અંદર જે ચેક છે. ત્યાં ડેલીવાળાઓ, વગેરે બેસે છે, આરામ કરે છે. સગાળપોળ ત્યાંથી થોડા પગથિયાં ચઢીએ એટલે સગાળપળનો દરવાજો છે. દરવાજાની ડાબી બાજુએ ગેસ્ટ હાઉસ છે. “સગાળપળને દરવાજો જિર્ણ થતાં શોભાયમાન ન બંધાવ્યો છે. દરવાજાની અંદર યાત્રાળુઓને પૂજાના સાધન સિવાયને, વધારાને સામાન મુકાય છે. ત્યાં પહેરેગીર કાયમ રહે છે. અંદર આવીએ એટલે નાંઘકુંડ આવે છે. રસ્તાની એક બાજુએ ઓફિસ છે. ગિરિરાજ ઉપરને જવાબદાર મેનેજર ત્યાં બેસે છે. તથા ત્યાં કામચલાઉ પેઢી પણ છે. બીજી બાજુએ કેશવજી નાયકની ટૂંક આવે છે. તેને બીજે દરવાજે વાઘણપોળમાં પડે છે. ઓફિસની બાજુમાં પૂજારી વગેરેને રહેવાના સ્થાનરૂપ ઓરડીઓ બાંધેલી છે. આ “દેલા ખાડી”ના નામથી ઓળખાય છે. વાઘણપોળ ઉપર ડાં પગથિયાં ચઢીએ એટલે “વાઘણપોળનો દરવાજો આવે છે. તેની એક બાજુએ રક્ષકનું બાવલું આવે છે, અને બીજી બાજુએ વાઘ છે. વાઘના તેવા કોઈ કારણથી આ “વાઘણપોળ” કહેવાય છે. વાઘની બાજુમાં હનુમાનજીની મૂર્તિવાળી દેરી છે. વ્યાધ્રપતોલી ખોદ કામ કરતાં વિ. સં. ૧૨૮૮ને વસ્તુપાલ તેજપાલને કાળા પથ્થરને શિલાલેખ જે નિકળે, તે વાઘણપોળના દરવાજામાં તેની દીવાલ પર લગાવ્યું છે. વાઘણપોળને દરવાજે નવેસરથી નવો બનાવે છે. વાઘણપોળની અંદર પ્રવેશ કરતાં મંદિરને વિશાળ સમુદાય દષ્ટિગોચર થાય છે. આ સારીએ ટૂંક આજે “વિમલવસહી'ના નામથી ઓળખાય છે. વાઘેલા યુગમાં વાઘણ (૧૧૪) Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પિળની જમણી બાજુએ હાલમાં જ્યાં કેશવજી નાયકનું આધુનિક મંદિર છે, ત્યાં | “રેવતાચલાવતાર” રૂપ નેમિનાથ ભગવાનનું મંદિર શોભી રહ્યું હતું. અને અત્યારે ડાબી બાજુએ આજે જ્યાં દમણવાળા શેઠ હીરાચંદ રાયકરણનું શાંતિનાથ ભગવાનનું મંદિર છે. ત્યાં પૂર્વે થંભન પુરાવતાર” શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું. આ બન્ને જિનાલયે મહામાત્ય વસ્તુપાલે બંધાવ્યાં હતાં. તે પંદરમા સોળમા સિકા સુધી વિદ્યમાન હતાં. પાછળથી તે લુપ્ત થઈ ગયાં. તે મંદિર પાસે પૂર્વકાળમાં કવડ યક્ષની દેરી હશે જ. વર્તમાનમાં તે યક્ષની દેરી જમણી બાજુમાં આવેલી છે. કાળના પરિબળે તેને ફેરફાર થઈ ગયે. વર્તમાન કાળમાં વાઘણપોળમાં આવીને શેઠ હીરાચંદ રાયકરણના બંધાવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરે યાત્રાળુઓ આવે છે. દર્શન કરે છે અને પ્રભુ સ્તુતિ કરે છે, પછી ચૈત્યવંદન કરે છે. ચિત્યવંદન બીજુ શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન શાંતિજિનેશ્વર સેળમા, અચિરા સુત વદ વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદ ૧ મૃગપતિ લંછન પાઉલે, લાખ વરસ પ્રમાણ હથિણા ઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણી ખાણ || ૨ | ચાલીસ ધનુષ્યની દેહડી, સમાચઉરસ સંઠાણ વદન પદ્મજયું ચંદલો, દીઠે પરમ કલ્યાણ છે ૩ છે સ્તવન હારો મુજ ને રાજ, સાહિબ શાંતિ સલુણું (એ આંકણી) અચિરાજીના નંદન તેરે, દર્શન હેતે આવ્યો છે સમકિત રીઝ કરોને સ્વામી, ભક્તિ ભેટશું લા લા હારે દુઃખ ભંજન છે બિરુદ તુમ્હારે, અમને આશ તુમ્હારી તમે નિરાગી થઈને છૂટે, શી ગતિ હશે હમારી મારા હાર, કહેશે કે ન તાણું કહેવું, એવડું સ્વામી આગે ! પણ બાલક જે બેલી ન જાણે, તે કેમ હાલે લાગે પાકા મ્હારે હારે તે તું સમરથ સાહિબ, તો કેમ ઓછું માનું ! ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું છેઠા હારે અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહતિમિર હયું જુગતે ! વિમલ વિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે પાા હારે (૧૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન થાય શાંતિ સુહ'કર સાહિમ, સયમ અવધારે; સુમિત્રને ઘેર પારણું, ભવ પાર ઉતારે વિચરતા અવનિ તલે, તપ ઉગ્ર વિહારે; જ્ઞાન ધ્યાન એકતાનથી, તિર્યંચને તારે વાઘણ પાળના દરવાજામાં ઊભા રહીએ તા અને દેખાય છે. શાંતિનાથ ભગવાનના મંદિરેથી નીકળી થાડા કરમાશાહે બિરાજમાન કરેલ શત્રુંજયની અધિષ્ઠાયિકા દેવી આવે છે. તેના બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષ્મીજી એ ચાર દેવીએની મૂર્તિ છે. પાસેની દેરીમાં વાઘેશ્વરીની અને પદ્માવતીની સર્વ સ`ગ્રહ ૧૦૩) ચક્રેશ્વરી માતાની દેરી મૂર્તિઓ છે. ( તા. ડાબી ખાજૂના મંદિશ બધાં હારખધ અને ઉત્તરાભિમુખ છે, જયારે જમણી બાજૂએ જે જિનાલયેા છે, તેમાં કોઈ પૂર્વાભિમુખ છે કાઈ દક્ષિણાભિમુખ પણ છે. ડાબી બાજૂમાં વધારેમાં વધારે જૂનું સં. ૧૩૭૬ નું ખજૂના મંદિરો સત્તરમા શતકનાં ચારેક મદિર હશે. બાકીના વીસમી સદીના હશે. ॥ ૧ ॥ માજીએ મદિરાની હારમાળા પગથિયાં ઊતરતાં સ. ૧૫૮૭માં ભૂલવણી યાને ચારીવાળુ' મદિર ભૂલવણીનું મદિર–આ મદિરમાં વિમલશાહના મંદિરની નમૂનાની કારણીએ છે. આવી કારણોવાળા ઘુમટા વગેરે આખા ગિરિરાજ ઉપર ખીજે હશે કે કેમ તે વિચારણીય છે. આવા જ કેાઈ કારણથી આને ‘વિમલવસહી' કહેવાઈ હશે. પણ ખરતરવસહી કહેવું તે તેા વાજખી નથી. આની અંદર ત્રણ મુખ્ય માિ છે. ફરતી નાની નાની અહાતેર દેવકુલિકાઓ છે. વિમલવસહીના કહેવાતાં બધાએ દહેરાસરામાં કેશવજી નાયકના દહેરાસરાને છેડીને આ માટામાં માટુ દહેરાસર છે. થાડા સ્થાનમાં પણ વિસ્તૃત અને અટપટુ આમાં આાજન છે. આ આાજન કરનાર સ્થપતિ કુશળ હાવા જોઈએ. પ્રાચીન પરિપાટીકા આ જિનભવનના ખૂબ વખાણ કરે છે. અને આજના કાળમાં તે તેની ગણતરી કેવળ ગુજરાતના જ નહિ, પણ સારાયે ભારતના દેવાલયના, સ્થાપત્યમાં ઉત્તમ રત્નામાં થઈ શકે એમ છે. Jain Educationa International મંદિર છે. પણ જમણી દિર તા અઢાર એગણીશ મદિરના પ્રવેશદ્વારે (ખરેખર જોતાં આ મુખ્ય પ્રવેશદ્વાર નથી. મુખ્ય પ્રવેશદ્વાર તા પાછળ છે ) ચાકિયારાની રચના કરી છે. અંદર પ્રવેશતાં મનેાહર શિલ્પકારીમ`ડિત સ્ત ંભા (૧૧૬) For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા અને તે પર ટેકવેલ પદ્મશિલાયુક્ત, સુંદર છત સાથેના રંગમંડપ જોવા મળે છે. રગમડપ પછી ગૂઢમ`ડપ અને તે પછી મૂળ પ્રાસાદ આવે છે. જેમાં મૂળ આદિનાથ ભગવાન પ્રતિષ્ઠિત હતા એ આવું પ્રાચીન તીર્થં માલાએ એલે છે. ગૂઢમ`ડપના દ્વારાની અડખેપડખે સુંદર જાળીની કારણીવાળાં ગોખલાએ કાઢેલા છે. ગૂઢ મડપના ઉત્તર દક્ષિણ પડખાનું, * જુદીજુદી કારણીયુક્ત વિતાનાથી દેવકુલિકાઓ સાથે સ`ધાન કરી લીધું છે. પાછળના ભાગમાં ત્રણ ગઢવાળેા મનહર મેરુ છે. આજુબાજુ મેાટી દેરીઓ છે. તેમાં તીથમાળાઓના કથન અનુસાર પાર્શ્વનાથ ને નેમિનાથ બિરાજમાન હતા. ખન્ને દેરીઓની સાંધતી છતામાં • નાગપાસ · * રાસલીલા’ વગેરે છે. ર’ગમંડપના ત્રણ ઘુમટામાં અનેક પ્રકારનું કાતરકામ, પંચ કલ્યાણુકા વગેરે વગેરે વિવિધ વસ્તુએ લીધી છે. ઝૂલતી દેવીઓ (કદાચ તે વિદ્યાદેવીએ પણ હાય) છે. મેરુથી નીચે ઊતરતાં જમણી બાજુએ નેમનાથની અડધી બધાયેલી ચારી છે. તેના ભાલપટમાં આખા તેમનાથના જીવનચરિત્રના ચિતાર પાટડામાં કરેલા છે. અત્રે મેટા દરવાજો છે. તેની આજુબાજૂમાં બે ગાખલાં છે. તેમાં પથ્થરનાં કારાયેલાં યક્ષ યક્ષણી છે. (આ વિમલવસહીની કારીગરીને કઈ સાલમાં લેવી તે મારા અભ્યાસ નથી) આ માટા દ્વાર આગળ જવાના રસ્તા હતા. એમ સ્થાપત્યકારને માનવું જ પડે. પછી શુ થયુ' તે વાત આગળ વિચારીશું'. વિમલવસહીથી આગળ ચાલતાં મેાક્ષની ખારીવાળુ સ્થાન છે. તેમાં સાંઢણી છે. તેના પગ વચ્ચેથી નીકળવાનુ છે, એટલે તેને મેાક્ષની મારી કહે છે. આગળ ચાલતાં સ'. ૧૯૮૮માં બધાવેલા વિમલનાથ અને અજિતનાથના મંદિર છે. પાછલી ખાજુમાં ઘેાડી નાની નાની દેરીઓ છે. પછી ભાવનગરના શેઠ કુંવરજી લાધાએ સંવત ૧૮૧૫ માં બંધાવેલ સહસ્રા પાર્શ્વનાથનું મંદિર છે. તે પછી પાટણવાળા શેઠ પન્નાલાલ કોટાવાળા ખામુએ બંધાવેલ આરસનું નાજીક મદિર છે. જેની પ્રતિષ્ઠા-આગમાદ્વારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીએ કરી છે. આગળ ચાલતાં ધનાથભગવાનનું મંદિર છે. ચૌદમીસદીની કરણીવાળુ` છે. કદાચ આ જ મંદિર જગત્ શેઠનું હોય. વિ. સ’. ૧૬૮૩માં હીરામાઈનુ બંધાવેલ ચંદ્રપ્રભુનુ મંદિર આવે છે. તેનાં મડપમાં સુદર કરણીવાળા તારણા છે. તે મંદિરને અડીને પાછળ ખેંચીને આંધેલું જામનગરના ઓસવાળ બંધુએ વમાનશાહ અને પદસિહશાહે સં. ૧૬૭૮માં બધાવેલુ શાંતિનાથભગવાનનું મંદિર છે. વળી એક સહસ્રફણા પાર્શ્વનાથનું મંદિર છે. કુમારે વિહાર આ આખી લાઈનના છેડા ઉપર કુમારપાળના મંદિરથી ઓળખાતું મંદિર છે. (૧૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન વિદ્વાનેની ગણતરીએ સં. ૧૩૭૭ ની આસપાસ બંધાવેલું આ મંદિર છે. કુમારવિહાર પાલીતાણામાં હોવાના પંદરમા શતકમાં બે ઉલ્લેખ મળે છે. તે શું આ નહિ હોય? આ મંદિરમાં આદીશ્વરભગવાન છે. મંદિરના મુખ આગળ સુંદર ચેકીયાળું છે. અંદર મંડપ અને ફરતી ચોવીસ દેરીઓ છે. મૂળમંદિર તેમજ ઝરૂખાઓ અને સુંદર ઘાટવિધાનથી આ મંદિર વિભૂષિત છે. તેના ભમતિના બે છેડે, બે ભમતિને મળતા છેડા પર બે મંદિરે છે. મૂળમંદિરને શિખર વગેરે ઘાટ કેરણીય છે. ભમતિના એક મંદિરની એક દીવાલે સુંદર ૧૪ સ્વપ્ન વગેરેની કેરણી છે. કુમારવિહાર” પછી ને હાથીપળની વચ્ચે ગલી છે, તે ગલીમાંથી પાછળ જવાય છે. સૂર્યકુંડ-સૂરજકુંડ અહી સૂર્યકુંડ છે, જેનો મહિમા ગવાય છે તે. જેના પાણી વડે મહિપાલ રાજાના રોગ ગયા હતા, કુકડે થયેલ ચંદ્રરાજા કુંડના પ્રતાપે ચંદ્રરાજા થયેલ હતું. તે પછી તેની જ બાજુમાં ભીમકુંડ આવે છે. પછી ત્રીજો બહાકુંડ અને ઇશ્વરકુંડ આવે છે. ત્યાં એક દેરી છે. તેમાં શિવલિંગ સ્થાપન કરેલું. આનું કારણ તો એવું દેખાય છે કે, વડીલેએ પૂજારીને તેમના ભગવાનની સગવડ પડે તે માટે ઉદારતા વાપરીને ત્યાં તે દેરી બનાવવા દીધી હશે. સૂર્યકુંડ પર કુકડાનું ચિત્ર અત્યારે વિદ્યમાન છે. એક વાત-ડાબી બાજુના આ બધા દેરાસર પાછળ મટે ભયંકર ટાંકાં છે. તેનું પાણી પ્રભુજીની પખાલમાં વપરાય છે. આ ટાંકાં કયા હિસાબે બન્યા તે આગળ વિચારીશું. ટાંકાં અને કુંડ કુંડ પથ્થરને કેરીને બનાવાય છે. તેમાં પાણી નીકળી ન જાય તે માટે એકસાઈ કરાય છે. તે ખુલ્લા હોય છે. તેનું પાણી નહાવામાં ને પીવામાં વપરાય છે. જ્યારે ગિરિરાજ પર મોટાં મોટાં ટાંકાં છે. ટાંકું તેને કહેવાય છે કે જેની ચારે દિશા બરબર મજબૂત હોય છે. તેનું પાણી કેઈપણ દિશામાંથી બહાર ન નીકળે તેવું મજબૂત હોય છે. તેને ઉપરથી બંધ કરી દેવામાં આવે છે, ને એક ઢાંકણાવાળું બારણું ઉપર રખાય છે. પાણી કાઢવું હોય ત્યારે એ બોલાય છે. તેનું પાણી પ્રભુજીની પખાલમાં વપરાય છે. તેમાં પાણી આજુબાજુએથી વરસાદનું તેવા તેવા માર્ગોથી આવે. તેમાં ઊતરવાના પગથિયાં હોતા નથી. પણ કુંડમાં ઊતરવાને માટે પગથિયાં હોય છે. વાઘણપોળની જમણી બાજુમાં પહેલું દેરાસર કેશવજી નાયકનું આવે છે. તેને બે દરવાજા છે. એક સગાળપોળમાં પડે અને એક વાઘણપોળની અંદર પડે. આ દેરાસર (૧૧૮) Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા સં. ૧૯૨૮માં બંધાવેલું છે. તેના વચલા મુખ્ય મંદિરની સામે પુંડરીક સ્વામિની દેરી છે. આ મંદિર ઉપર નીચે બે ભાગમાં વહેંચાયેલું છે. ચારે બાજુએ દેરીઓ છે. મુખ્ય મંદિરમાં સમવસરણ, ડાબે હાથે સમેતશિખરજી. જમણે હાથે મેરુ. બીજી બાજુ અષ્ટાપદ, બીજી બાજુએ એક રચના છે. વાઘણપોળ તરફ નીકળતાં રાધનપુરવાળા મસાલીયા કુટુંબનું બંધાવેલું પ્રભુનું દેરાસર છે. નીચે રસ્તા પર “કવડયક્ષની દેરી છે. સંવત ૧૭૯૧માં ભંડારીએ બંધાવેલું ઊંચા ઓટલાવાળું ઘણું પગથિયાવાળું સામળા શ્રીઅમીજરા પાર્શ્વનાથનું મંદિર છે. તે પછી સં. ૧૭૮૮માં શાહ પ્રેમચંદ રતનજીનું કરાવેલું ચંદ્રપ્રભુસ્વામીનું મંદિર છે. બેગલશાવાળાનું બંધાવેલું સંભવનાથ ભગવાનનું મંદિર છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે, તે બહારથી જોતાં ઘર જેવું દેખાય છે, પણ તેની ખૂબી કઈ જુદી છે. અંદર આરસપહાણની સુંદર છત્રી બનાવેલી છે. તેમાં આરસના સિંહાસન પર પાર્શ્વનાથ ભગવાન સુંદર નાજુક છે, તેને આગળ દરવાજે આરસનો છે. તે દરવાજાની બે બાજુએ એટલે એક બાજુએ નંદીશ્વરદ્વીપનો આબેહુબ ચિતાર આરસમાં કરેલો છે. જે બુદ્વીપથી લઈને નંદીશ્વરદ્વીપ સુધીને બધોએ અધિકાર નદીશ્વરદ્વપના ડુંગર વગેરે તેની પર છે. ચૈત્યમાં ભગવાન અતિ બારીક કળાથી બનાવેલ છે. તે પ્રતિમાજી મહારાજ દેખાય તેવા છે. બીજી બાજુએ અષ્ટાપદ પર્વત અને ૨૪ દેરાં રાવણ મંદોદરી ગૌતમ સ્વામી તાપસ ખાઈ વગેરે બધે અધિકાર કર્યો છે. નાજુક કળા કેવી હોય તે આ બે કરણીમાં કરેલું દેખાય છે. આગળ આરસના બે હાથી મનોહર બનાવ્યા છે. નાના મંદિરમાં કેવી કળા થાય તે આમાં બતાવ્યું છે, આગળ દીવાલને સમાન્ય દરવાજો છે. સં. ૧૮૬લ્માં પાટણના શેઠ ડુંગરસી મીઠાચંદ લાધાનું કરાવેલું શ્રીચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર છે. સુરતના કેશરીચંદ વહેરાનું બંધાવેલ સંભવનાથ ભગવાનનું મંદિર છે. વળી પાટણના શેઠ મીઠાચંદે કરાવેલું અજિતનાથ ભગવાનનું બીજુ મંદિર છે. સં. ૧૭૮૮ માં બંધાવેલ શ્રી મહાવીર ભગવાનનું દેરાસર છે. આને ત્રણ ગઢ છે એટલે તે સમવસરણને ત્રણ ગઢ છે. પહેલા ગઢમાં વાહને, બીજા ગઢમાં તિ'ને ને ત્રીજા ગઢમાં ૧૨ પર્ષદા. છે. મધ્યે સિંહાસનમાં ચતુર્મુખ ભગવાન છે. કર્તાએ શિલાલેખમાં કોતરાવ્યું છે કે વિશેષાવશ્યકમાં સમવસરણની જે રચના મેં સાંભળી, તેના આધારે આ સમવસરણનું દહેરાસર બાંધ્યું છે. તે સુરતવાળા સેમચંદ કલ્યાણચદે બંધાવેલું છે. (૧૧૯) Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન તે પછી સં. ૧૮૬૦માં ઝવેરભાઈ નાનજીએ બંધાવેલું શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે. વળી તેજ સાલમાં અમદાવાદના શેઠ નાનચંદ માણેકચંદ માણેકવાળાનું બંધાવેલું ધર્મનાથ ભગવાનનું મંદિર છે. ત્યારબાદ મોરબીવાળા પીતાંબરદાસ પદમશીનું સં. ૧૯૧૩ માં બંધાવેલું મહાવીરસ્વામીનું મંદિર છે. આ બધા અઢારમા ઓગણીસમાં શતકમાં બંધાયેલા કહેવાય છે. તેને ૧લ્મી કે ૨૦મી સદીના પણ કહેવાય છે. વળી ખૂણે ખાંચરે જ્યાં જ્યાં જગા મળી ત્યાં ત્યાં નાની નાની દેરીઓ પણ છે. તે પછી સં. ૧૬પમાં જામનગરના રાયસી શાહે કરાવેલ શ્રી શ્રેયાંસનાથ ભગવાન નનું શિલ્પવિભૂષિત મંદિર છે. ઈશાન બાજુએ જોધપુરવાળા મામલજી જયમલ્લજીએ સં. ૧૬૮૬માં કરાવેલું મોટું ચતુર્મુખ મંદિર છે. આ મંદિરને ચારદિશાએ મંડપ છે, તે મંડપના બધાએ થાંભલાને ગણતાં સે થાંભલા છે, આથી આ શતર્થંભીયું મંદિર કહેવાય છે. તેના થાંભલાઓ પર ગભારાની નજીકમાં સુંદર તેરણ છે. આપણી ભાષામાં તે કમાને છે, દક્ષિણદિશાના મંડપની છતમાં થે ડુંક સુઘડ કતરકામ પણ છે. શિખર પણ શિલ્પના આધારે સુંદર કેરણીવાળું છે. વાઘણપોળના બધાએ મંદિરમાં સૌથી ઊંચું શિખર આ મંદિરનું છે. તેની નજીકમાં સં. ૧૯૭૫માં અમદાવાદના શેઠનું બંધાવેલું સંભવનાથ ભગવાનનું મંદિર છે. તેમજ રીખવદાસ વેલજીનું બંધાવેલું સંભવનાથ ભગવાનનું મંદિર છે. ત્યારબાદ કપડવંજના શેઠાણી માણેકબાઈ એ કરાવેલું કષભદેવ ભગવાનનું મંદિર છે. તેમાં ઘણાએ પ્રતિમાજીઓ બિરાજમાન કરેલાં છે. આ બધા મંદિરના સમૂહ પાછળ સત્તરમા શતકમાં થયેલ દિગંબરનું મંદિર છે. શ્રીધનેશ્વરસૂરિજી શતર્થંભીયા મંદિરના નીચેના ભાગમાં શ્રી શત્રુંજયમાહાસ્યના રચયિતા શ્રીધનેશ્વરસૂરિજીની આરસની વિશાળ મૂર્તિ દેરીમાં બિરાજમાન છે. વાઘણપોળની ડાબી-જમણી બાજુના મંદિરમાં કઈ શરતચૂકથી નોંધવા રહી પણ ગયાં હોય. પાળીઓ અને લીબડ વીર વિકમશી પાલીતાણા શહેરમાં ભાવસાર જ્ઞાતિમાં વિકમશી નામનો માણસ હતે. તે ભાઈ-ભાભી ભેગે રહેતા હતે. (૧૦૦) Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા એક વખત બપોરના સમયે કપડાં ધોઈને કપડાં અને ધકો લઈને ઘરે આવ્યો. તેને ભૂખ લાગી હતી. તેથી હાથ-પગ ધોઈને ભાભી પાસે ખાવાનું માગ્યું. ત્યારે રસાઈ તૈયાર થઈ નહોતી એટલે, તેણે ભાભીને કહ્યું કે બપોર થઈ તે રસેઈ થઈ નથી, મારે ખાવું છે. ઘરમાં રહીને રસોઈ પણ ટાઈમસર કરતાં નથી. ભાભીએ ગુસ્સામાં કહ્યું કે “વારે થાય એમાં શું થઈ ગયું. આટલે પાવર કેની ઉપર કરે છે. તમારા ભાઈ કમાય છે. તમારે બેઠા બેઠા તાગડધિન્ના કરવા છે. બહુબળ હોય તે સિદ્ધગિરિ પર યાત્રાળુઓને હેરાન કરનાર “સિંહ” છે, તેને મારે તે જાણું કે તમે બહાદુર છે.” ભાભીએ મારેલા મેણાથી તે પાવરમાં આવ્યો ને પ્રતિજ્ઞા કરી કે સિંહને મારી નાખું તે જ ઘરમાં પગ મૂકું.” આથી ધોકે લઈને નીકળી પડે. તલાટીએ આવ્યો મિત્રોની વિદાય લીધી ને કહ્યું કે ઉપર જઈને સિંહને મારીશ એટલે “ઘટ વગાડીશ. ઘંટ વાગે ત્યારે તમારે જાણવું કે સિંહ મરાયે. એમ કહીને ધકે લઈને ગિરિરાજ ઉપર ચઢવા માંડ્યો. ઉપર આવીને સિંહને . શોધવા લાગે. સિંહ તે એક ઝાડ નીચે નિરાંતે સૂતેલો હતો. સૂતેલાને ન મરાય, આથી અવાજ કરીને સિંહને જગાડો. સિંહ જેવું ઊંચું જોવા જાય છે કે તેના માથામાં એવો ધકે માર્યો કે, તે તરફડીને નીચે પડવી, બેભાન થઈ ગયા. વિક્રમસી સિહ મર્યો એમ સમજી જેવો ઘંટ વગાડવા જાય છે, ત્યાં પાછળથી સિંહે ઝાપટ મારી. તે નીચે પડી ગયે, પણ ધોકે મારવાથી સિંહની ખોપરી તૂટી ગઈ હતી, તેથી સિંહ ત્યાંજ મરણ પામે. વિક્રમસી પણ સિંહના ઘાથી ઘવાયો હતો. વિક્રમસી વિચારે છે કે ઘંટ કેમ કરી વગાડ, તાકાત છે નહિ? પણ ઘા ઉપર ગમે તેમ કરી પાટે બાંધ્યું અને બધું પોતાનું બળ અજમાવીને ધીમે ધીમે ઊઠો અને જોરથી ઘંટ વગાડશે. વિક્રમસી મરી ગયે. વિકમસીના ઉપર આવવાથી લોકે પણ ઉપર આવ્યા હતા, પણ ઘણું જ દૂર રહ્યા હતા. આથી ઘંટનો અવાજ સાંભળતાં બધા આવ્યા ત્યારે, એક બાજુ સિંહ મરેલો પડયો હતે ને બીજી બાજુ વિકમસી મરેલો પડ્યો હતો. વિકમસીએ પિતાના પ્રાણના ભોગે યાત્રા ખૂલી કરી. તેની યાદમાં લીમડાના ઝાડ નીચે તેને પાળીએ આજે પણ વિદ્યમાન છે. શ, ૧૬ (૧૨૧) Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન હાથીપેાળ પહેલાં હાથી પાળના દરવાજાની બે બાજુએ વિશાળકાય મનેાહર હાથીઓ ચીતરેલા હતા. દરવાજાની એ ખાજુમાં એક બાજુએ કાર અને બીજી બાજુએ ડી કાર, આરસમાં કારીને એકની ઉપર પાંચ અને ખીજા ઉપર ચાવીસ રંગીન પ્રતિમા કારેલી હતી. ડાખી ખાજુએ વિ. સ’. ૧૮૬૭ના શિલાલેખ આરસમાં કડારેલ ચાઢેલા હતા. તેના અથ એ હતા કે અત્યારે ફૂલવાળાના ચાક તરીકે જે કહેવાય છે કે જે હાથીપાળ અને રતનપાળના વચલા ભાગ છે તે. તેમાં દહેરાસર વગેરે કરીને પ્રતિમા બેસાડવાના નિષેધ કરેલા હતા. નહિ કે રતનપાળમાં બેસાડવાના નિષેધ કરેલા હતા. રતનપોળમાં તેા, હું જોઇ શકથો છું ત્યાંસુધી અઢારમી સદીના પાછલા ભાગથી માંડીને આજ સુધીમાં કોઈ વિશિષ્ટ દહેરુ ઊભું થયું નથી. જોકે ગેાખલા વગેરેમાં પ્રતિમાજી પધરાવ્યા ખરા. હાથીપેાળથી જમણીખાજીએ એટલે કુમારપાળ મહારાજાના દહેરાસરની પડખે થઈને પાછળ જવાય છે. ત્યાં જતાં ખારીમાંથી બહાર નીકળ્યા પછી સૂર્યકુંડ અને ભીમકુંડ આવે છે. તે પછી બ્રહ્મકુંડ યાને ઈશ્વરકુંડ આવે છે. સૂર્યકુંડની ઉપર કૂકડો-ચંદ્રરાજા થયાના કારણી કારેલા ગાખલા છે. (ચંદ્રરાજાનું દૃષ્ટાંત આ પુસ્તકમાં પૂર્વે આપેલુ છે.) આગળ મનહર, છત્રીવાળા વિસામે છે. અને સ. ૧૯૪૫માં પ્રતિષ્ઠિત કરેલ શ્રીઆદીશ્વર ભગવાનના પગલાંની એક દેરી છે. અહીયાં શિવલિંગની પણ એક દેરી છે. ( આ પૂજારીઓની સગવડ માટે થયેલી લાગે છે.) સૂર્યકુંડના મહિમા આ પુસ્તકમાં વણુ બ્યા છે. વત માનમાં હાથીપેાળના નવા દરવાજો મનેાહર બનાવ્યા છે, અને ખન્ને માજીએ પાષાણુના સુદર હાથી બનાવ્યા છે. હાથીપેાળમાં અંદર પેસીએ એટલે આટલા ઉપર ફૂલ વેચવા માળીએ બેસે છે. એની પાછલી બાજુએ બ્રૂ નું નહાવાનુ ધાબુ હતું. આ નહાવાના ધાખાના તળીયા ખરાખર રતનપાળમાં શ્રીઆદીશ્વર ભગવાનના દેરાસરનું બહારનું તળિયું હતું. વર્તમાન કાળમાં તે ત્યાં બધા ફેરફાર થયેલા છે. અત્યારે નહાવાનું ધાબુ જમણી બાજુથી ડાબી બાજુમાં નવી પદ્ધતિથી, નવેસર બનાવેલું છે. યાત્રાળુએ અહીં નાહીને પૂજાનાં કપડાં પહેરે છે. પછી રતનપોળના દરવાજો આવે છે. વર્તમાનમાં આ ચાકમાં આ દરવાજો પાષાશુના નવા સુદર મનાવેલો છે. Jain Educationa International (૧૨૨) For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા તબક્કો ત્રીજો રતનપળ યાને દાદાની ટૂંક રતનપોળના દરવાજામાં થઈને એટલે પુંડરીક સ્વામીની નીચે થઈને પગથિયાં ચઢીને આગળ જવાય છે. આગળ ચાલતાં સ્નાત્ર મંડપ આવે છે. આ દાદાના મંદિરની આગળના ચેકમાં છે. આ ચોકમાં તળિયાનું આરસપાનનું કામ ધુલીઆ નિવાસી સખારામ દલ ભદાસે કરાવેલું છે. અને તે ચેકમાં ચાંદીનું સોનાથી રસેલું સિંહાસન શેઠ દેવકરણ મૂળજીએ મૂકેલું છે. તેમાં પ્રભુજીને પધરાવીને સ્નાત્ર ભણાવાય છે. પૂજા પણ ભણાવાય છે. મંડપમાં છયે કરવાને માટે લોખંડના પાઈપ વગેરે નાખીને ઢાંકણ, ખંભાતવાળા શેઠ પોપટલાલ અમરચંદે કરાવ્યું છે. ત્યાંથી શ્રી આદીશ્વર દાદાના મંદિરમાં જવાય છે. ભરત મહારાજાથી માંડીને કરમાશા સુધી સેળ ઉદ્ધાર થયા છે. આ મંદિર (વર્તમાનકાલમાં છે તે) વિ. સં. ૧૨૧૩માં બાહડમંત્રીએ કરેલા ઉદ્ધારનું છે. પંદરમા અને સેળમા ઉદ્ધારમાં તેનું સમારકામ થયું છે, પણ મંદિર નવું બંધાયું નથી. પંદરમા, સેળમાં ઉદ્ધારમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ નવી ભરાવીને પ્રતિષ્ઠા કરી છે. વર્તમાનમાં પણ કરમાશાના ઉદ્ધારનો વિ. સં. ૧૫૮૭ને શિલાલેખ પ્રતિમા ઉપર વિદ્યમાન છે. દાદાનું પરિકર ત્યારે ન હતું. અત્યારે જે પરિકર છે તે અમદાવાદના શા. શાંતિદાસ વગેરેએ ભરાવેલું છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૭૦માં શ્રીવિજયદેવસૂરિ મહારાજે કરી છે. દાદાનું મંદિર ભેંચતળિએથી બાવન હાથ ઊંચું છે. શિખરમાં ૧૨૪૫ કુંભ છે. એકવીસ સિંહોના વિજય ચિહ્ન શોભી રહયાં છે. ચાર દિશામાં ચાર ગિનીઓ છે. દશ દિપાલનાં પ્રતીકે એના રક્ષકપણાને ખ્યાલ આપી રહ્યાં છે. મંદિરની વિશાળતાને ખ્યાલ આપતી ગભારાની આસપાસ મંડપમાં બહેતર દેવકુલિકાઓની રચના છે. (જો કે રતનપોળના કેટને લાગીને તે અનેક દેરીઓ છે.) ચાર ગવાક્ષે એની ભવ્યતામાં વધારો કરે છે. બત્રીસ પૂતળીઓ અને બત્રીસ તેણે આ મંદિરને કળામય બનાવે છે. મંદિરને ટેકવી રાખતા કુલ્લે બહેતર આધાર સ્થંભે એની કળામય રચનાનું ભાન કરાવી રહ્યા છે. એવી સર્વાગ સુંદર રચના પાછળ પિતાની અનર્ગળ સંપત્તિ લગાડનાર કરમાશા પછી તેજપાળ સોની છે. સેળમાં ઉદ્ધારના કરતા કરમાશાના ઉદ્ધારવાળા અને બાહડમંત્રીને બનાવેલા આ મૂળમંદિરને “નંદીવર્ધન” એવું નામ અપાયું છે તેમ સં. ૧૬પ૦ના લેખમાં દેખાય છે. ત્રણ શિલાલેખે વર્તમાનમાં દાદાના મંદિરમાં પ્રવેશ કરવાના સન્મુખના ચેકીયાળામાં અત્યારે ત્રણ શિલાલેખ છે. તે આ પ્રમાણે ૧-કરમાશાના ઉદ્ધાર માટે શિલાલેખ પેસતાં (૧૨૩) Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દન ડાબે હાથે ર–તેના સામે જમણા હાથે મેટો શિલાલેખ છે તે તેજપાલ સેાનીના કરાવેલા સુધારાના છે તે ખાજુમાં ૩-તે અકખરશાહે શત્રુ ંજયના કર માફ કર્યાં ને સાધુએ જાત્રા કરી તે જણાવનારા છે. એમ અત્યારે ત્યાં ત્રણ શિલાલેખ વિદ્યમાન છે. (આના સ્થળા હવે બદલાયાં છે.) દાદાના દેશન ગામમાંથી ચાલતાં જયતલાટીએ ગિરિરાજની સ્પના કરી ચૈત્યવંદન કર્યું", ગિરિરાજ ચઢવા માંડયા. ક્રમે રામપાળે આવ્યા. ત્યાંથી વાઘણપાળે આવ્યા. વિમલવસહીમાં શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન કર્યું”. હાથીપાળે આવ્યા. રતનપોળમાં પ્રવેશ કર્યો અને હવે જણાવી ગયા તેમ દાદાના દરબારે આવ્યા. ચમત્કારી દાદાના દન કરતાં ઉંચુ' નાચી ઊઠે છે. સતાપ ભૂલી જવાય છે અને ભાવના ખળવાન બને છે, એટલું જ નહિ પણ દિલડું' એવુ` તા ચેટે કે ત્યાંથી ખસવાનુ મન પશુ ન થાય. દાદાના દર્શને સ્તુતિ કરે ચૈત્યવંદન કરે, નવ લાગસ્સના કાઉસ્સગ્ગ કરે, નવ ખમાસમણુ કે, તે આ પ્રમાણેઃ Jain Educationa International ચૈત્યવંદન શ્રીઆદિજિનેશ્વરનું ચૈત્યવંદન, આદિદેવ અલવેસરૂ, વિનિતાના રાય; નાભિરાય કુલમંડણા, મરૂદેવા માય ॥ ધનુષ્ય પાંચશે દેહડી, પ્રભુજી પરમ ચાલ; ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ ॥ વૃષ લંછન જિન વૃષધરૂએ, ઉત્તમ ગુણુ મણિ ખાણુ; તસ પદ્મ પદ્મ સેવનથકી, લડીએ અવિચલ ઠાણું || ૩ સ્તવન ૨ માતા સરૂદેવીના નંદ, દેખી તારી મૂરતિ મારૂ મન લેાભાણુ જી, મારૂ દિલ લેાભાણુ જી, દેખી. ૫૧ા કાનાગર કરૂણાસાગર, કાયા કંચનવાન; ધારી લછન પાઉલે કાંઇ, ધનુષ્ય પાંચસે માન. માતા, ઘરા ત્રિગડે એસી ધમ કહ્યું'તાં, સુણે પદા ખાર; જોજનગામિની વાણી મીઠી, વરસ ́તી જલધાર માતા, પા (૧૨૪) For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ઉરવશી રૂડી અપછાને, રામા છે મન રંગ; પાયે નેપૂર રણઝણે કાંઈ કરતી નાટારંભ. માતા. મજા તુહી બ્રહ્મા તુંહી વિધાતા, તુંહી જગતારણહાર; તુજ સરીખે નહિ દેવ જગતમાં, અરબડીઆ આધાર. માતા. આપા તુહી બ્રાતા તુહી ત્રાતા, તુંહી જગતને દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા. દા શ્રીસિદ્ધાચલ તીરથ કેરે, રાજા ઇષભ નિણંદ કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળે ભવ ભય ફંદ. માતા. શાળા થાય આદિ જિનવર રાયા, જાસ સેવન કાયા, મરૂદેવી માયા, ધારી લંછન પાયા; જગત સ્થિતિ નીપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ રાયા, મિક્ષ નગરે સિધાયા. ૧ નવ ખમાસમણ અકેકું ડગલું ભરે, શત્રુંજય સમે જેહ; કષભ કહે ભવ કોડના, કર્મ અપાવે તેહ છે ખમા૧ શત્રુંજય સામે તીરથ નહિ. ઋષભ સમ નહિ દેવ; ગૌતમ સરખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ છે ખમા૦ ૨ સિદ્ધાચલ સમરૂં સદા, સેરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર ખમા ૩ સેરઠ દેશમાં સંચર્યો, ન ચઢયો ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ, એને એળે ગયે અવતાર ખમા. ૪ શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુકેશ દેવ યુગાદિ પૂજીએ, આણી મને સંતોષ; ખમા ! જગમાં તીરથ દેવડા, શત્રુજ્ય ગિરનાર; એક ગઢ ગઢષભ સાસર્યા, એક ગઢ નેમ કુમાર; ખમા ૬ (૧૨૫) Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, ગ્રહી મુનિર્લિંગ અનત; આગે અનતા સિદ્ધશે, પૂર્જા ભવી ભગવત; ખમા૦ ૭ શત્રુજય ગિરિ મંડણેા, મરૂદેવાના નઇં; યુગલા ધમ નિવારણા, નમા યુગાદિ જિષ્ણું; ખમા૦ ૮ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભાગ; વળી વળી એ ગિરિ વક્રતા, શિવરમણી સયાગ; ખમા૦ ૯ દાદાના ગભારામાં રહેલાં અન્ય પ્રતિમાજીનાં તેમજ મ`ડપમાં રહેલા મહાવીર ભગવાન વગેરે બધીએ પ્રતિમાજીનાં દર્શન કરીને આપણા ડાખા હાથ તરફના દરવાજેથી બહાર નીકળીએ છીએ. 。。。 દાદાની યાત્રા કરનાર ત્રણ પ્રદક્ષિણા દે છે, તે આ પ્રમાણે પહેલી પ્રદક્ષિણા અહીથી પહેલી પ્રદક્ષિણા શરૂ થાય છે. મહાર નીકળતાં સામે સહસ્રકૂટ આવે છે, સહસ્રની રચના આમાં ૧૦૨૪ શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ છે, તે આ પ્રમાણે ૨૪૦ પાંચ ભરતક્ષેત્રે અને પાંચ એરવતક્ષેત્રો એટલે દશ ક્ષેત્રે, તેની વર્તમાનકાળની ચાવીસી એટલે ૨૪૦, Jain Educationa International ૨૪૦ ૨૪૦ ૧૨૦ ૧૬૦ २० ४ આથી આ રચનામાં ચારે દિશામાં તે રીતે ગોઠવણી કરીને ૧૦૨૪ પ્રતિમાજી મહારાજ ગેાઠવેલાં છે. તેવી જ રીતે તે દેશ ક્ષેત્રોના ભૂતકાળની ચાવીસીએ એટલે ૨૪૦. તેવી જ રીતે તે દશ ક્ષેત્રોની ભાવી કાળની ચાવીસીએ એટલે ૨૪૦. ચાવીસે તીર્થંકર ભગવંતના પાંચ પાંચ કલ્યાણકા એટલે ૧૨૦. પાંચ મહાવિદેહ ક્ષેત્રના ઉત્કૃષ્ટ કાળના તીથ કરો ૩૨૪૫=૧૬૦. પાંચ મહાવિદેહ ક્ષેત્રના જઘન્ય કાલે વિદ્યમાન ૪૪૫=૨૦, શાશ્વતાજિન એમ. ૧૦૨૪ કુલ્લે પ્રતિમાજી મહારાજ થાય, સ. ૧૭૧૮ માં ઉગ્રસેનપુરના રહેવાસી વમાન શાહે આ સહસ્રકૂટ મંદિર બનાવ્યું છે. તેના શિલાલેખ સહસ્રકૂટના આગળના એ સ્થભ પર કડારેલ છે. (૧૨૬) For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પહેલી પ્રદક્ષિણામાં સહસ્રકૂટથી આગળ ચાલતાં દાદાના દહેરાસરને ફરતી પ્રદક્ષિણા દેવાની હાય છે. (દાદાના દહેરાસરને ફરતાં ત્રણ બાજુએ જુદી જુદી દેરીએ હતી. જેમાં વિ. સં. ૧૬૨૦ના શિલાલેખા હતા. વળી તે પૂર્વેના બીજા લેખા હતા. સં. ૨૦૨૦ પછીથી તે દેરીઓ વગેરે કાઢી નાખેલ છે. તે વખતે રતનપાળમાંથી જુદી જુદી જગ્યા ઉપરથી લગભગ ૫૦૦ પ્રતિમાજીએ ઉત્થાપન કર્યાં છે. તેમ તે સ્થાનેા પણ કાઢી નાખ્યાં છે. આ બધું કાઢી નાખી તે શિખરનાં અંગે વગેરે ખુલ્લાં કર્યાં છે.) પ્રદક્ષિણામાં આગળ ચાલતાં રાયણ પગલાંની દેરીની નજીકમાં ખીજા પગલાંએ વગેરેનાં પણ દર્શન થાય છે. આજે પગલાંએ છે તેના ચેાતરાની દીવાલમાં સપના અને મારના એમ એ ગેાખલા રાયણપગલાં નજીક છે. તેનાં દૃષ્ટાન્તા આ ગ્રન્થમાં પૂર્વે આપેલ છે. રાયણપગલાંની દેરીમાં શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાં છે. આ પગલાંની પ્રતિષ્ઠા સ. ૧૫૮૭માં કરમાશાના ઉદ્ધારમાં થઈ છે. આ દેરી આરસપહાણની છે. દેરીની અંદર દીવાલે અમદાવાદના શેઠ દલપતભાઈ ભગુભાઈ એ કરાવેલ શ્રીસમ્મેતશિખરજીના સુશેભિત પટ છે. ત્યાં દન કરી આગળ ચાલતાં ૧૪૫ર ગણધર પગલાંનું દેરાસર આવે છે. ગણધરનાં પગલાં ૧ ઋષભદેવ ૨ અજિતનાથ. ૩ સભવનાથ ૪ અભિન‘દ્ઘનસ્વામી ૫ સુમતિનાથ. ૬ પદ્મપ્રભુ ૭ સુપાર્શ્વનાથ ૮ ચંદ્રપ્રભુ ૯ સુવિધિનાથ ૧૦ શીતલનાથ ૧૧ શ્રેયાંસનાથ ૧૨ વાસુપૂજ્યસ્વામી Jain Educationa International તીર્થંકરો અને ગણધરા ૮૪ ૧. ૯૫ ૧. ૧૦૨ ૧. ૧૧૬ ૫. ૧૦૦ ૧. ૧૦૭ ૧. ૯૫ ૧. ૯૩ ૧. ૮૮ ૧. ૮૧ ૧. ૭૬ ૧. ૬૬ ગ. ૧૪૫૨ (૧૨૭) ૧૩ વિમલનાથ ૧૪ અન તનાથ ૧૫ ધર્મનાથ ૧૬ શાંતિનાથ ૧૭ કુંથુનાથ ૧૮ અરનાથ ૧૯ મલ્લીનાથ ૨૦ મુનિસુવ્રત સ્વામી ૨૧ નિમનાથ. ૨૨ નેમિનાથ. ૨૩ પાર્શ્વનાથ ૨૪ મહાવીરસ્વામી For Personal and Private Use Only ૫૭ ૧. ૫૦ ગ્ ૪૩ ૧. ૩૬ ગ. ૩૫ ૭. ૩૩ ૧. ૨૮ ૨. ૧૮ ૧. ૧૧ ગ. ૧૭ ૧. ૧૦ ૨. .૧૧ ૨. Page #179 -------------------------------------------------------------------------- ________________ શત્રુજય ગિરિરાજ દર્શન ummm mmmmmmmmmmmmmmmmm ત્યાં દર્શન કરીને કહેવાતા શ્રીસિમંધરસ્વામીના દેરાસરે જવાય છે. (ખરેખર આ દહેરાસરના મૂળનાયક ભગવાન ઉપર શ્રી આદીશ્વર ભગવાનનું નામ અંકિત છે. તે સં. ૧૬૭૭માં ભરાવેલા છે) તે ગભારામાં અને બહાર મંડપમાં બીજી પ્રતિમાઓ છે. તેની ઉપર જુદા જુદા લેખે પણ છે. શ્રાવક શ્રાવિકાની મૂર્તિ પણ મંડપમાં છે. રંગમંડપમાં દેવીની પણ મૂર્તિ છે. તેને અમકા (અંબિકા) દેવી કહે છે. તેને અધિકાર આ રીતે છે. અમકા દેવી અમકાના સાસરાનું ઘર મિથ્યાત્વી હતું, પણ પિતે જૈનધર્મ પાળતી હતી. એક દિવસ શ્રાદ્ધને આવ્યા. શ્રાદ્ધમાં ખીર કરી હતી. તે વખતે માસખમણના તપસ્વી મુનિરાજ વહોરવા આવ્યા. તેથી તેને ખીર વહેરાવી. સાસુ પાણી ભરવા ગયાં હતાં. તે આવ્યાં ત્યારે પાડોસણે ચાડી ખાધી. આથી વહુને ધમકાવી. વહુ અને તેનાં બે છોકરાને પકડીને બહાર કાઢયાં. જ્યારે તેને પતિ આવ્યો ત્યારે કહ્યું કે આણે મુડકાને શ્રાદ્ધ કરતાં પહેલાં ખાવાનું આપ્યું. તેને ગુસ્સો ઘણે આવ્યો અને ઊંધાં પડેલાં વાસણ ખેલ્યાં. તેમાં જાત જાતનાં પકવાન્ન ભરેલાં હતાં. આથી કાઢી મૂકેલી તે પત્નીને બેલાવવા કુહાડે ખભે મૂકીને દેડ. દૂરથી તેને આવતે જોતાં આ મને મારવા આવે છે, તેથી બને છોકરાને લઈને તે કૂવામાં પડી. તેની પાછળ તેને ધણી પણ કૂવામાં પડશે. તેને ધણું મરીને સેંસલે થેયે અને અમકા મારીને અંબિકા થઈ. તેને ભેંસલો તેને વાહન થયો. આ શિલ્પ સિમંધર સ્વામીના મનાતા રંગમંડપમાં આરસમાં કરેલ ગેખલામાં છે. અહિંયાં પહેલી પ્રદક્ષિણ પૂર્ણ થાય છે. બીજી પ્રદક્ષિણા આ નવા શ્રીઆદીશ્વરનું મંદિર અહિંથી બીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. આ મંદિર વસ્તુપાળ તેજપાળનું બંધાવેલું છે એવું અનુમાન કરાય છે. નવા શ્રી આદીશ્વરને ઈતિહાસ દુનિયામાં વાત એવી વહેતી મુકાઈ છે કે શ્રી આદીશ્વર ભગવાનની નાસિકા પર વિજળી પડી, એટલે નાસિકા ખંડિત થઈ. ખરેખર જોતાં વીજળીથી નાસિકા ખંડિત થઈ એ વાત પૂજારીની વહેતી મૂકેલી છે. એટલે વાત બેટી જ માનવી પડે. ખેટી માનવાના કારણો (૧૨૮). Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા કારણે છે–તે વિચારીએ. વીજળી જે ગભારામાં આવી હોય અને નાસિકા ખંડિત થઈ હોય એ સંભવ જ નથી. કારણ કે વીજળીને સ્વભાવ પેઠા પછી જે ઉપરથી આવી હોય તે નીચે જાય, અને જે તીરછી આવી હોય તે તરછી નીકળી જાય. આથી જે ઉપરથી આવી હોય તો મંદિરમાં ફાટ પડે. તીરછી આવી હોય તે તીરછી ફાટ પડે. પરંતુ ગભારામાં કઈ પણ જગાએ ફાટ પડેલી નથી. આથી નક્કી માનવું જ પડે કે વીજળી ગભારામાં આવી નથી અને વીજળીથી નાસિકા ખંડિત થઈ નથી. પરંતુ પૂજારી વગેરેના હાથમાંથી કળશ વગેરે ત્યાં અફળાવા વગેરેથી નાસિકા ખંડિત થઈ. આથી પૂજારી વગેરેએ પોતાનો બચાવ કરવા માટે, વીજળીના નામે વાત વહેતી મૂકેલી દેખાય છે. ઉપર જણાવી ગયા તેમ દાદા શ્રી આદીશ્વર ભગવાનની નાસિકા ખંડિત થઈ માટે નવી ભગવાન બેસાડવા માટે સુરતના શેઠ તારાચંદ સંઘવી ગિરિરાજને સંઘ લઈને આવ્યા. તે સંઘમાં શ્રી આદીશ્વર ભગવાન, બે કાઉસગ્ગીયા અને ભગવાનની પાદુકા સાથે લાવ્યા. ગિરિરાજ પર દાદાના સ્થાને બિરાજમાન કરશું અને અંજનશલાકા પ્રતિષ્ઠા મહત્સવ કરશું, પણ જ્યારે ગિરિરાજ પધાર્યા અને નવા આદીશ્વર બિરાજમાન કરવાને ઉદ્યમ કર્યો, ત્યારે અધિષ્ઠાયકે નિષેધ કર્યો, એટલે કરમાશાના બિરાજમાન કરેલા દાદા કાયમ જ રહ્યા. હવે પ્રશ્ન ઉપસ્થિત થયે કે આ લાવેલા ભગવાન ક્યાં બિરાજમાન કરવા? આથી આ મંદિરના પ્રતિમાજી મહારાજે ઉત્થાપન કરીને અન્ય સ્થળે સ્થાપિત થયા અને નવા આદીશ્વર, કાઉસગ્ગીયા અને પગલાં આ મંદિરમાં સ્થિર કરાયાં. આથી આ નવા શ્રી આદીશ્વરનું દેરાસર કહેવાય છે. આ શ્રીનવા આદીશ્વર ભગવાન આદિ ઉપર કઈ પણ જાતને શિલાલેખ નથી. દર્શન કરનાર પણ સમજી શકે છે કે આવડા ગભારામાં આવડા મોટા બિંબ ન જ હોય, તેથી પુરાણું મંદિરમાં નવા ભગવાન બેસાડ્યા છે એમ માનવું જ પડે. આ મંદિરમાં તે સિવાયની પણ બીજી વસ્તુઓ છે. અહિંથી દર્શન કરીને નીકળીએ એટલે બહાર ચોકીયાળાની બાજુમાં પગલાંઓની દેરીઓ છે, તેની બાજુમાંથી નાના ખાંચામાં થઈને પાછળ જવાય છે. ત્યાં મેરુ આવે છે. મેરૂ પહેલાં આ મેરૂ જૂને હતો, પણ અમદાવાદના શેઠ માણેકલાલ મનસુખભાઈ શ્રીગિરિનાર અને શ્રી શત્રુંજય ગિરિરાજનો સં. ૧૯૧માં છરી પાળ સંઘ લઈને આવ્યા હતા. તેની યાદગિરિમાં આ મેરૂ ત્રણ ગઢને સફેદ આરસને સુશોભિત નવેસરથી બનાવરાવ્યા છે. તેમાં ચૂલિકા પણ છે અને ચતુર્મુખ ભગવાન પણ છે. તેના દર્શન કરીને ભમતિમાં આગળ આગળ દર્શન કરતાં કરતાં આગળ વધે છે. પછી રથ વગેરે મૂકવાના સ્થાન આગળથી નીચે ઊતરે છે. પછી સમવસરણના દેરાસરે શ, ૧૭ (૧૨૯) Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન દર્શન કરે છે. આ મંદિર સંઘવી મોતીચંદ પાટણવાળાએ સં. ૧૩૭૫ માં બંધાવ્યું છે. તેની જોડે સમેતશિખરનું દેરાસર છે. તેમાં આઠ દિશામાં થઈને ૨૦ પ્રતિમાજીએ છે. અને નીચે પગલાં છે. એટલે તે સમેતશિખરનું દહેરાસર કહેવાય છે. આ દહેરાસર સં. ૧૭૭૪ માં બંધાવ્યું છે. આ બન્ને દહેરાસર સંલગ્ન છે. તેની બાજુમાં પક્ષાલને માટે ટાંકું આવેલું છે. ત્યાંથી આગળ ચાલતાં પગલાંનાં દર્શન કરતાં રાયણવૃક્ષ આવે છે. (રાયણવૃક્ષનો મહિમા આ પુસ્તકમાં પૂર્વ વર્ણવ્યો છે. રૂઢિ પ્રમાણે રાયણ વૃક્ષને પ્રદક્ષિણ દેનારો રાયણાં ખાતું નથી.) ત્યાંથી બહાર આવી શ્રીઆદીશ્વર દાદાના પગલાંનાં દર્શન કરી આગળ વધે છે, અને ગણધર પગલાંની બાજુમાં થઈને દર્શન કરતા આગળ વધે છે. કહેવાતા શ્રીસિમંધર સ્વામીના દેરાસરની બાજુમાંથી વર્તમાનમાં જે નવી સીડી કરી છે, તેની ઉપર થઈને દાદાના દહેરાસર વગેરે ઉપર બિરાજમાન પ્રતિમાજીના દર્શન કરે છે. પાછા વળતાં શ્રીસિમંધર સ્વામીના શિખરમાં ચૌમુખજી મહારાજના દર્શન કરે છે. આ ચૌમુખજી મહારાજ સં. ૧૩૩૭ કે ૧૩૬૧ના અંજનશલાકા થયેલા છે. પછી નીચે ઊતરી જમણે હાથ તરફ જતાં સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથજીના દર્શન કરે છે. અને ગંધારીયાના દેરાસરની બાજુમાંથી આગળ જાય છે. અહીંથી ત્રીજી પ્રદક્ષિણા શરુ થાય છે. ત્રીજી પ્રદક્ષિણા સામે પાંચ ભાઈઓના દેરાસરથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. પાંચ ભાઈઓએ આ મંદિર બંધાવેલું હોવાથી પાંચભાઈનું મંદિર કહેવાય છે. તેમાં પાંચ પ્રતિમાજી છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૯૬૭માં થઈ છે. વળી સં. ૧૮૬૮ નો એક શિલાલેખ પણ ત્યાં છે. તે લેખ બહારના ગોખલાનો લાગે છે. ત્યાંથી આગળ શ્રીપુંડરીક સ્વામીના દેરાસરની પૂઠે લાગને દેરાસર છે, ત્યાં દર્શન કરે. બાજુમાં બાજરીયાનું દેરાસર છે. આ દેરાસર પર સં. ૧૯૫૧ ને શિલાલેખ છે. ત્યાંથી આગળ ચાલતાં દાગીના મૂકવાની સુરક્ષિત તિજોરીને રૂમ આવે છે. પછી શ્રીમનાથ ભગવાનના દર્શન કરી આગળ વધાય છે, આગળ ચાલતા રથ મૂકવાના ઓરડાની બાજુમાં દેરાસરમાં દર્શન કરી વીસવિહરમાનના દેરાસરમાં જવાય છે. આ મંદિરના ગભારામાં વીસવિહરમાન છે. અને રંગમંડપમાં ૨૪ ભગવાન છે. ત્યાં દર્શન કરી દેરીઓમાં દર્શન કરતાં આગળ વધે છે. આગળ વધતાં એક ઓરડામાં પ્રતિમાજી છે. અને બીજી દેરીઓ પણ છે. ત્યાં દર્શન થાય. પછી અષ્ટાપદજીના દેરાસરમાં આવે છે. ત્યાં અષ્ટા (૧૩૦ ) Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પદની રચના કરીને ચોવીસ તીર્થકર બિરાજમાન કરેલા છે. (પરંતુ પ્રતિમાજી મહારાજના કમને નિયમ નથી. એમ મનાય કે તે વખતે જે પ્રતિમાજી મળ્યા ને માપમાં આવ્યા તે ગ્રેવીસ બિરાજમાન કર્યા.) અહીંયા રાવણ અને મંદરી નાચ કરતાં દેખાડયાં છે. તેમજ ગૌતમસ્વામી મહારાજ ઉપર ચઢતા બતાવ્યા છે. આ મંદિરમાં ગોખલામાં બીજી બીજી પ્રતિમાઓ બિરાજમાન છે. એક અંદર ને એક બહાર એમ આચાર્યની મૂતિ પણ છે. તેની ઉપર લેખ પણ છે. વર્તમાનમાં બીજા લેખો પણ તેમાં નીકળ્યા છે. ત્યાંથી આગળ ચાલતાં દર્શન કરતાં રાયણ વૃક્ષ આવે છે. ત્યાંથી બહાર નીકળીએ એટલે રાયણ પગલાંની દેરી આવે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. (આ વાત આગળ લખી છે.) અહીં રાયણ પગલાંનું ચૈત્યવંદન કરે છે. પૂર્વ નવાણું વાર શ્રીઆદીશ્વર ભગવાન રાયણવૃક્ષ નીચે સમવસરેલા તેની યાદગિરિમાં પગલાં સ્થાપન થતાં, આથી ૧૬ માં ઉદ્ધારના કર્તા કરમાશાએ સં. ૧૫૮૭ માં આ દેરીમાં દાદાના પગલાં સ્થાપન કર્યા છે. પગલાં જે છે તે ભવ્ય છે અને તેની મને હર ચાંદીની આંગી છે. ( આ દેરીનું વર્ણન પૂર્વે કરી ગયા છીએ.) રાયણ પગલાંનું ચૈત્યવંદન-ચૈત્યવંદન ચડ્યું શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીર્થને રાય પૂર્વ નવાણું ઋષભદેવ, જ્યાં ઠવીયા પ્રભુ પાય | ૨ સૂરજકુંડ સેહામણ, કવડ જક્ષ અભિરામ ! નાભિરાયા કુળમડો, જિનવર કરું પ્રણામ || ૩ | સ્તવન નીલુડી રાયણ તરૂ તરૂ તળે, સુણ સુંદરી, પીલુડા પ્રભુના પાય રે, ગુણમંજરી ! ઉજજવલ ધ્યાને ધ્યાઈએ, સુણ બેહીજ મુક્તિ ઉપાય રે, ગુણ શીતલ છાએ બેસીએ, સુણ; રાતડે કરી મન રંગ રે, ગુણ૦ || પૂજીએ સેવન ફૂલડે, સુણ; જેમ હોય પાવન અંગ રે, ગુણ ખીર ઝરે જેહ ઉપરે, સુણ; નેહ ધરીને એહ રે, ગુણo ! ત્રીજે ભવે તે શિવ લહે, સુણ; થાયે નિરમલ દેવ રે, ગુણ પ્રીત ધરી પ્રદક્ષિણા, સુણ; દીએ એહને જે સાથ રે, ગુણ ! અભંગ પ્રીતિ હોય તેહને, સુણ; ભવ ભવ તુમ આધાર રે, ગુણ ૧ ૪. (૧૩૧) Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ કુસુમ પુત્ર ફળ મજરે, દેવતા વાસાય છે, શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન સુણ; શાખા થડને મૂળ રે, ગુણુ॰ | સુણુ ; તીર્થને અનુકૂલ રે, ગુણુ તીરથ ધ્યાન ધરી મુદ્રા, સુણ॰; સેવે એહની છાંય રે, ગુણુ॰ | જ્ઞાનવિમલ ગુણ ભાખીએ, સુણ૦; શત્રુજય માહાત્મ્ય માંહ્ય રે, ગુણુ થાય ત્રેવીસ તીર્થંકર ચઢીયા ઇણુ ગિરિરાચ, એ તીરથના ગુણુ અસુર સુરાદિક ગાય । એ પાવન તીરથ ત્રિભુવન નહિ તસ તાલે, એ તીર્થના ગુણુ સિમ'ધર્મુખ બેલે Jain Educationa International પી 119.11 આગળ ચાલતાં ખાજુમાં, ખૂણા ઉપર નવણુ નાંખવાની એક ખારી છે. ત્યાંથી નવણ બહાર પડે છે. તેનાથી આગળ એક એરડીમાં ભરત બાહુબલી નમિ વિનમિની મૂર્તિ આ છે. ॥૬॥ ભરત માહુબલી ભરત મહારાજા ૬ ખંડ સાધ્યા પછી, જ્યારે આયુધશાળામાં ચક્ર પ્રવેશતું નથી, તેથી નવાણુ ભાઇઓને આજ્ઞા માનવાનું કહેવડાવતાં, ૯૮ ભાઇએ ઋષભદેવ ભગવાન પાસે જઈને વાત કહે છે. પછી પ્રભુના ઉપદેશથી દીક્ષા લે છે. જ્યારે બાહુબલી સાથે યુદ્ધ થાય છે. તેમાં ભરત મહારાજા હારે છે. આ હારથી ભરત રાજા બાહુબલી ઉપર ચક્ર મૂકે છે. આ અન્યાયથી બાહુબલી ભરતને મારવા મુઠી ઉપાડે છે. આ તેા વડીલખ એમ વિચાર કરીને તે મુઠી પેાતાના મસ્તક ઉપર મૂકીને લાચ કરી નાખે છે. સાધુ થાય છે. ભગવાન પાસે નાના ભાઈએ છે, તેથી કેવી રીતે જાઉં, એ વિકલ્પથી કાઉસગ્ગ રહે છે. જ્યારે બાર મહિનાના છેડે પ્રભુ બ્રાહ્મી અને સુ ંદરી સાધ્વીઓ ( તેમની મ્હેનો)ને માલે છે. તેએ આવીને કહે છે કે, “ વીરા મારા ગજ થકી ઊતરી ” એ વાકયને વિચાર કરતાં, તેઓ ચાલવા માટે પગ ઉપાડે છે ત્યાંજ કેવળજ્ઞાન થાય છે. આ વાત જણાવનારું દ્રશ્ય ત્યાં આપેલું છે. અને ભરત મહારાજ પણ ત્યાં સાધુના વેશમાં છે, મિ વિમિ નમિ વિનમિના અધિકાર ગિરિરાજ ચઢવાના અધિકારમાં આપ્યા છે તેથી અત્રે નથી આપ્યા. તે અધિકારને મતાવતી આ પ્રતિમાઓ કરેલી છે. (૧૩૨) For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા સમરાશા અને તેમનાં સુપત્ની આગળ દર્શન કરતાં ચાલતાં એક દેરીના ગેખલામાં શ્રાવક શ્રાવિકાની ઊભી મૂર્તિ છે. આ સમરાશા અને તેમની સુપત્નીનું દ્રશ્ય છે. જેમણે ગિરિરાજનો પંદરમો ઉદ્ધાર કર્યો હતો. દેરીઓમાં પ્રભુજીનાં દર્શન કરતાં આગળ ચાલતાં ૧૪ રતનનું દહેરાસર આવે છે. આ દહેરાસર એવી પદ્ધતિએ બાંધવામાં આવ્યું છે કે ગભારામાં અને રંગમંડપમાં થઈને ૧૪ પ્રતિમાજી છે. આથી આ દહેરાસર ચૌઢ રતનનું દહેરાસર કહેવાય છે. ત્યાં દર્શન કરી આગળ જઈએ અને જ્યાં બીજી પ્રદક્ષિણ પૂર્ણ થવા આવે છે ત્યાં એક દેરી ખોલીને રતે બનાવ્યું છે. ત્યાંથી પાછળ અંદર નવી ટ્રકમાં જવાય છે. નવી ટૂંક આ નવી ટ્રક જે બાંધી તેમાં રતનપોળમાંથી જુદા જુદા રથાનમાંથી ઉત્થાપન કરેલા જે લગભગ ૫૦૦ પ્રતિમાજી હતાં. તેમાંનાં પ્રતિમાજી મહારાજ બિરાજમાન કરવામાં આવ્યાં છે. બાકી રહેલાં થોડા પ્રતિમાજીઓ દાદાના મંદિર ઉપર અને અન્ય સ્થળોએ પ્રતિષ્ઠિત કર્યા છે. નવી ટૂકની રચના આ ટ્રકમાં મધ્યમાં મુખ્ય મંદિર શિખરબદ્ધ બનાવી પદ્ધતિસરની ટ્રક બાંધી છે. આમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે, પ્રતિષ્ઠા સંવત ૨૦૩૨ માં થઈ છે. (આ ટ્રકની પ્રતિષ્ઠાને જે શિલાલેખ કર્યો છે, તે અનેક ક્ષતિઓવાળે છે) આ ટ્રકની પ્રતિઠામાં ભિન્નભિન્ન ગચ્છના પૂ. આચાર્યો મ. વગેરે હતા. ત્યાં દર્શન કરીને બહાર આવી આગળ ચાલતાં એક ગોખલે એ આવે છે કે ત્યાં ૨૪ તીર્થકરોની માતા પુત્રો(તીર્થકરે)ને ખોળામાં લીધેલી છે. આ પણ આરસની જ કરણી છે. આગળ ચાલતાં છેલે ગંધારીયાનું દહેરાસર આવે છે. ગધારીયા ચૌમુખજી આ દહેરાસર રામજી ગંધારીયાએ સં. ૧૬૨૦ ના કારતક સુદ ૨ ના દિવસે બંધાવ્યું છે. તેમાં ચૌમુખજી મહારાજ બિરાજમાન છે. દેરાસરની ચારે બાજુએ ચાર ચોકીયાળાં છે. તે ચારે ચેકીયાળામાં ત્રણ ત્રણ દરવાજા છે. તે આખુયે મંદિર અને ઉપરને ભાગ મનહર છે. ચેકીયાળાં વગેરે બધુએ ઉપર છે. તેમાં પણ પ્રતિમાજીઓ છે, કળાની અપેક્ષાએ શિલ્પીએ એક નમૂના જેવું આ દેરાસર બાંધ્યું છે. મૂળ ગભારે ચારે ભગવંતે (૧૩૩) Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ દર્શન મનાહર છે, પર`તુ તે સમયે જે મળ્યા તે લીધા હશે, એટલે બરાબર ફિટ બેસે તેવા નથી. અહીંથી આગળ પુ'ડરીક સ્વામીના મંદિરમાં જવાય છે. પુડડરીક સ્વામીનું મદિર આ મંદિરના ગાદીપતિ શ્રીપુ ડરીક સ્વામી સેાળમા ઉદ્ધારના કર્તા કરમાશાના સ ૧૫૮૭માં ભરાવેલા છે. લેખ પણ તેની ઉપર વિદ્યમાન છે. શ્રીપુ`ડરીક સ્વામીના ગભારામાં અનેક પ્રતિમાજીએ બિરાજમાન છે. ગભારાની બે બાજુએ બે ઓરડાઓમાં પણ અનેક પ્રતિમાજીએ છે. તેના મડપમાં બે એરડાઓમાં પણ અનેક પ્રતિમાએ છે. શ્રીપુડરીગિરિ શ્રીઆદીશ્વર ભગવાનના ગણધર શ્રીપુંડરીક સ્વામી આદિ પરિવાર સાથે આ ગિરિરાજ પર પધાર્યાં હતા. ત્યારપછી જ્યારે વિહારના અવસર આવ્યો ત્યારે, પ્રભુજીએ પુંડરીક સ્વામીને જણાવ્યું કે ‘તમા અને તમારા પરિવાર અત્રે સ્થિરતા કરા, કારણ કે આ તીના પ્રભાવે તમાને અને તમારા પરિવારને કેવળજ્ઞાન થશે અને તીના મહિમા વધશે ' આવા ભગવાનના વચનથી પુ`ડરીક સ્વામી સપરિવાર આ ગિરિરાજ ઉપર રોકાઈ ગયા. સ્થિરતા કરી. આરાધના કરતાં કેવળજ્ઞાન પામ્યા, અને પાંચ ક્રોડ મુનિએ સાથે ચૈત્રી પૂર્ણિમાએ મેક્ષે પધાર્યા. પાંચમુ' ચૈત્યવ’દેન શ્રીપુડરીક સ્વામીનું ચૈત્યવંદન આદીશ્વર જિનરાયના, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુડરીક જાસ, મહિમાંહે મહંત પંચ ક્રોડ સાથે મુણી, અણુસણુ તિહાં કીધ; શુકલ ધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ તિહાં લીધ ચૈત્રી પુનમને દિને, પામ્યા પદ્મ મહાન ; તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખ કદ સ્તવન એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ, પુઅે શ્રીઆદિજિણુંદ સુખકારી રે; કહીએ તે ભવજલ ઊતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવવારી રે, કહે જિન ઈણ ગિરિ પામશેા રે લાલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વાધશે ૨ લાલ, અધિક અધિક મડાણુ નિરધારી રે, ( ૧૩૪) Jain Educationa International For Personal and Private Use Only 11911 રા 11311 ॥એક૦૧॥ "એક Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ઈમ ની સુણીને તીહાં આવીયા રે લાલ, ઘાતી કરમ કર્યા દુર તમ વારી રે; પંચક્રોડ મુનિ પરિવર્યા રે લાલ, હુઆ સિદ્ધિ હજુર ભવ વારી રે, એક ચિત્રી પુનમ દિન કીજીએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસગ્ગી રે લાલ, લોગસ્સ થઈ નમુક્કાર નરનારી રે, એક08ા દશ વીશ ત્રીશ ચાલીશ ભલાં રે લાલ, પચાસ પુષ્પની માલ અતિ સારી રે, નરભવ લાહો લીજીએ રે લોલ, જેમ હોય જ્ઞાન વિશાલ મનોહારી રે. એક થાય પુંડરીક મંડન પાય પ્રણમીજે, આદીશ્વર જિનચંદાજી, નેમ વિના ત્રેવીસ તીર્થંકર ગિરિ ચઢિયા આનંદાજી; આગમમાંહે પુંડરીક મહીમા, ભાખ્ય જ્ઞાન દિનંદાજી, ચિત્રી પુનમદિન દેવી ચકેશ્વરી, સૌભાગ્ય દો સુખ કંદાજી ૧ કેટલાક અણસમજુ માણસો દાદાની ટ્રકને નવમી ટ્રકમાં લઈ જાય છે, તે તેમનું અણસમજણપણું છે. ખરેખર તે બીજી બધી ટ્રકે એ તે દાદાની ટ્રકના પરિવારરૂપે છે. આ ગિરિરાજ ઉપર પૂર્વાચાર્યોએ કઈ તેવા પ્રબલ કારણોના આધારે આ સ્થાનને મૂળ ટ્રક તરીકે સ્વીકારી છે. વર્તમાનમાં પણ જે જોઈએ તે સગાળપળથી માંડીને રતનપળને છેડા સુધીને જે વિસ્તાર છે તે એ સરસ વિસ્તાર છે કે બીજે તે વિસ્તાર બની શકે તેવું નથી. આથી પણ માનવું જ પડે કે આવા કઈ પ્રબલ કારણેના આધારે આ જ સ્થાન મુખ્ય બને. આથી આ સ્થાનને મુખ્યતા આપેલી છે. સગાળપળની નજીકમાં મેતીશાની ટૂક આવે પણ નવકના ક્રમમાં ખરતરવસહીચૌમુખજીની ટૂક સવા સામજીની ટૂકથી વર્ણન શરૂ કરાય છે. આથી તે લઈને અત્રે પણ વર્ણન લઈએ છીએ. પૂર્વ પ્રણાલિકાની અપેક્ષાએ (પૂર્વેના બીજા પુસ્તકોના હિસાબે) પણ ત્યાંથી વર્ણન કરવું ઠીક લાગે છે. તેથી હવે સવાસોમજીની ટૂક. નવ ટૂકની બારીએથી વર્ણન શરૂ કરીએ છીએ. તબક્કો થે નવ ટૂંક આગળ જે હનુમાનધારા જણાવી છે, ત્યાંથી બીજે રર નવટૂક તરફ જાય છે. એટલે બીજા રસ્તેથી ચઢવા માંડીએ એટલે આગળ નવટૂકની બારી આવે છે. ત્યાં પેસતાં આપણા ડાબા હાથે આગળ જતાં અંગારશા પીરનું સ્થાન આવે છે. (૧૩૫) Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન અગાશા પીર આ અંગે દંતકથા એવી છે કે, મુસલમાની યુગમાં કાઈક વિચારક પુરુષોએ તે વખતના બાદશાહ વગેરેને બતાવવા અહીંયા દરગાહ કરાવી હોય. વળી એવી પણ દંતકથા છે કે, શાહબુદ્દીન ઘારીના વખતમાં હિજા નામના સ્થાનદાર હતા, તેનુ બીજુ નામ અગારશા હતું. એક વખત અગારશા ભગવાનની મૂર્તિ ઉપર હળ મારવા ગયા. ત્યારે ભગવાનના મસ્તકમાંથી હજારો ભમરા છૂટયા, અને અંગારશાને ચાંટી પડયા. આથી અંગારશા ખૂમા પાડતા અને ચીસેા પાડતા ભાગ્યા. તે સ`પ્રતિ મહારાજના દહેરાસર પાસે આવતાં ચતાપાટ પછડાઈ ગયા, અને મૃત્યુ પામ્યા. તે અવગતિએ જતાં ‘ઝડ’ થયા, અને યાત્રાળુઓને હેરાન કરવા લાગ્યા, ત્યારે મ`ત્રવિદ્યામાં અલિષ્ઠ એવા આચાર્ય મહારાજેવિદ્યાના મળે એને એલાબ્યા, અને પૂછ્યું કે, ‘તું યાત્રાળુઓને શા માટે હેરાન કરે છે ?’ એટલે તે મેલ્યા કે આ ટેકરી ઉપર હું મૃત્યુ પામ્યા છું, માટે મારા નામની અડી' કબર ચ]ાવશે તે હુ· યાત્રિકાને હેરાન નહિ કરું.” આથી આચાર્ય મહારાજના કહેવાથી સ`ઘે આ કબર કરાવી. તે અંગારશા પીરના નામથી ઓળખાય છે. ખરેખર જોવા જઈ એ તેા તીર્થં રક્ષાને માટે કબર હશે તેમ માનવું પડે, વર્તમાનમાં સંધ લઈ ને આવનારા સઘપતિએ સંધના શ્રેયને માટે અહી'યાં ચાદર આઢાવે છે.( *મિસ્ટર કારડીયા ગુલાખચંદ શામજીએ સૌરાષ્ટ્રની જૂની તવારીખ નામના પુસ્તકમાંથી કેટલીક હકીકત તા મેળવીને અંગારશાની વાત લખી છે. ) નવ મૂકના દરવાજો ત્યાંથી આગળ ચાલતાં નવટૂકના દરવાજે જતાં મોટા કુંડ આવે છે. આ કુ’ડનુ' નામ વલ્લભકુડ છે. તે શેઠ જેઠાલાલ ભાઈના મુનીમ વલ્લભદાસે બધાજ્યેા છે, કુંડથી આગળ નવદ્ભકનુ' પ્રવેશદ્વાર આવે છે. ત્યાં મનેહર નવા બધાવેલા વિસામા છે. યાત્રાળુઓ ચાખાને વાટવા, વગેરે સામાન સાથે લઇ જાય છે. ડાળી વગેરે અત્રે મૂકી દેવાય છે, બીજો બધા યાત્રાળુઓના સામાન અત્રે મૂકેલા સગાળપાળે પહેાંચાડી દે છે. *અહીયા કેટલિક વાતામાં ‘શ્રીસિદ્ધાચલનું વ માન વન ’ જે શાહુ મેાહનલાલ રૂગનાથે બહાર પાડયું છે, તેના આધાર લીધે છે. Jain Educationa International (૧૩૬) For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા અહિંથી પ્રવેશ કરતાં ખરતરવહીમાં પિડા એમ થાય. અહીં યાત્રાળુની જમણી બાજુએ શેઠ નરસિંહ કેશવજીની ટુંક આવે છે. તે સં. ૧૯૨૧ માં બંધાવેલી છે. તેમાં મધ્યમાં મુખ્ય મંદિર અને તેને ફરતી ચોવીસ દેરી છે. બીજી ૧૭ દેરીઓ છે તેમાં પ્રભુજી નથી એટલે ખાલી છે. સંપ્રતિ મહારાજનું દહેરાસર ડાબા હાથે સંપ્રતિ મહારાજના નામે ઓળખાતું દહેરાસર આવે છે. તે શાંતિનાથ ભગવાનનું દહેરાસર છે. એમાં સુધારાવધારા તે ઘણાએ થયેલા હશે પણ ગભારાનું બારશાખ કોતરણીવાળું પુરાણું આજે પણ છે, તે મનહર છે. તે તેના પુરાણુપણાને જણાવે છે. આ દહેરાસરની ડાબી બાજુએ હમણાં થોડા વખત પૂર્વે બનાવેલું એક વિશાળકાય કુંડ આવેલ છે. પાણી પુરવઠાને પહોંચી વળવા તે નવે બંધાવ્યું છે. આગળ ચાલતાં જુદાં જુદાં દહેરાસર છે. તેમાં બાબુ હરખચંદ ગુલેછા મુશીદાબાદવાળાનું બંધાવેલું એક દહેરાસર છે. વળી સુમતિનાથ ભગવાનનું દહેરાસર બાબુ પ્રતાપસિંહ દુગ્ગડનું સં. ૧૮૯૩ માં બંધાવેલું છે. સંભવનાથ ભગવાનનું દહેરાસર સં. ૧૮૯૧ માં બંધાવેલું છે. વળી કહષભદેવ ભગવાનનું દહેરાસર છે. હાલા કુંડીવાળાનું સં. ૧૮૯૩માં બંધાવેલું ચંદ્રપ્રભુનું દહેરાસર છે. શેઠ નરસિંહ નાથા કચ્છીનું સં. ૧૯૦૩માં બંધાવેલું ચંદ્રપ્રભુનું દહેરાસર છે. મારૂદેવી માતાનું જૂનું મંદિર છે. આ મંદિરમાં મારૂદેવી માતા હાથી પર બેઠેલાં છે. તે હાથી આગળ આવી રહ્યો છે તેવું દેખાડે છે. મારૂદેવી માતા હાથી ઉપર કેવળજ્ઞાન પામીને તુર્ત મેક્ષે ગયા હતાં. તે તેનો ભાવ છે. કચ્છી બાબુભાઈએ સં. ૧૭૯૧ માં બંધાવેલું ચામુખજીનું દહેરાસર છે. સં. ૧૮૮૫ માં બાબુ હરખચંદ દુગડનું બંધાવેલું શ્રીચંદ્રપ્રભુનું દહેરાસર છે. સં. ૧૮૮૮માં લખનૌવાળા શેઠ કાલીદાસ ચુનીલાલનું બંધાવેલું અજિતનાથ ભગવાનનું દહેરાસર છે. સં. ૧૮૨૭ માં શેઠ હિંમતલાલ લુણિયાએ બંધાવેલું શ્રી કુંથુનાથ ભગવાનનું દહેરાસર છે. સવાસોમ યાને ખરતરવહી ચૌમુખજીની દૂક ઉપર જણાવેલા મંદિરે દર્શન કરતા આગળ ચાલીએ એટલે ચૌમુખજીની ટ્રેકને દરવાજે આવે. તેમાં પેસીએ એટલે સનમુખ ચૌમુખજીનું મંદિર આવે. આ મુખ્ય મંદિર શ, ૧૮ (૧૩૭) Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દશન સવા મજીએ બંધાવેલું છે. આના શિખરની ટોચ ૨૦ થી ૨૫ માઈલ દૂરથી દેખાય છે. આ ટ્રકની લંબાઈ પહોળાઈ ર૭૦૪૧૧૬ ફૂટની છે. ચોકની મધ્યમાં ચતુર્મુખ શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર છે, આગળ તેનો રંગમંડપ આવેલો છે. ત્રણ દિશામાં ચેકીયાળા છે. પાછળની બાજુમાં ચૌમુખજીના દહેરાસરને લાગીને દેરીઓ છે. આ દહેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૯૭૫માં થઈ છે. સવાસોમજીને ટેકે ઈતિહાસ વંથલી ગામમાં પ્રમાણિકતા, પ્રતિષ્ઠા અને શુભ નિષ્ઠાના મુદ્રાલેખવાળા સવચંદ શેઠ વેપાર કરતા હતા, શેઠ, શાહુકારે બધા તેમને પોતાની મિલકત આપતા અને જ્યારે જોઈએ ત્યારે પાછી મેળવતા. એક વખત એક ઈર્ષ્યાખોર વેપારીએ એક ગરાસદારના કાન ભંભેરી કહ્યું કે “સવચંદ શેઠ બેટમાં છે, માટે તમારી મૂડી હવે પાછી મેળવી લે.” ગરાસદારે શેઠ પાસે આવી પિતાની બધી મૂડી પાછી માગી. તે ટાઈમે પેઢીમાં એટલી રોકડ રકમ ન હતી. વહાણે આવ્યાં હતાં. ઉઘરાણી પણ જલદી પડે તેમ ન હતી. પ્રતિષ્ઠાને સવાલ હતો. જે ના કહે તે આબરુ જાય તેમ હતું. શેઠને મૂંઝવણ થઈ. થોડીવાર વિચાર કરી અમદાવાદના પ્રતિષ્ઠિત શેઠ સેમચંદ ઉપર મેટી હૂંડી લખી આપી. લખાણ લખતાં લખતાં આંસુના બે ટીપાં હૂડી પર પડી ગયાં. હૂંડી ગરાસદારને આપી. ગરાસદાર નામ પૂછતે અમદાવાદ સોમચંદ શેઠને ત્યાં આવ્યો. શેઠ બહાર ગયા હતા. માણસે એ તેના ઉતારા વગેરેની સરભરા કરી. મુનીમે હૂંડી લીધી. વાંચીને સવચંદ શેઠનું ખાતું શોધવા લાગ્યા, પણ ખાતું મળ્યું નહિ. આથી ગરાસદારને કહ્યું કે શેઠ આવે ત્યારે આવજો. ગરાસદારને શંકા પડી, લાખ રૂપિયાની હૂંડી હતી. બે કલાક ફરીને પાછા આવ્યા. હૂંડી આપી. સેમચંદ શેઠ હાથમાં હૂંડી લઈ તપાસવા લાગ્યા. ખાતાવહી તપાસડાવી પણ મુનીએ કહ્યું કે તેમનું ખાતું નથી. ત્યારે સેમચંદ શેઠની નજર હૂડી પર પડેલાં આસું ઉપર પડી. વળી હૂડીના અક્ષરે પણ ધ્રુજતા હાથે લખાયેલા હોય એમ લાગ્યું. આથી શેઠ બધી વાત સમજી ગયા. શેઠે પિતાને ખાતે રકમ લખીને હૂંડીની રકમ ગરાસદારને આપી દીધી. થોડા દિવસ પછી સોમચંદ શેઠનું નામ લેતે કઈ મહેમાન આવ્યું. શેઠે અતિથિ ધારી (૧૩૮) Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પિતાના ઘેર લઈ ગયા. જોખમ ગાડીમાંથી પટારામાં મુકાવ્યું. જમ્યા બાદ વાત નીકળતાં શેઠને કહ્યું કે તમારા રૂપિયા વ્યાજ સાથે લઈ ખાતું ચૂકતે કરે. શેઠને આશ્ચર્ય થયું કે-શેના રૂપિયા? શેની વાત? મહેમાને યાદી આપી. હૂંડીની વાત કરી. આપે હૂંડી સ્વીકારી મારી લાજ રાખી હતી. સેમચંદ શેઠે કહ્યું કે રૂપિયા તે જમાં ખરચ નંખાઈ ગયા છે. સંકટમાં આવેલા સાધર્મિકને સહાય કરવી એ તે મારી ફરજ હતી. માટે હવે તો રૂપિયા મારાથી લેવાય નહિ. સવચંદ શેઠ ખૂબ આગ્રહ કરવા લાગ્યા, બન્નેએ રૂપિયા લેવાની ના પાડી. હવે શું કરવું ? છેવટે નક્કી કરવામાં આવ્યું કે આ રકમમાં બીજી રકમ ઉમેરી શ્રી શત્રુંજય ઉપર મંદિર બંધાવવું. આથી શ્રી શત્રુંજય ઉપર આ ઊંચામાં ઊંચી ટૂક બંધાવવામાં આવી. આ રીતે આ ચૌમુખજીની ટ્રકનું સં. ૧૯૭૫ માં નિર્માણ થયું. આથી આને સવા સમજીની ટ્રક પણ કહે છે. આ ટ્રકમાં ચૌમુખજી સન્મુખ સં. ૧૯૭૫માં પ્રતિષ્ઠિત થયેલ શ્રી પુંડરીકસ્વામીનું મંદિર છે. અમદાવાદવાળા શેઠ ડાહ્યાભાઈનું બંધાવેલું સહસ્ત્રકૂટનું દહેરાસર છે. સં. ૧૬૭૫માં શેઠ સુંદરદાસ રતનદાસનું બંધાવેલું શાંતિનાથ ભગવાનનું મંદિર છે. બીજી એક શાંતિનાથ ભગવાનનું મંદિર પણ છે. સં. ૧૮૫૬માં પ્રતિષ્ઠા કરેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. શેઠ ખીમજી એમજીએ સં. ૧૬૭૫માં બંધાવેલું શાંતિનાથ ભગવાનનું દહેરાસર છે. આ દહેરાસરમાં પાસણમાં એક ચોવીસી છે. અને ત્રણ વીસીની એક એક પ્રતિમાજીઓ છે. અમદાવાદના શેઠ કરમચંદ હીરાચંદનું સં. ૧૮૮૪માં બંધાવેલું શ્રી સીમંધર સ્વામીનું મંદિર છે. અજમેરવાળા ધનરૂપમલે બંધાવેલું આરસનું એક દહેરાસર છે. ભણસાલી કરમસિંહ અમદાવાદવાળાનું બંધાવેલું અજિતનાથ ભગવાનનું દહેરાસર છે. આ ટ્રકના એક મંદિરમાં પરિકર પર સં. ૧૩૩૭ નો શિલાલેખ છે. અને એક ઠેકાણે સં. ૧૬૭૫ ને શિલાલેખ છે અને બીજે એક ઠેકાણે સં. ૧૬૭૫ ને શિલાલેખ પણ છે. સમવસરણ પર સં. ૧૩૩૭ ને શિલાલેખ છે. સં. ૧૯૮૨માં પ્રતિષ્ઠિત થયેલ ૧૪૫ર ગણધરનાં પગલાં છે. અહીં દેરી નં. ૮૭રમાં એક ધાતુ પ્રતિમા ઉપર સિદ્ધહેમકુમાર સંવત્ એમ ઉલ્લેખ કરેલો મલે છે. આ રીતે આ ખરતરવસહી સલામની ટૂકમાં ૧૧ મેટા દહેરાસરો છે. ૪૧ર પ્રતિમા જીઓ છે. ભમતીમાં ૭૪ દેરીઓ છે. તેમાં ૨૯૧ પ્રતિમાજીઓ છે. બધાં મળીને કુલ્લે પ્રતિમાજી ૭૦૨ છે. પગલાં બધાં ભેગા ગણતાં ૪૨૫૯ (કે ૨૧૫૯) પગલાં હશે. (૧૩) Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન બારીમાંથી બહાર સવાસેામની ટ્રકમાંથી પાછલી બારીમાંથી બહાર નીકળતાં ચાર પાંચ પગથિયાં ચઢતાં પાંડનું દહેરાસર આવે છે. તેમાં પાંચ પાંડવો, કુંતામાં અને દ્રૌપદીની મૂર્તિ છે. તેની ઉપર સં. ૧૭૮૮ નો લેખ છે. તેના ચોગાનમાં ખરા પથ્થરનું મનોહર સ્થાપત્ય છે. (ડો. મધુસુદન ઢાંકીના આધારે આ પાંચ પાંડવોનું દહેરાસર ૧૪૨૧ માં શા. દલીચંદ કીલાભાઈએ બંધાવ્યું છે) (ખરેખર આ મંદિર માંડવગઢના મંત્રી પેથડશાનું બંધાવેલું છે.) પૂર્વે આ મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાન બીરાજમાન હશે, પછીથી આમ ફેરફાર થયો માનવ પડે. આ મંદિરના મંડોવર અને શિખરમાં સુંદર કારણ છે. મંદિર દક્ષિણાભિમુખ છે. પાંડે પાંડુરાજાના પુત્રો પાંડે રાજ્ય કરતા હતા ત્યારે, કૌરએ જુગટુ રમવાના બહાને પાંડને જુગટામાં જોડયા. પાંડવો બધું હાર્યા. સર્વનાશ કરનારા એવા જુગટામાં દ્રૌપદીને પણ હાર્યા. આથી દુષ્ટ એવા દુર્યોધને દ્રૌપદીનું શિયળ લૂંટવા એનાં વસ્ત્રો ખેંચાવ્યાં. પરંતુ શિયળના પ્રતાપે દ્રૌપદીનું શિયળ ન લુંટાયું. પાંડે વનવાસ ગયા. અંતે પાંડવ કૌરનું યુદ્ધ થયું. કૌરવોનો નાશ થયો. પાંડવો રાજ્ય ઉપર આવ્યા. ગિરિરાજને ઉદ્ધાર કરાવ્યો. પછી આ બધાએ હિંસાના પાપથી નિલેપ થવા સંયમ અંગીકાર કર્યો. તેની સાથે અભિગ્રહ લીધે કે “શ્રીનેમિનાથ ભગવાનને વંદન કર્યા પછી આહારપાણી કરવાં. આગળ વિહાર લંબાવ્યો. ત્યારે સાંભળ્યું કે શ્રીનેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા. આથી શ્રી શત્રુંજય ઉપર આવીને અનશઅંગીકાર કર્યું, અને આસો સુદ ૧૫મે દશક્રોડ મુનિઓ સાથે પાંડ મેક્ષે ગયા. પરંતુ નિયાણાના પ્રતાપે દ્રૌપદી આરાધના કરી દેવલોકમાં ગઈ. તે દેવકથી મનુષ્યભવમાં આવીને મેશે જશે. સહસ્ત્રકુંડ પાંડવોના દેરાસરની પાછળ સહસકંડનું દહેરાસર આવેલું છે. (સહસકુંડની રચનાનું વર્ણન આગળ આપી ગયા છીએ.) આ સહસકુંડ ઉપર બે બાજુએ શિલાલેખ છે. તેની સં. ૧૮૬૦માં પ્રતિષ્ઠા થઈ છે. આ દહેરાસર સુરતવાળા ખૂબચંદ મયાભાઈ લાલચંદે બંધાવ્યું છે. તે દહેરાસરમાં એક બાજુએ ૧૭૦ પ્રતિમાજી આરસપહાણમાં કેરેલાં છે. એક સિત્તેર જિન શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં હોય છે. (૧૪૦) Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ૧૭૦ જિન પાંચ મહાવિદેહમાં થઇને ૧૬૦ જિન અને પાંચ ભરત પાંચ એરવત એમ દશમાં દશ એટલે ૧૭૦ જિન થાય. તે પટની બે બાજુમાં એક બાજુ ચૌદરાજલેાક અને બીજી ખાન્તુ સમવસ આરસપાષાણુમાં તેમાં કારેલુ છે. તેની બીજી દીવાલે સિદ્ધ કારેલા છે, હવે પાછા ચાલેા સવાસેામની ટૂંકમાં. તેની દેરીએનાં દર્શન કરતાં બીજી ખારીએથી અહાર નીકળાય છે, ત્યાં છીપાવસહી આવે છે. છીપાવસહી ખરતરવસહીમાંથી બહારની બાજુમાં ઢાળાવ ઉપર છીપાવસહી ( ભાવસારની ટૂંક) આવેલી છે. આ ઢાળાવવાળા ચાકમાં જ પ્રાચીન અને ૩ અર્વાચીન મંદિરે છે. આ મંદિર ૧૪મી સદીમાં છીપાઓએ બંધાવેલું છે. તેથી છીપાવસહી તરીકે ખેલાય છે. ગિરિરાજ ઉપરના ઉત્તમ દિશ પૈકી નાજુક રચનાવાળું આ મદિર છે. આ મંદિરમાં અંદર પ્રદક્ષિણા દેવાય છે. તેમાં ભમતીમાં ૨૪ ગાખલા છે. અને આગલી ખાજુમાં ચાકીયાળુ છે. ચૈત્ય પરપાટીઓમાં ટોડરિવહાર તરીકે પરિચિત છે. એમ ડા. ઢાંકી કહે છે. આથી આની પુનઃ પ્રતિષ્ઠા સ. ૧૭૯૫ માં થઈ છે એવું માનવા બેસવુ પડે. ગઢની રાંગને અડીને શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું મંદિર છે. આના ચાકીયાળામાં સુંદર તારણ છે. આ પુરાણું મદિર છે. શ્રીઅજિતશાંતિનાથની ડેરી ઢોળાવ ઉપર અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની દેરી જોડાજોડ આવેલી છે, પૂર્વકાળમાં આ દેરીએ સામ સામે હતી. એટલે એકમાં દર્શન કરતાં બીજા ભગવાનને પૂંઠ પડે. તેથી નીસેન ઋષિએ શ્રીઅજિતશાંતિસ્તવની રચના કરીને સ્તવના કરી, એટલે તે દેરીએ દેવતાઈ રીતિએ એક લાઇનમાં આવી ગઈ. ગઢ નજીક સ. ૧૭૯૧ માં બંધાવેલુ ઋષભદેવ ભગવાનનુ અને સ. ૧૭૮૮ માં ખંધાવેલું શ્રેયાંસનાથ ભગવાનનુ, વળી સ. ૧૭૯૪માં શાહ હરખચંદ શિવચંદનું બંધાવેલું નેમિનાથ ભગવાનનું દેરાસર છે. ખાજુમાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. વળી એક છત્રીમાં પગલાં છે ને રાયણવૃક્ષ પણ છે. આ બધાં મિરામાં થઇને ૨૭ પ્રતિમાજીએ છે. ( ૧૪૧ ) Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન સાકરવસહી આગળ ચાલતાં દરવાજે આવે. તે સાકરવસહીને દરવાજો. આ ટ્રક અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદે સં. ૧૮૯૯માં બંધાવી છે. તેથી તેનું નામ સાકરવસહી પડ્યું છે. આમાં ત્રણ દેરાસર અને એકવીસ દેરીએ આવેલ છે. મૂળ મંદિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું છે. તે મૂળ નાયક ભગવાન પંચધાતુના છે. બીજુ દેરાસર ચંદ્રપ્રભુનું છે. તે શેઠ લલ્લુભાઈ જમનાદાસે સં. ૧૮૯૩માં બંધાવ્યું છે. ત્રીજું દેરું પદ્મપ્રભુનું છે. તે શેઠ મગનલાલ કરમચંદે બંધાવ્યું છે. આ ટ્રકમાં ૧૪૯ પ્રતિમાજી છે. શ્રી નંદીશ્વર દ્વીપ યાને ઉજમફઈની ટૂંક અમદાવાદના પ્રખ્યાત નગરશેઠ પ્રેમાભાઈના ફઈ ઉજમબાઈ હતા, તેમણે આ ટ્રક બંધાવી એટલે ઉજમફઈને નામથી ટ્રક બેલાય છે. અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં આઠમે નંદીશ્વર દ્વીપ છે. જેમાં ચારે દિશામાં તેર તેર ડુંગરે થઈને બાવન ડુંગરો છે. તેની ઉપર ચૌમુખજી પધરાવ્યા છે. આથી અહિં મધ્યમાં જમ્બુદ્વીપ આવ્યા. તેની મધ્યમાં મેરુ આવ્યો. આથી મધ્યમાં મેરુનો ડુંગર બનાવી તેની ઉપર પ્રભુજી પધરાવ્યા છે. આથી આ મંદિર શ્રીનંદીશ્વરદ્વીપનું કહેવાય છે, આની પ્રતિષ્ઠા સં. ૧૮૯૩માં થઈ છે. મંદિરની બધી બાજુએ મનહર કોતરણીવાળી જાળી પાષાણની છે. આ ટ્રકને ફરતે કોટ છે. તેમાં શ્રીકુંથુનાથ ભગવાનનું અને શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. કુંથુનાથ ભગવાનનું દેરાસર ડાહ્યાભાઈ શેઠે બંધાવ્યું છે. શાંતિનાથ ભગવાનનું દેરાસર પરસનબાઈએ બંધાવ્યું છે. આ ટ્રકમાં ર૭૪ પ્રતિમાજી મહારાજ છે. હેમાવસહી શ્રીનંદીશ્વરના દહેરાસરથી ઉપર ચઢીએ એટલે શરૂઆતમાં એક નાનો કુંડ આવે છે. તેની જોડે હેમાભાઈ શેઠની ટૂક આવે છે. અમદાવાદને શાંતિદાસ શેઠના પૌત્રના પૌત્ર નગરશેઠ હેમાભાઈએ સં. ૧૮૮૨માં આ ટૂક બંધાવી છે. અને તેની પ્રતિષ્ઠા સં. ૧૮૮૬માં થઈ છે. આમાં બધાં મળીને ચાર દેરાસર છે. ૪૩ દેરીઓ છે. મૂળ મંદિરમાં શ્રી અજિતનાથ ભગવાન છે. આ દહેરાસર શેઠ હેમાભાઈ વખતચંદ ખુશાલચંદે બંધાવ્યું છે. સામે શ્રીપુંડરીકસ્વામીનું દેરાસર છે. એક ચૌમુખજી ભગવાનનું દેરુ છે, તે સાકરચંદ પ્રેમચંદે બંધાવ્યું છે, તેની પ્રતિષ્ઠા સં. ૧૮૮૮માં થઈ છે. બીજું ચૌમુખજીનું મંદિર શેઠ હેમાભાઈએ બંધાવ્યું છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૮૬માં થઈ છે. આ ટ્રકમાં ૩૨૩ પ્રતિમાજીઓ છે. આ ટ્રકમાં મૂળ મંદિર ઉપર મેટો શિલાલેખ છે. તેની બારીમાંથી નીકળતાં મોટે કુંડ આવે છે. એ કુંડની ઉપર ખોડિયાર માતાનું સ્થાનક (૧૪૨) Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા છે. એક કુટુમ્બના લેાકેા ખોડિયાર માતા આગળ આવીને છેડાછેડી છેાડે છે. મેાદીની ટૂંક ઉફે પ્રેમાવસહી આગળ ચાલતાં રાજનગરના ધનાઢય વેપારી માદી પ્રેમચંદ લવજીએ સિદ્દાચલ ગિરિરાજના સંઘ કાઢવો હતા. અને આડ'બરથી ગિરિરાજ પધાર્યા હતા. તેમને અહીયાં સપાટ જગ્યા દેખાતાં અત્રે ટૂંક ખંધાવવાની ભાવના થઈ અને ટ્રક બધાવી. આથી આ ટૂંક માદીની ટૂંક કહેવાય છે. આમાં, દહેરાસર અને ૫૧ દેરીઓ છે. આની ઊભણી નીચી છે. મૂળ દેરાસર શ્રીઋષભદેવ ભગવાનનું છે. તે તેમનુ બંધાવેલુ છે. તેની પ્રતિષ્ઠા સ. ૧૮૪૩માં થઇ છે. શ્રીપુડરીક સ્વામીનું દેરાસર પશુ તેમનુ જ બંધાવેલું છે, સુરતવાળાનાં દેરાસર ટૂંકમાં પેસતાં એક બાજી સહસ્રા પાર્શ્વનાથજીનુ મંદિર છે. તે સુરતના શેઠ રતનચંદ ઝવેરચંદનુ અધાવેલું અને આરસપાષાણુનુ છે. આ દેરાસરના રંગમંડપમાં એ ગાખલા છે, તેની કારીગરી વસ્તુપાલ તેજપાલના આબુ ઉપર બધાવેલા દહેરાસરમાં આવેલા દેરાણી જેઠાણીના ગાખલાને યાદ કરાવે તેવી છે. ગભારામાં શેઠ શેઠાણીની મૂર્તિ એ પણ છે. અહિંના એ ગા ખલાએ સાસુવહુના નામના છે. ત્રણ મનોહર તારણા આગળ થાંભલા પર છે. કળાકારે થાંભલા પર ત્રણ પૂતળીએ કરી છે, તેમાં એકને સાપવ’ટાયા છે. એકને વીંછી કરડે છે. એકને વાંદરા પકડે છે. એટલે સાસુને સાપ, પડેાસણને વીંછી અને વહુને વાંદરા. તેની કથા એમ જણાવે છે કે-વહુ બિચારી ભાળી છે, તેને કઇ વાતની ખખર હાતી નથી, પણ સાસુ તેના વાંક જ શેાધે છે. એક વખતે ખેાટો વાંક શેાધી કાઢળ્યો. વહુ તે તે સાંભળીને શરમાઈ ગઈ. તેથી તે ખૂખ ખૂબ રડી. તેની આંતરડી કકળી ઊઠી. તેમાં જાણે અધૂરામાં પૂરું કરે તેમ પાડાશણીએ જૂઠી ટાપશી પૂરી. આથી વહુના વાંકમાં વધારા કરાયા. તે ા પૂરવા ચાલી. તેણે દુઃખની આગથી મળતે મને હૃદયની આહ નાખી. આ વાતની સાખ જાણે કરતા હોય તેમ કળાકારે તે વાત પૂતળીમાં ઉતારી અને જગતને જણાવ્યું કે આ દશા થાય, માટે કુટુ‘બમાં કજીએ ન થાય તેવું સુંદર વ ન રાખવું જોઇએ. આ મદિરના સામે જ સહસ્રફણા શ્રીપાર્શ્વનાથનુ મદિર છે. તે સુરતવાલા રતનચંદભાઈના ભાઈ પ્રેમચ’દ ઝવેરચદનુ ખ‘ધાવેલું છે. બન્ને મંદિરમાં મન ડોલાવે તેવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ છે. ખન્ને મરિની ઉપર ચૌમુખજી મહારાજ છે, પાલણપુરવાળા માદીનુ અધાવેલું અજિતનાથ ભગવાનનું મંદિર છે, (૧૪૩) Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન પાછલી બાજુમાં સુરત વગેરે વીશાનિમાનું બંધાવેલું ચંદ્રપ્રભુનું દહેરાસર છે. (કેટલાક લેખકો મહુધાવાળા લખે છે પણ તેમણે તેની ઉપરનો શિલાલેખ વાંચે નથી. તેની ઉપર સુરત વગેરે સંઘના વીસાનિમાયે બંધાવ્યું, તેવો શિલાલેખ મેજૂદ છે.) એક બીજું ચંદ્રપ્રભુનું મંદિર રાધનપુરવાળા શેઠ લાલચંદભાઈનું બંધાવેલું છે. નાની સાઈઝનાં ૧૪૫ર ગણધરનાં પગલાં પણ આ ટ્રકમાં છે. આ ટ્રકમાં બધાં મળીને ૩ દહેરાસર પ૧ દેરીઓ છે, બધીમાં મળીને ૪૮૦ પ્રતિમાઓ છે. માણેકબાઈની દેરી મેદીની ટૂકથી આગળ ઊતરવા માંડતાં ૭૫ પગથીયાં ઊતર્યા પછી એક નાની દેરી આવે છે. તેમાં એક મૂર્તિ છે. તેની દંતકથા એવી કહે છે કે માણેકબાઈ રીસાઈને આવ્યાં. તેની યાદમાં મૂર્તિવાળી આ દેરી બનાવી છે. (ખરેખર આનો પાકો ઈતિહાસ જાણવા મલ્યો નથી.) ત્યાં બાજુમાં અદબદજીનું દહેરાસર આવે છે. અદ્ભુત શ્રી આદિનાથ અહીંયાં વિશાળ ખંડ છે અને આગળ ઢાંકેલે ચોક છે. ખંડમાં પહાડના પથ્થરમાં કેરેલી વિશાળકાય શ્રીઆદીશ્વર ભગવંતની પ્રતિમા છે. તેની ઊંચાઈ ૧૮ ફુટ છે. અને પહેલાઈ ૧૪ ફુટ છે. વિશાલ કાય પ્રતિમા હેવાથી અદબદજી એમ બેલાય છે. આ મંદિર અને પ્રતિમાજી ધર્મદાસ શેઠે સં. ૧૬૮૬માં કરાવી છે. તેને શિલાલેખ તેની દીવાલ પર લગાવે છે. મનને ડોળાવી નાખે એવી આશ્ચર્યકારી રમ્ય આ પ્રતિમા છે. જૂની ચૈત્યપરિપાટીઓમાં સ્વયંભુ આદિનાથ અને અદભુત આદિનાથ એવાં નામો ઉપલબ્ધ થાય છે. વિધિવિધાનથી તેને પૂજનિક બનાવી છે. કેટલાક અણસમજુ મનુષ્યો અને ભીમનું મંદિર કહેતા હતા પણ મુનીમ ગિરધરલાલ બાબુના સમયમાં પ્રતિમાની પખાલપૂજા અને નવઅંગ પૂજા કરવાને દિવસ દાદાની પ્રતિષ્ઠાનો જ દિવસ (વૈશાખ વદ ૬ને દિવસ) નકકી કર્યો. તે નકકી કરવાથી જે અજ્ઞાનતા હતી તે દૂર કરી. આથી વૈ. વ. ૬ના દિવસે પ્રક્ષાલ, પૂજા અને અંગરચના થાય છે. આ મંદિરની અંદર બેલીએ તે પડશે પડે છે. અહીંયાંના રંગમંડપમાં ઊભા રહીને દાદાના દહેરાસર તરફ જઈએ તે મનને મહેકાવે તેવી સુંદરતા મંદિરોની દેખાય છે. બાલાવસહી અદબદજીની ટૂકથી બહાર નીકળીને પગથીયાં ઊતરીએ ત્યારે બાલાવસહી આવે છે. (૧૪૪) Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આ ટ્રેક ઘાઘા બંદરના શેડ દીપચંદ કલ્યાણજીએ લાખા રૂપિયા ખર્ચીને સ’. ૧૮૯૩માં અંધાવી છે. દીપચંદ શેઠનું હુલામણું નામ બાલાભાઈ હતુ. તેથી આ ટ્રકને બાલાભાઇની ટૂંક યાને બાલાવસહી કહેવાય છે. (ટ્રકને વસહી નામથી પણ ખેલે છે એટલે કોઈ જગાપર ટ્રક તા કોઇ જગાપર વસડ્ડી એવે પ્રયાગ થાય.) તેમણે સુબઈમાં ગાડીપાશ્વ - નાથજીના દહેરાસરની ખાજુમાં હજારાની ઊપજવાળી માટી ચાલી અધાવી હતી. આ શેડનું નામ અલબેલી મુંબઈ નગરીમાં મશહૂર હતું. મુંબઈ ગોડીજીમાં એમ મનાય છે કે તેમના સમયમાં ઘાઘારીમાં અગ્રેસરપણું હતું. આ ટૂંકમાં મુખ્ય શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર સં. ૧૮૯૩માં તેમનું અંધાવેલું છે. તેમજ શ્રીપુડરીકસ્વામીનું દેરાસર પણ તેમનું જ બંધાવેલું છે. સ'. ૧૯૦૮માં સુબઈના શેઠ ફતેચંદ ખુશાલચંદનું બંધાવેલું ચૌમુખજીનું મંદિર છે, તેની સામે કપડવણજના શેઠ મીઠાભાઈ ગુલાલચંદનુ' સ. ૧૯૧૬માં અંધાવેલું શ્રીવાસુપૂજ્યસ્વામીનું મંદિર છે. વળી એક ઇલારના શેઠ માનચંદ વીરચંદનું બંધાવેલું અજિતનાથ ભગવાનનું મંદિર છે. બીજી બાજુ એક પુનાવાળાનું બધાવેલું શાંતિનાથ ભગવાનનું મંદિર છે. આ ટૂંકમાં ૨૭૦ પાષાણ બિંબ છે–ધાતુના ૪૫૮ ખિખ છે. અને દેરીએ ૧૩ છે. માતીશા શેઠની ટૂંક ખાલાવસહીથી આગળ ચાલીએ એટલે મુંબઈના શેઠ રમાતીચ' અમીચ'ની અંધાયેલી ટૂંક આવે છે. મુંબઈના શેઠ મેાતીચંદભાઈને ચીન, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે જોડે કય વિક્રયને કરોડો રૂપિયાના વ્યાપાર ચાલતા હતા. ઘણાં વહાણા પાતાનાં હતાં. એક વખત વહાણુ ચીન તરફ જતું હતું, તેમાં દાણચારીનુ અફીણ છે. એવા સરકારને વહેમ પડ્યો. આથી વહાણને પકડવા સ્ટીમલેાંચ મૂકી. આ વાતની શેડને ખખર પડી. તેથી શેઠે સંકલ્પ કર્યો કે જો વહાણ બચી જાય તા, તેની જે કાંઈ કુલ આવક થાય તે શ્રીશત્રુંજય તીથ ઉપર ખચી નાંખવી. પુણ્યાગે વહાણુ ખચી ગયું. આથી ૧૨ તેરલાખ રૂપિયાની જે રકમ હતી તે શ્રીશત્રુંજય ઉપર ખર્ચવા જુદી કાઢી. શેઠ તે માટે સિદ્ધ્ગિરિરાજ ઉપર પધાર્યાં, અને ટ્રક આંધવા જગા જોવા લાગ્યા. કોઈ જગા ટૂક ખાંધવા જેવી ન દેખાઈ. પર ંતુ દાદાની ટૂક અને ચૌમુખજીની ટૂક વચ્ચે માટી ખીણુ કે જે કુતાસારના ખાડા કહેવાતા હતા, તે દેખ્યા. આથી વિચાર કર્યા કે આ ખીણ પૂરીને તેની ઉપર ચૂક ખાંધવી. જે ખાડા પુરાય તાજ સુદર ટ્રેક બંધાય. ખીણની ઊંડાઈ તા એવી હતી કે તે જોતાં આંખે અંધારાં આવી જાય. પણ શેઠે તે પુરાવવી અને ટ્રક ખાંધવી જ, એવા નિય કર્યાં. આથી દેશ પરદેશના મજૂરા બેાલાવ્યા. ખાત મુહૂર્ત કર્યું, આ વખતે પાણી માટે એક હાંડાના ચાર આના આપવા પડતા હતા. આવી મહેનત ને હિંમતથી ખીણુ પુરાઈ, પછી જ્યારે શ. ૧૯ (૧૪૫) Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દન તન સરખું થયુ ત્યારે તેની ઉ૫૨ વિમાન સરખાં સુંદર મંદિરે કરવાનુ થયુ'. એમ કહે છે કે આ ખાડા પુરવામાં ૮૦ હજારનાં દેારડાં થયાં હતાં. પછી દહેરાસરાનુ કામ ક્રમપ્રાકાર ચાલ્યું. દહેરાસરા પૂર્ણ થતાં પ્રતિષ્ઠાના અવસર આવ્યેા. પણ ભાવનાશીલ શેઠ સ, ૧૮૯૨ના ભાદરવા સુદ ૧ના સ્વર્ગે સિધાવ્યા. પૂર્વે કરેલી શેઠની ભલામણને અનુસાર સ'. ૧૮૯૩ના પોષ વદ ૧ ના સુરતથી સથ પાલીતાણા આવ્યેા. આ સંઘમાં આવન સંઘવીએ અને સવા લાખ જેટલા યાત્રાહુ હતા. આ બધાની જવાબદારી શેઠના મિત્ર અમરચંદ, દમણીયા અને ફુલચંદ સ્તુરચંદને શિરે હતી. તે બધી જવાખદારી ઉપાડતા હતા. ઉત્સવની શરૂઆત કરી. ૧૮ દિવસ ઓચ્છવ ચાલ્યા. ગામ ઝાંપે ચાખા મૂકળ્યા હતા. ત્યારે એક દિવસના ચાલીસ હજાર રૂપિયાના ખર્ચા થયા હતા. આ મહાત્સવ મૈાતીશા શેઠના પુત્ર ખીમચંદભાઇએ કર્યાં, મદિરની રચના આ મેતીશા શેઠની ટ્રૂકની રચના નલિની ગુવિમાન જેવી લાગે. આખી ટ્રકને ફરત કોટ છે, કાટની ચારે દિશાએ ચાર કેાઠા છે. વચ્ચે બધા દેરાસર છે ને કેાટની રાંગે દેરીઆ છે. મધ્યમાં મૂળ દેરાસર શ્રીઆદીશ્વર ભગવાનનું છે. તેની પ્રતિષ્ઠા સ’. ૧૮૯૩ના મહા વજ્ર ૨ નારાજ થઈ. તેમનુ જ બધાવેલુ સામે શ્રીપુંડરીકસ્વામીનું મંદિર છે. તેની પણ પ્રતિષ્ઠા સાથે જ થઈ છે. શેઠ હડીભાઈ કેશરીસિહ અમદાવાદવાળાએ ધર્મનાથ ભગવાનનુ' દહેરાસર અધાવ્યું છે. વળી અમીચંદ દમણીનું અધાવેલું ધનાથ ભગવાનનું પણ મદિર છે. તે મંદિરના ગભારામાં રત્નના બે સાથીયા દીવાલે લગાવેલા ગભારામાં છે. તેએ શેઠના દીવાન કહેવાતા હતા. શેઠ પ્રતાપમલ જોયતાનુ' અંધાવેલું ચૌમુખજીનુ મંદિર છે. તે મેાતીશા શેઠના મામા થતા હતા. બીજી ચૌમુખજીનુ મદિર ધાલેરાવાળા શેઠ વીરચંદ ભાયચંદનુ અંધાવેલું છે, ઋષભદેવ ભગવાનનું દહેરાસર ઘેાઘાના પારેખ કીકાભાઈ ફૂલચંદનુ અંધાવેલું છે. માંગરોલવાળા નાનજી ચીનાઇનું અંધાવેલું ચૌમુખજી મહારાજનું મંદિર છે, આદીશ્વર ભગવાનનું અમદાવાદવાળા ગલાલભાઇનુ ખંધાવેલું દહેરાસર છે. પાટણવાળા શેઠ પ્રેમચંદ રણજીભાઇનું બંધાવેલું પદ્મપ્રભુનું દહેરાસર છે. સુરતવાળા શેઠ તારાચંદ નથ્થુનુ ખંધાવેલું પાર્શ્વનાથ ભગવાનનુ મંદિર છે. સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદનું ખંધાવેલું ગણધર પગલાનું દહેરાસર છે. મુંબઈવાળા શાહ જેઠાલાલ નવલશાહનું અંધાવેલુ' સહસ્રકુટનુ દહેરાસર છે. સંભવનાથ ભગવાનનું દહેરાસર શેઠ કરમચંદ પ્રેમચંદનું ખ'ધાવેલુ છે. શેઠ અમીચંદ દમણીના તેઓ કાકા થતા હતા. સુપાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર ખ'ભાતવાળા પારેખ સ્વરુપચંદ હેમચંદનું ખધાવેલુ છે. પાટણવાળા જેચંદ ભાઈ પારેખનું બંધાવેલુ શ્રીમહાવીર પ્રભુનું દહેરાસર છે. ( ૧૪૬) Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આ રીતે આ ટ્રકમાં ૧૬ મોટાં દહેરાસર છે એને ઘેરાવો જોતાં ટ્રક વિમાનના આકાર જેવી મનહર દેખાય છે. તેના કોટની રાંગને લાગીને કુલ્લે ૧૨૩ દેરીઓ છે. તેની એક બારીમાંથી નીકળતાં ત્યાં મુનિરાજની મૂર્તિ છે. આ રીતે આ ટ્રકમાં ૧૬ દહેરાસરો ૧૨૩ દેરીઓ અને કુલ્લે ૩૦૧૧ પ્રતિમાજીઓ છે, ૧૪૫ ધાતુ પ્રતિમા છે. રાયણ પગલાં ગણધર પગલાં વગેરે પગલાં મળીને ૧૪૫૭ પગલાં જડી છે. શેઠ શેઠાણીની મૂર્તિ રંગ મંડપમાં ગોખલામાં પધરાવી છે. - ઘેટીની બારી દાદાની આખી માટી ટ્રક એક બાજુએ અને બીજી બાજુએ બાકીની બધીયે ટ્રકો છે. તે બેની વચ્ચે ઘેટીની બારીએ જવાનો રસ્તો છે. ત્યાં ઘેટીની બારી છે. ત્યાંથી નીકળીને ઘેટીના પગલે જવાય. નીચે તલાટીએ (ઘેટી પગલાની) દેરી આવે. નવે ટ્રકનાં જિનમંદિરો વગેરેને કેડે A ટૂકનું નામ પ્રતિમાજી ધાતુના દેરીઓ પ્રતિમાજી મેટી -નાની ૧ દાદાની મોટી ટ્રક ૪૪ ૨૮૯ ૨ ચૌમુખજી (ખરતરવસહીની ટ્રક) ૧૧ ૭૪ ૩ છીપાવસહીની ટ્રક ૧૪ ૭ ખાલી ૪ સાકરવસહીની ટ્રક ૧૩૫૯ ૨ ૩૫ ૮ ખાલી ૫ નંદીશ્વરદ્વીપની ટ્રક ૨૮૮ ૬ હેમાભાઈની ટૂક ૩ ખાલી ૭ મેદીની ટ્રક પરપ ૪ ૩૧ ૮ બાલાભાઈની ટ્રક ૨૭૦ ૪૫૮ ૪ ૧૩ ૯ મતીશાની ટ્રક ૩૦૧૧ ૧૪૫ ૧૬ ૧૮૧ ૪૩૩૯ ૭૦૨ ૨ | ૪૮ ન | | ૨૬૫ - A આ લખાણ (શત્રુંજય ) શ્રીગિરિરાજ સ્પર્શને (પ્ર. સોમચંદ ડી. શાહ) પૃષ્ઠ ૧૪૩ના આધારે આવ્યું છે. તે સં. ૨૦૩૨માં બહાર પડેલ છે. એટલે પહેલાંની નોંધ ને આ નેધમાં ફેરફાર આવે પણ ખરે. અત્યારે એટલે સં. ૨૦૩માં આ નોંધની ગણતરી સાચી ગણવી પડે. કાંઈ ભૂલ થતી પણ હશે, (૧૪૭) Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન શ્રીરાત્રુંજય તીર્થની નવ ટૂંકના નવાંગી કાઢી B ટ્રેકનું ખ’ધાવનારનું માતાનું નામ પિતાનું નામ જ્ઞાતિનું નામ નામ નામ ગામનું સંવત્ પ્રતિષ્ઠાતિથિ નામ તારાદેવી તે લાશાહ વીશાઓશવાલ ચિતાડગઢ ૧૫૮૭ વૈશાખવદદ મૂળટ્રેક કરમાશાહ દાદાની ૧૬માઉદ્ધાર ચૌમુખજીની સવાસોમજી જસમાદેવી ન્હેગરાજ દશા પોરવાડ અમદાવાદ ૧૬૭૫ વૈશા ખસુ૧િ૩ ટ્રેક છીપાવસહી લખચદ ભંડારી શીવચનૢ વીશાઓશવાળ અમદાવાદ ૧૭૯૪ અષાઢ સુદિ ૧૦ પ્રેમાવસહી પ્રેમચંદ મેાઢી લવજી મેાદી દશાશ્રીમાળી અમદાવાદ ૧૮૪૩ મહાસુદ ૧૧ હેમાવસહી હેમાભાઈ શેઠ દાદીજડાવ વખતચ’દશેઠ વીશા એશવાળ અમદાવાદ ૧૮૮૬ મહાસુપિ ઉજમવસહી ઉજમખાઇ જડાખાઈ વખતચ દશેક વીશા ઓશવાળ અમદાવાદ ૧૮૮૯ વૈશાખસુ૧િ૩ ખાલાવસહી દીપચંદ ઉર્ફે કલ્યાણજી વીશાશ્રીમાળી ઘાઘાખ૬ર ૧૮૯૩ ખાલાભાઈ માતીવસહી માતીશાશેઠ રૂપાદેવી અમીચંદ વીશાઓશવાળ ખંભાત ૧૮૯૩ મહાવિદ ર મુંબઈ પ્રેમચંદ દશાશ્રીમાળી અમદાવાદ ૧૮૯૩ મહાસુદ ૧૦ સાકરવસહી સાકરચંદ્ન કિલ્લેખ ધી આની થાડી ઘણી માહિતી પહેલાં આપી હશે. પણ અત્રે વિસ્તારથી આપીએ છીએ. દાદાની કને-રતનપોળને આખા કોટ છે. વિમલવસહીને દાદાની ટ્રકને લાગતા કોટ છે. સગાળપાળના પણુ કાટ છે. આ ત્રણે ભાગને આવરી લેતા આખા કોટ છે. નવટૂકની ખારીથી સવાસેામની ટૂક સુધી કોટ છે. સવાસેામની આખી ટ્રકને કોટ છે. છીપાવસહી આગળનાં બધા દેરાને આવરી લેતા કેટ છે. સાકરવસહીને પણ આખા કાટ છે. ઉજમવસહીને પણ કાટ છે. હેમાવસહીને પણ કાટ છે. માદીવસહીને પણુ કોટ છે. ખાલાવસહીને પણ કાટ છે. માતીવસહીને=મેાતીશાની ટ્રકને પણ કાટ છે. ગિરિરાજ પરની સમગ્ર ટૂંકાને આવરી લેતા આખાયે કાટ છે. તેમાં દ્વાર ત્રણ જ છે. મેટા દરવાજો રામપાળના એક અને ઘેટીની ખારી ૨ તેમજ નવટૂંકની બારી એ એ ખારી જેવાં છે. એટલે આખાયે ગિરિરાજ પરના મિશને આવરી લેતા કાટને ગાળ ફરીને આવે તેા દોઢ ગાઉ થાય છે. B આ નોંધ સારાભાઈ મણીભાઈ નવાબની શ્રીશત્રુજય ગિરિરાજના ઉદ્ધાર વગેરે નાંધાથીમાંથી લીધી છે. ( ૧૪૮ ) Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ ગિરિરાજની નવ્વાણું યાત્રા પરમ પાવન શ્રીશત્રુંજય ગિરિરાજ પર શ્રીઆદીશ્વર ભગવાન પૂ નવ્વાણું વાર ફાગણ સુદ-૮ ના દિવસે પધાર્યા હતા. દર વખતે તે આજ દિને પધાર્યાં હતા. ભગવાનની આ યાત્રા ધ્યાનમાં લઇને પુણ્યશાળી આત્માએ પણુ અષાડ ચાતુર્માસ સિવાયના આઠ મહિનામાં નવ્વાણું યાત્રા કરવા અહીં પધારે છે, અને અહી'ની ધર્મશાળાઓમાં સ્થિરતા કરી કારતક સુદ ૧૫ શ્રી ગિરિરાજ પર યાત્રા શરૂ કરે છે. આ નવ્વાણું યાત્રા શેષ કાળમાં ગમે ત્યારે અનુકૂળ દિવસથી આરંભ કરવામાં આવે છે. યાત્રી પોતાની ધર્મશાળામાંથી નીકળી જયતળેટીએ પહોંચી ત્યાં શ્રીગિરિરાજનુ‘ ચૈત્યવંદન કરી ઉપર ચડે છે. રસ્તામાં ચાલતાં ક્રમે રામપાળ, સગાળપાળ, વાઘણપાળ આવે છે. ત્યાં શ્રીશાંતિનાથ ભગવાનના મંદિરે ચૈત્યવંદન કરી, હાથીપાળ થઈ રતનપાળે જાય છે. અહી શ્રીઆદીશ્વર દાદાનુ દર્શન કરી ચૈત્યવંદન કરે, એક જ યાત્રા કરનાર પ્રદક્ષિણા દેવાનુ શરૂ કરે અને ત્રીજી પ્રદક્ષિણામાં રાયણના વૃક્ષને પ્રદક્ષિણા ઈ ત્યાં શ્રીઆદીશ્વર ભગવાનની પાદુકા આગળ ચૈત્યવંદન કરે છે અને પછી દર્શીન કરતાં આગળ ચાલતાં પુંડરીકસ્વામીના દર્શન કરી ચૈત્યવંદન કરે છે. દરેક યાત્રામાં નવ સાથિયા, નવ લાગસ્સના કાઉસ્સગ્ગ અને નવ ખમાસમણાં દે છે. એટલુ કરે એટલે એક યાત્રા કરી કહેવાય. (૧૪૯ ) Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન બે યાત્રા એક સાથે કરનાર શાંતિનાથ ભગવાનનું ચૈિત્યવંદન કરી દાદાનાં દહેરે ચૈત્યવંદન કરી રાયણ પગલાં અને પુંડરીકરવામીનું દર્શન કરી ઘેટીના પાયગાયે જાય છે. અહીં દર્શન અને ચૈત્યવંદન કર્યા પછી ફરીથી બીજીવાર ઉપર ચડે છે. ઉપર આવીને સેવા પૂજા કરનાર નહાઈ પૂજાના સમયે પૂજા કરે છે. અને સમય મળે એટલે પ્રદક્ષિણા કરવા માંડે. પ્રદક્ષિણા કરતી વખતે રાયણ પગલાં તથા પુંડરીકસ્વામીનું ચિત્યવંદન, ખમાસમણાં, સાથિયા, કાઉસગ્ગ વગેરે વિધિ પૂરી કરે છે. ત્રણ યાત્રા કરનાર ઉપરની પદ્ધતિ પ્રમાણે ત્રણ યાત્રાની ક્રિયા કરે છે. નવાણું યાત્રા કરનાર નવ વખત નવ ટૂંકમાં જાય છે. ઘેટીની પાયગાએ પણ છે ઓછામાં ઓછાં નવવાર દર્શન તે કરે જ. નવાણું યાત્રા કરનાર આયંબીલ કરીને એક વખત બે વાર જાત્રા કરે છે, અને ઉપવાસ કરી ત્રણ જાત્રા એક દિવસે સાથે કરે છે. વળી શેત્રુંજી નદીમાં નાહીને પણ એક જાત્રા કરે છે. (હાલમાં બંધ બંધાયેલો હોવાથી નદીમાં નહાવાનું વિકટ બન્યું છે.) જતાં આવતાં ત્રણ ગાઉના અંતર વાળી રસાળાની પાયગાએ એક વાર જાત્રા કરવા જાય અને એકવાર ગિરિરાજ પરનાં બધાં મંદિરની પ્રદક્ષિણા કરે ત્યારે દેઢ ગાઉની પ્રદક્ષિણા પૂરી કરે છે. એક વખત છ ગાઉની પ્રદક્ષિણા દે છે. એક વાર બાર ગાઉની પ્રદક્ષિણ (બંધ ન હતું ત્યારે) દેવામાં આવતી હતી. તેમાં હસ્તગિરિ અને કદમ્બગિરિનાં દર્શન પણ કરે. નવ્વાણું યાત્રા કરનાર પોતાની શક્તિ પ્રમાણે તર કરે છે. આ સિવાય, કેટલાક એક લાખ નવકારમંત્રનો જાપ નવાણુ યાત્રામાં પૂરું કરે છે. અથવા તે એક યાત્રા કરતી વખતે દશ બાધી માળા ગણે છે. પગપાળા છરી પાળી યાત્રા કરે, તેને વધુ પુણ્ય મળે છે. તે જેટલું પુણ્ય મેળવે તેના કેટલાએ ભાગનું પુણ્ય ડાળીમાં બેસીને યાત્રા કરનાર મેળવે છે. (૧૫૯) Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International BASSINERGET પ્રકરણ-૭ શ્રીશત્રુંજય ગિરિરાજના ૨૧ ખમાસમણેા (અ સાથે ) 節 સિદ્ધાચલ સમરું સદા, સારડ મનુષ્ય જન્મ પામી કરી, વંદું અગ વસન મન ભૂમિકા, પૂજે ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ દેશ માઝાર । વાર હજાર ||૧|| પગરણુસાર । સાત પ્રકાર ॥૨॥ કાર્તિક સુદિ પૂનમ ને, દશ કોડી દ્રાવિડ ને વારિ ખીલજી, સિદ્ધ થયા ( ૧૫૧ ) તિષ્ણુ કારણ કાર્તિક નેિ, સ ંઘ સકલ પરિવાર । આદિદેવ સન્મુખ રહી, ખમાસમણુ બહુ વાર ॥૪॥ પરિવાર । નિરધાર ॥૩॥ એકવીશ નામે વણુબ્યા, તિહાં પહેલું અભિધાન । “ શત્રુંજય ” શુકરાજથી, જનક વચન ખહુમાન ॥॥ (સિદ્ધાચલ૦ ૧) For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ જય ગિરિરાજ દર્શન આ આત્માને આઠકર્માએ ઘેરેલા છે, તે આ કર્માના જેણે નાશ કર્યાં છે, તે સિદ્ધ કહેવાય. આવા આઠકના નાશ કરાવનાર એવાજ અચલ-પ ત-ગિરિ તે સિદ્ધાચલ, તેનું હંમેશાં આત્માએ ધ્યાન અને સ્મરણ કરવું જોઇએ. આવું સ્થાન કર્યું ? તેથી જણાવે છે કે ઊર્ધ્વ, અધા અને તિર્થ્ય લેાકમાં કે ૧૪ કર્મ ભૂમિમાં આવું આ એકજ ભરત ક્ષેત્ર છે કે જેમાં તે સ્થાન આવેલુ છે. તેમાં પણુ, દક્ષિણ ભરત અને ઉત્તર ભરતના છખંડમાં દક્ષિણના ત્રણ ખંડમાં, મધ્યના જે ખંડ છે, તે ખડમાં, સારઠ દેશ આવેલે છે. તે સારઠ દેશમાં આ શ્રીસિદ્ધાચલ આવેલા છે. તા હવે પછી શું ? ત્યારે કહે છે કે–ચેારાસી લાખ જીવાયેાનિમાં એવા એકજ મનુષ્યભવ છે, કે તે તે મેળવવાની તાકાત વાળા છે. એવા મનુષ્ય જન્મ તને મલ્યે છે, તેને પામીને તારા આત્માના કલ્યાણુ માટે તુ' વારંવાર, હજારો વખત તેને વંદન કર ॥૧॥ એ સિદ્ધાચલની આરાધના કરવાને માટે તારે કઈ સામગ્રી જોઈએ ? અગનીશરીરની પવિત્રતા જોઈ એ, વસ્ત્રની પવિત્રતા જોઈ એ, મનની અ`તરની પણ પવિત્રતા જોઈ એ, ભૂમિની પવિત્રતા જોઇએ, પૂજા કરવાને માટે પણ પૂજાના ઉપકરણેા સારાં જોઈ એ. પૈસા પણ ન્યાયથી પ્રાપ્ત કરેલા જોઈએ. આવી રીતે સાતે પ્રકારની શુદ્ધિ હાય તા તે સાચી આરાધનાના રૂપમાં આવે રા હવે તેવા તેવા આરાધકો કોણ થયા ? કથારે કારે થયા ? કેવી રીતે આરાધના કરી ? અને કેટલા કેટલાની સાથે તે આરાધી ગયા, તે વાતે આ ‘૨૧’ ખમાસમણુના કર્તા વીરવિજયજી મહારાજ તેમનાં નામ લેવા સહિત વન કરી બતાવે છે. Jain Educationa International શ્રીશત્રુજય માહાત્મ્યમાં જણાવ્યુ` છે કે એકેનાવ્યુપવાસેન, કાર્તિકયાં વિમલાચલે । બ્રહ્મ ચાષિદ્ ભૂણ હત્યા-પાતકાન્મુચ્યતે નરઃ ॥૧॥ અનન્તા મુક્તિમાંસેત્તુ-ત્ર તીર્થ પ્રભાવતઃ । સેત્મ્યન્તિ મહુવાપ્યત્ર, શુદ્ધચારિત્રભૂષિતાઃ ॥૨॥ તપસા દાનાદ્-દેવાચનવિધાનતઃ । અન્યત્રાન્યકાલપુણ્યાત્ અસ્યાં સ્યાદધિક ફલમ, ॥૩॥ (૧૫૨ ) યાત્રા For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા કાર્તિકી પૂર્ણિમાના દિવસે વિમલાચલ પર એક ઉપવાસ વડે, બ્રાહ્મણ-સ્ત્રી-બાળકની હત્યાના પાપથી મનુષ્ય મુક્ત થાય છે. શુદ્ધ ચારિત્રના પ્રભાવ વડે શુદ્ધ એવા મુનિઓ આ તીર્થના પ્રભાવથી અહિયાં અનન્તા મુક્તિપદને પામેલા છે. વર્તમાનમાં પામે છે. અને ભવિષ્યમાં પણ પામશે. અન્ય તીર્થમાં યાત્રા કરવાથી, દાન દેવાથી, તપશ્ચર્યા કરવાથી, પૂજા કરવાથી જે પુણ્ય થાય છે, (તેથી અહિં કાર્તિકી પૂર્ણિમાની આરાધના કરનાર એવા દ્રાવિડ” અને વારિખિલ્લનું દષ્ટાન્ત બતાવે છે.) આદિદેવ શ્રી આદિનાથ ભગવાને-ગઢષભદેવ ભગવાને ગૃહસ્થપણુમાં મનુષ્યને વ્યવહાર સારી રીતે ચાલે તે માટે, લેખનકળા, શિલ્પકળા, સ્ત્રીપુરુષનાં લક્ષણો વગેરે બધું બતાવ્યું, રાજ્ય વ્યવસ્થા સુદઢ કરી. સંયમ અંગીકાર કરતાં ૧૦૦ પુત્રને રાજ્ય વહેચી આપ્યું, તેમાં “દ્રવિડને મિથિલાનું રાજ્ય આપ્યું, તેણે પિતાના મોટા પુત્ર દ્રાવિડને મિથિલાનું રાજ્ય આપ્યું અને નાના પુત્ર વારિખિલ્લને લાખ ગામ આપ્યાં. એક બીજાએ પોતપિતાના પ્રદેશમાં આવતાં પરસ્પર રેડ્યા. આથી માંહોમાંહે ઝઘડો થયો અને યુદ્ધ ચઢયા, મંત્રીએ લડતાં બંધ કરવા, વનરાજી જેવાના બહાને દ્રાવિડને સુવશું તાપસના આશ્રમમાં લઈ ગયા. તાપસે આશીર્વાદ આપે. ધર્મોપદેશ આપ્યો ને કહ્યું કે તમારા પિતાજીએ જે સુવ્યવસ્થા કરી, તેને તમે ક્યાં આમ સત્યાનાશ કરવા બેઠા? દ્રાવિડે કહ્યું: ભરત બાહુબલી લડ્યા, તે પછી અમે કેમ ન લડીએ. તાપસ કહે તેતે ચક આયુધશાળામાં નહોતું આવતું માટે લડવા. તમને લડવું યોગ્ય નથી. તેથી લડવું બંધ કર્યું. દ્વિવિડ–વારિખિલ્લનું ક્ષે જવું આ ઉપદેશથી મોટાભાઈએ નાનાભાઈને ખમાવ્યા, ને બને તાપસ બન્યા. આદીશ્વર ભગવાનનું ધ્યાન કરનારા થયા. આવા અવસરે નમિ વિનમિ વિદ્યાધર મુનિના પ્રશિષ્યો આકાશમાર્ગે પુંડરીકગિરિની યાત્રા કરવા જતા હતા, તે ત્યાં આવ્યા. ગિરિરાજને મહિમા વર્ણ, ઉપદેશ આપ્યું, અને સાધુપણું આપ્યું. તેમની સાથે મુંડરિકગિરિએ પધાર્યા, દશક્રોડ સાધુને તે બન્ને મુનિને પરિવાર હતે. ગિરિરાજની આરાધના કરી અને અંતે અનશન કરી કાર્તિક સુદ ૧૦ ના બધા પરિવાર સાથે કમખપાવી ગિરિરાજ ઉપર મેક્ષે ગયા. કાર્તિક પૂર્ણિમાને મહિમા આ કારણથી કાર્તિક સુદ ૧૫ ના દિવસનો મહિમા છે. માટે કાર્તિક સુદ ૧પમે યાત્રાદિ કરી આદીશ્વર ભગવાન સન્મુખ ખમાસમણ વગેરે કરવું જોઈએ, આલંબન શ. ૨૦, (૧૫૩) Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન આત્માને જોઈએ જ. એટલે આલંબન આ ગિરિરાજનું અને આદીશ્વર ભગવાનનું. તેથી તેમની સન્મુખ ખમાસમણ દેવાય. આને જ માટે કાતિક સુદ ૧૫ ને તે આરાધનાના ઉદ્દેશથી જગે જગે પર, ગામે ગામ શત્રુંજય ગિરિરાજને પટ બાંધીને ત્યાં ચિત્યવંદન, ખમાસમણ વગેરે કરવાનું દેવાય છે. પછી ૨૧ ખમાસમણ આપે કે ૧૦૮ ખમાસમણ આપે, પણ કાર્તિક સુદ ૧૫ મે યાત્રાના પ્રતિક તરીકે પટ જુહારવા જાય અને તે આરાધના કરે. આ ગિરિરાજના મોટાં એકવીસ નામ છે. તેથી તે નામ ગુણ પૂર્વક લઈને તેના ખમાસમણ દે. તેમાં પહેલું નામ “શત્રુંજયનું લે છે. કાર્તિક માસની અપેક્ષાએ પ્રથમ કાતિકથી મહિમા વર્ણવ્યો, એટલે પ્રથમ કાર્તિક સુદ ૧૫ ની વાત લીધી. શુકરાના પિતાનું રાજ્ય શત્રુઓએ લઈ લીધું છે તેથી ભારે ચિંતામાં પડેલા છે. રાજ્ય પાછું આવવાને કોઈ રસ્તો જડતું નથી. એથી ઉપદેશક પાસે જાય છે. ત્યારે સલાહ મળે છે કે હે પુણ્યવાન બીજી બધી જંજાળમાં તેને સારુ કાંઈ નહિ આવે માટે શાંત ચિત્તે તમે શત્રુંજય ગિરિરાજનું છ મહિના ધ્યાન કરે. આથી તેઓ ગિરિરાજનું ધ્યાન છ મહિના ધરે છે. તેના પ્રતાપે શત્રુ ઉપર પિતાને જય થાય છે. અને રાજ્ય પણ પાછું મળે છે. આમ બાહ્ય અને આત્યંતર શત્રુઓને નાશ કરનાર આ તીર્થ છે. એથી આ તીર્થનું પહેલું નામ “શત્રુંજય” એવું પડે છે. તેથી પહેલાં જ ખમાસમણમાં તે નામ લેવાય છે. (ખમાગ ૧) - સમોસર્યા સિદ્ધાચળે, પુંડરીક ગણધાર ! લાખ સવા માહાત્તમ કહ્યું, સુર નર સભા મઝાર દે, ચિત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ / પાંચ કેડી મુનિ સાથશું, મુક્તિ નિલયમાં વાસ ના તેણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત છે મન, વચ, કાયે વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત 0ા સિદ્ધારા શ્રીત્રઢષભદેવ ભગવાન સિદ્ધગિરિરાજ પર પધાર્યા છે. અને દેવતા, અસુરે ને માનવની એમ બાર પરિષદમાં સભામાં ગિરિરાજના મહિમાનું વર્ણન કરે છે. અને જણાવે છે કે-બધાં તીર્થો કરતાં આ તીર્થને મહિમા સવાલાખગણે છે. વિહારના સમયે ગણધર શ્રી પુંડરીક સ્વામિને જણાવે છે કે “આ તીર્થના પ્રભાવે તમને અને તમારા પરિવારને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. અને મોક્ષે જવાશે. વળી તમારી આરાધનાથી આ તીર્થને મહિમા (૧૫૪) Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા વધશે. માટે તમો આ તીર્થ પર સ્થિરતા કરે.” આથી શ્રીપુંડરીક ગણધર પિતાના પરિવાર સાથે સ્થિરતા કરે છે. છેલ્લે એક માસનું અણસણ કરીને પાંચકેડી મુનિની સાથે ચિત્રી પૂર્ણિમાના દિવસે મોક્ષે જાય છે. આ કારણથી આ ગિરિરાજનું પુંડરીક ગિરિરાજ એવું નામ પડે છે. માટે રોજ સવારે ઊઠીને મન, વચન, કાયાથી તે ગિરિરાજનું ધ્યાન કરવું જોઈએ. (ખમા૦૨). વીસ કેડીશું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ | એમ અનંત મુફતે ગયા, સિદ્ધક્ષેત્ર તેણે નામ લા (સિદ્ધા૦૩) પાંડવો અને કૌરવો કાકા કાકાના ભાઈઓ, મહાભારતના ભયંકર યુદ્ધમાં ઊતર્યા. ભયંકર સંગ્રામ થયા. મહાશિલા કંટક અને રથમૂશળ વગેરે ભયંકર સંગ્રામે થયા. અસંખ્ય જનને સંહાર થયો. અંતે પાંડવો જીત્યા. રાજવી થયા. પણ કરેલો સંહાર અંતરમાં ડંખી રહ્યો છે. અંતે રાજ્ય વ્યવસ્થા કરે છે. આ બાજુ જરાકુમારના બાણથી શ્રીકૃષ્ણના મરણને જાણે છે. આત્મા કકળી ઊઠે છે. એટલે સંયમ માટે તૈયાર થાય છે. વીસકોડની સાથે પાંચ પાંડવ, કુંતી માતા અને દ્રૌપદી સંયમ અંગીકાર કરે છે. પાંડવો સંયમ અંગીકાર કર્યા પછી અભિગ્રહ કરે છે કે “નેમિનાથ પ્રભુ ભગવાનને વંદન કર્યા પછી જ આહાર પાણી લેવા. ત્યાર પછી સમાચાર મળે છે કે શ્રી નેમિનાથ ભગવાન મેક્ષે પધાર્યા. એટલે એમને અભિગ્રહ આહાર પાણી ન લેવાનો હતો તે તે હવે કાયમ રહ્યો. એટલે એમણે ગિરિરાજ ઉપર અનશન અંગીકાર કર્યું. એવી રીતે એ તીર્થ ઉપર અનંતા ક્ષે ગયા છે. આથી આ ગિરિનું નામ સિદ્ધક્ષેત્ર એવું પણ પડ્યું. (ખમા૦૩) અડસઠ તીરથ ન્હાવતાં, અંતરંગ ઘડી એક ! dબી જલ સ્નાન કરી, જાગ્યે ચિત્ત વિવેક ૧ના ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલ ધામ | અચલપદે વિમલા થયા, તણે વિમલાચલ નામ ૧૧ાસિષ્ઠા ચંદ્રશેખર વગેરે રાજાઓ, દુનિયામાં કહેવાતાં અડસઠ તીર્થમાં શુદ્ધિને માટે ફર્યા અને આ તીર્થે નહાતાં અંતરંગ ઘડી એક એવી આવી કે એક તુંબડી પાણીથી નહાતાં આત્મામાં વિવેક જાગે અને તે વિવેક જાગતાં અચલ એવાં કર્મના કઠિન મળને ચલાયમાન કર્યો અને આ અચલ=પર્વત ઉપર પોતે જે નિર્મળતા કર્મની કરવા માંગતા હતા, તે નિર્મળતા પ્રાપ્ત કરી ને મોક્ષે ગયા. આથી આ તીર્થનું વિમલાચલ એવું નામ પડયું. (ખમા૦૪) (૧૫૫) Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન પતમાં સુગિરિ વડા, જિન અભિષેક કરાય । સિદ્ધ હુવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય ||૧૨॥ સિપા જગતના બધાએ પંતા છે. તેમાં જમ્મુદ્વીપના, મધ્યમાં આવેલા મેરુ પર્વત, લાખ જોજન ઊંચા છે. કે જેની ઉપર તીર્થંકર પરમાત્માના ચારે નિકાયના દેવતા એ જન્માભિષેક કરે છે. પરંતુ ત્યાં કાઈ માહ્ને જતું નથી. આ ગિરિવર પર સ્નાતક-સ કર્માના નાશ કરનાર થાય છે માટે આ ગિરિરાજને સુગિરિ એવું પણ નામ આપે છે. અહી' દ્વીપનાં ૧૫ ક્ષેત્રમાંથી ૧૪ ક્ષેત્રમાં આના જેવો પરમપાવન પવિત્ર કરનારી કોઈજ પર્યંત નથી. તે કારણથી તેમજ જ્યાં દેવતાઓનાં અનેક સ્થાનક છે, આથી આ ગિરિરાજ સુગિરિ નામથી ઓળખાય છે. (ખમા૦૫) એંસી ચાજન પૃથુલ છે, ઉચ્ચપણે છવ્વીસ । મહિમાએ માટા ગિરિ, મહાગિરિ નામ નમીશ ।।૧૪।।સિ૦૬॥ આ પ્રાયે શાશ્વતા ગિરિ છે. કારણકે બીજી શાશ્વતિ વસ્તુઓમાં ઓછાવત્તાપણું થતું નથી, પણ આ ગિરિરાજનું ઓછાવત્તાપણું થતુ' હાવાથી આને પ્રાયે શાશ્વતા કહેવાય છે. આ અવસર્પિણીના પહેલા આરામાં ૮૦ જોજન, બીજામાં ૭૦ જોજન, ત્રીજામાં ૬૦ જોજન, ચેાથામાં ૫૦ જોજન, પાંચમામાં ૧૨ જોજન અને છઠ્ઠામાં છ હાથના રહેશે. તેથી એ પ્રાયે શાશ્વતા છે. તેથી કહે છે કે ૮૦ જોજનના વિસ્તારવાળા અને ૨૬ જોજનની ઊ'ચાઈ વાળા, મહિમાના પ્રભાવે આ માટા ગિરિ છે, તેથી તે મહાગિરિ નામવડે નમવા ચેાગ્ય છે. (ખમા૦૬) Jain Educationa International ગણધર ગુણવ ́તા મુનિ, વિશ્વમાંહે વ‘દિનક જેવા તેહવો સયમી, વિમલાચલ પૂજનિક ॥૧૫॥ વિપ્રલેાક વિષધરસમા, દુખીયા ભૂતલ જાણુ । દ્રવ્ય લિ'ગ, કણુ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન ॥૧૬॥ શ્રાવક મેઘસમાં કહ્યા, કરતા પુણ્યનું કામ । પુણ્યની રાશિવષે ઘણી, તીણે પુણ્યરાશિ નામ ।।૧૭ાસિગા મુનિવરોની અંદર ગણુધરા તે આખાયે જગતમાં વદનીય છે. આ વિમલાચલ પર (૧૫૬) For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ઓછુંવતું ચારિત્ર પાળનાર હોય તે પણ તે પૂજનીય છે. જગતમાં વિપ્રલોક ઘણું છે. પણ જે કઈ પુણ્યને ગ વગરના હોય તે, જગતમાં દુઃખી દેખાય છે. સાધુપણાના દ્રવ્ય લિંગને–વેશને ધારણ કરનારા તે ક્ષેત્રમાં નાંખેલા ધાન્ય જેવા છે, પણ સંયમ પાળનાર સાધુઓ છીપમાં મોતી જેવાં છે. તેથી તેમની ભક્તિ એ છીપના મેતી જેવી છે. એ રીતે સંયમીની મુખ્યતા જણાવી છે. જ્યારે શ્રાવકે દાન દેનારા છે એટલે તે જેવા જેવા પાત્રમાં આપે તેવું તેવું ફળ મલે, તે ફળ-તે પુણ્ય અહીં દાનાદિથી મળે છેઆથી પુણ્યની રાશિ અહીં એકઠી થાય છે. માટે આ ગિરિરાજ પુણ્યરાશિ કહેવાય છે. (ખમાં ૦૭) સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધ્યાન | કર્મ વિગે પામીઆ, કેવલ લક્ષ્મી નિધાન ૧૮ લાખ એકાણુ શિવ વર્મી, નારદર્શી અણગાર / નામ નમે તેણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર ૧લાસિ૦૮ આ ગિરિરાજને પામીને સંયમ ધારણ કરનાર એવા ઘણા મહામુનિવરે, આ ગિરિરાજ પર ગિરિરાજનું એકાગ્રતા પૂર્વક ધ્યાન લગાવીને, તપ સારી રીતે કરે છે. તે ધ્યાન અને તપના પ્રભાવે સર્વ કર્મોને ક્ષય કરીને, કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીના મેળવનાર બને છે. આથી જેમનું બ્રહ્મચર્ય અખંડ છે, વળી જેઓ જગતમાં એક બીજાને અથડામણ કરાવનાર પણ છે, છતાં અંતે આ ગિરિની આરાધના કરે છે અને પિતાની સાથે બીજાઓને પણ આરાધનામાં જોડે છે, તે નારદમુનિ એકાણું લાખ સાધુઓની સાથે આ ગિરિ પર નિર્વાણપદને પામ્યા. તેથી આ ગિરિરાજનું આઠમું નામ શ્રીપદગિરિ એવું પડયું. (ખમા૦૮) શ્રીસિમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ | ઈન્દ્રની આગળ વર્ણવ્યો, તેણે એ ઈન્દ્રપ્રકાશ ૨સિહા જમ્બુદ્વીપના મહાવિદેહમાં વર્તમાન વીશ તીર્થકરમાંથી, શ્રીસિમંધર સ્વામીએ આ ગિરિરાજને અપરંપાર મહિમા ઈન્દ્રને પ્રકાશ્ય-વર્ણ, તે કારણથી ગિરિરાજ ઈન્દ્રપ્રકાશ નામથી પણ કહેવાય છે. (ખમા૦૯) દશ કેડી અણુવ્રત ધરા, ભક્ત જમાડે સાર | જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણે નહિ પાર રા. તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન | દેતાં લાભ ઘણે હવે, મહાતીર્થ અભિધાન રરાસિદ્ધા૦૧ના (૧૫૭) Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ‘જય ગિરિરાજ દર્શન કોઈ શ્રાવકના ત્રતાને ધારણ કરનાર=એવા દશકોને જમાડે તેના કરતાં પણ આ ગિરિરાજ પર ભક્તિભાવથી એક મુનિને દાન આપે તે તેને ઘણા જ લાભ થાય છે= મહાન્ લાભ થાય છે, તેથી આ ગિરિરાજ મહાતીર્થ નામથી ખેલાય છે. ( ખમા૦૧૦) પ્રાયે એ ગિરિ શાશ્વતા, રહેશે કાળ અનત । શત્રુંજય મહાતમ સુણી, નમા શાશ્ર્વતગિરિ સંત ર૩ાસિદ્ધા૰૧૧॥ (છઠ્ઠા મહાગિરિ નામમાં પ્રાયે શાશ્વતાપણાનું વર્ણન કર્યું છે. એટલે તે વાત વિસ્તારથી અત્રે કહી નથી.) આ ગિરિ અનતકાળ રહેશે એમ શ્રીધનેશ્વરસૂરિ મહારાજના રચેલા શ્રીશત્રુજય માહાત્મ્યમાં કહ્યુ છે. તેથી આ ગિરિ પ્રાયે શાશ્વતા છે, માટે અગિયારમા શાશ્વતગિરિ નામથી કહેવાય છે. તેથી હે ભવ્યેા ! એ શાશ્વતગિરિની આરાધના કરો. (ખમા૦૧૧) ગૌ, નારી, બાળક, મુનિ, યાત્રા ચ હત્યા કરનાર | કરતાં કાર્તિકી, ન રહે. પાપ લગાર |॥૨૪॥ Jain Educationa International જે પરદારા લ'પટી, ચારીના દેવદ્રવ્ય ગુરુદ્રવ્યના, જે વળી કરનાર । ચારણહાર ॥૨૫॥ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈષ્ણુ ઠામ તપ તપતાં પાતિક ગળે, તેણે દૃશક્તિ નામ ॥૨૬॥સિદ્ધા૦૧૨॥ ગિરિરાજના મહિમાને વર્ણન કરતાં જણાવે છે કે આ ગિરિના પ્રભાવે ગાય, સ્ત્રી, બાળક અને મુનિની હત્યા કરવાથી હત્યારા થયેલા એવો પાપી, કાર્તિકી જાત્રા કરીને પાપના નાશ કરે છે–પાપ રહિત થાય છે. દુનિયાના જે મહાપાપા જેમકે પરસ્ત્રીગમન કરનાર, ચારી કરનાર, દેવના દ્રવ્ય ચારી જનાર, ગુરુના દ્રવ્યને ચારી જનાર, આવા આવા મહાપાપા કરનાર ચૈત્રી પૂર્ણિમાની તથા કાર્તિકી પૂર્ણિમાની, જે ભાવથી જાત્રા કરે, તે તેના પ્રભાવ વડે પેાતાના પાતિક ગાળી=નાશ કરી નાખે છે. આવી આવી ગિરિરાજની દૃઢશક્તિ છે, તેથી તેનુ દૃઢશક્તિ એવું નામ કહેવાય છે. (ખમા૦ ૧૨ ) ભવ ભય પામી નીકલ્યા, ચાવચા સુત જેહ । સહસ મુનિશું શિવ વર્મા, મુક્તિનિલય ગિરિ તેહ ।।૨લાસિ૦૧૩।! થાવચા રાણીના પુત્રને ગુરુ મહારાજના સંજોગ મળી જાય છે. ગુરુ મહારાજ ધર્મોપદેશથી સાંસારના ભવભ્રમણના ભયનુ સવિસ્તાર=ભયંકરપણું જણાવે છે. એટલે તે (૧૫૮) For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા વૈરાગી થાય છે. કર્મના નાશ કરવા તત્પર થાય છે. આથી ગુરુમહારાજ એને આ ગિરિવર ખતાવે છે. ચાવચ્ચા રાણીના પુત્ર હજાર મુનિએ સાથે આવીને તપ કરીને અણુસણ કરે છે. ગિરિના પ્રભાવથી મુક્તિના સ્થાનને પામે છે, તેથી આ ગિરિનુ મુક્તિનિલયગિરિ એવું નામ કહેવાય છે. (ખમા૦૧૩) ચંદા સૂરજ બિહુ જણા, ઊભા ઈણે ગિરિશ્ર્ચંગ । કરી વન ને વધાવીએ, પુષ્પદ ત ગિરિ રગ ।।૨૮।।સિદ્ધા૦૧૪] ચદ્ર અને સૂર્ય આ ગિરિરાજના દર્શને આવે છે, ગિરિને જોઈ ને પોતાના આત્માને અત્યત સતાષ થાય છે. આથી તે પુષ્પા વડે ગિરિરાજને વધાવે છે, તેથી આ ગિરિનું પુષ્પદંત એવુ' નામ પડે છે. (ખમા૦૧૪ ) ક્રમ કલણ ભવ જલ તજી, હાં પામ્યા શિવસદ્મ । પ્રાણી પદ્મ નિરજની, વા ગિરિ મહાપદ્મ ।।૨૯।ાસિ૦૧૫।। જે ભવ્ય પ્રાણિઓ આ તીર્થની, અંતરથી આરાધના કરે છે, પ્રાણિઓ સ‘સારના કર્મના કાદવ રુપસ'સાર સમુદ્રને તરીને ઈહાં મહાપદ્મ=મેાક્ષને=પદ્મ નિરજનીને પામે છે. માટે આ મહાપદ્મગિરિને હે ભવ્યેા ! તમે વંદન કરો. ( ખમા૦૧૫) Jain Educationa International શિવ વહુ વિવાહ ઉત્સવે, મડપ રચીયા સાર । મુનિવર વર બેઠક ભણી, પૃથ્વીપીઠ મનેાહાર ।।૩૦ના સિદ્ધા૦૧૬॥ કવિ કલ્પના કરે છે કે આત્માને લાગેલાં કર્મોના નાશ કરીને માક્ષ રૂપી સ્ત્રીને પરણવી હેાય તે મંડપ પીઠ=બેઠક વગેરે કરવાં પડે અને ત્યાં બેસીને માક્ષે જનાર વરરાજા માક્ષ રૂપી સ્ત્રીને પરણે. આથી કહે છે કે શિવ વહુના વિવાહના મહાત્સવમાં આ ગિરિરાજરૂપી મંડપ પર ધ્યાન મગ્ન બેઠક બનાવીને મુનિવરા માક્ષે ગયા, તેવો આ મનોહર એવો પૃથ્વીપીઠ ગિરિરાજ છે, | ખ૦ ૧૬ | શ્રીસુભદ્રગિરિ ના, ભદ્ર તે મંગળ રૂપ । જલ તરુ રજ ગિરિવર તણી, શીશ ચઢાવે ભૂપ ॥૩૧॥સિદ્ધા૦૧૭ણા આ ગિરિરાજ-પર્વત પાવન–પવિત્ર કરનાર છે. ગિરિરાજના તેા ઝાડ પણ પવિત્ર છે. વળી ભદ્રતા તેમજ (૧૫૯ ) For Personal and Private Use Only તેની રજ પણ પવિત્ર છે, આ મગળ પણું કરે છે. ભદ્ર અને Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન કલયાણને કરે છે. તેથી તેની રજને મસ્તકે ચઢાવે છે. આથી આ ગિરિનું ૧૭મું સુભદ્રગિરિ એવું પણ નામ છે. (ખમા૦૧૭). વિદ્યાધર સુર અસર, નદી શત્રુંજી વિલાસ | કરતા હરતા પાપને, ભજીએ ભવિ કલાસ ૩૨ાસિદ્ધા૦૧૮ આ શત્રુંજય ગિરિરાજના પાણીને વહન કરનારી શેત્રુંજી નદી ત્યાં આવેલી છે. તેનું ગિરિરાજના પ્રભાવે પાણી પણ પ્રાણીઓના પાપનો નાશ કરનાર છે. આથી વિદ્યાધર, દેવતાઓ, અપ્સરાઓ વગેરે પાપને નાશ કરવાની આશાએ આ નદીમાં વિલાસ કરે છે. તેવી આ ગિરિરાજની આ નદી હોવાથી આ ગિરિને કૈલાસ એવા નામથી સંબંધે છે. (ખમા૦૧૮) છે બીજા નિરવાણી પ્રભુ, ગઈ ચાવીસી મઝાર .. તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર ૩૩ પ્રભુ વચને અણુસણ કરી, મુક્તિ પુરીમાં વાસ | નામે કદાબગિરિ નમે, તો હોય લીલ વિલાસ ૩૪ાસિદ્ધા૦૧૯ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં દરેક કાળે ચોવીસ તીર્થક થાય. તેમાં ભૂતકાળની ચોવીસીમાંના, બીજા નિરવાણી નામના તીર્થકર ભગવાનના કદંબ ગણધર, પ્રભુને પોતાના આત્માની આરાધના અને મુક્તિ માટે પૂછે છે, ત્યારે પ્રભુ તેમને આ ગિરિરાજની આરાધના કરવાનું બતાવે છે. તેઓ આ ગિરિરાજ પર આવીને આહાર પણ ત્યાગ કરવા રૂપ અણસણ અંગીકાર કરે છે, અને સર્વકર્મોને ક્ષય કરીને મુક્તિ પુરીમાં જાય છે. તેથી તેમના નામ પરથી તે સ્થાન=ને શિખર કદંબગિરિ નામથી પ્રસિદ્ધ થયું. આથી તે રીતે જે આરાધના કરીએ તે બાહા પણ લીલવિલાસને મેળવીએ અને અત્યં. તર પણ લીલવિલાસ–મોક્ષ મેળવીએ. (ખમા૦૧૯) પાતાલે જસ મૂળ છે, ઉજજ્વલ ગિરિનું સાર | ત્રિકરણ યોગે વંદતાં, અલ્પ હોય સંસાર રૂપા સિદ્ધા૨વા આ ગિરિરાજનું મૂળ પાતાળમાં છે. એટલે ઘણે નીચે સુધી ઊંડું ગયેલું છે. આને મન, વચન અને કાયાના સુગથી-શુભ ભાવથી વંદન કરીએ તો સંસાર અલ્પ થાય. આથી આ ગિરિનું ઉ લગિરિ એવું નામ છે. (ખમા૦૨૦) (૧૬૦) Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા તન, મન, ધન, સુત, વલ્લભા, સ્વર્ગાદિક સુખભગ | જે વર છે તે સંપજે, શિવરમણી સંગ ૩૬ વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ખટ માસ ! તેજ અપૂર્વ વિસ્તરે, પૂગે સઘલી આસ ૩છા ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ ! ઉત્કૃષ્ટા પરિણામથી, અંતર મુહૂર્ત સાચ ૩૮ “સર્વકામદાયક નમે, નામ કરી ઓળખાણ શ્રીગુભવીરવિજય પ્રભુ, નમતાં કોડ કલ્યાણ ૩૯લા સિદ્ધા-૨૧ ૨૧ મા ખમાસમણમાંaછેલ્લા ૨૧ મા નામના મહિમાનું વર્ણન કરતાં કવિરાજ ભવ્ય પ્રાણીને જણાવે છે કે – હે ભાગ્યશાળી ! શરીરના સુખની ઈચ્છા હોય, મનના સુખની ઈચ્છા હોય, ધન–પૈસાની ઈચ્છા હોય, સુત-પુત્રની ઈચ્છા હોય, વલ્લભા–પત્નીની ઈરછા હોય, સ્વર્ગાદિક સુખની ઈચ્છા હોય, સર્વસુખની ઈચ્છા હોય, સાંસારિક ભેગ સુખની ઈચ્છા હોય, અરે? એટલું જ નહિ પણ જે જે તારી ઈચ્છા હોય, તે તે તમામ આ ગિરિની સેવનાથી મળે છે, આના પ્રતાપે શિવરૂપી રમણને પણ સંયેગ મળે છે, ૩૬ાા આવા વિમલાચલ પરમેષ્ઠીનું, જે ષડૂમાસ એક સરખું ધ્યાન કરે તે અપૂર્વ તેજ વિસ્તારે એટલું જ નહિ પણ પિતાની બધી આશાઓ પરિપૂર્ણ થાય છે ૩ળા જે એમ કહેવામાં આવે છે કે –ત્રીજા ભવે મોક્ષે જાય તે વાત તે સાચી જ, પણ જે તેવા કેઈ અપૂર્વ પરિણામની ધારાએ ચઢી જાય તે અંતર મુહૂર્ત કાચી બે ઘડી અડતાલીસ મિનિટની અંદર પણ મોક્ષે જાય ૩૮ આથી આ તીર્થની “સર્વકામદાયક એવા નામથી ઓળખાણ કરાવી, અને તેને નમન આદિ કરવા વડે કોડે કલ્યાણ થાય; એમ પ્રભુ વીર જણાવે છે, (તે જણાવવા વડે કર્તા પિતાનું નામ વીરવિજય એવું પણ જણાવે છે, તેમણે પિતાના નામની પૂર્વે શુભ એવો પણ શબ્દ જોડવાની પદ્ધતિ રાખી છે.) આ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજની આરાધના કરવા માટે તેનાં ગુણ પૂર્વક એકવીશ નામ લઈને કાયાને કષ્ટ આપનારાં એવાં આ એકવીશ ખમાસમણ બતાવ્યાં છે. ૧૩લા ખમા ૦૨૧ | શુભ ભવતુ છે શ. ૨૨ (૧૧) Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ સુ ગિરિરાજના ૧૦૮ ખમાસમણેા ભાવા સાથે શ્રીશત્રુ...જય ગિરિરાજના ૧૦૮ નામનુ વર્ણન ગિરિ ઉપર——પર્યંત પર જુદી જુદી જગા ઊંચી નીચી હોય, જે ભાગ ઊંચા છે તેને શિર-ફૂટ કહેવાય છે. એવા આ ગિરિરાજને ૧૦૮ ફૂટ છે. ગિરિપરના ફ્રૂટો ફૂટો વચ્ચે અંતર હાય છે. જ્યારે વરષાદ પડે ત્યારે આવા ભાગ ધોવાતા પણ જાય. પાણીને સ્વભાવ છે કે માટીને ધીરે ધીરે ઓછી કરે, ઘસડી જાય. પથ્થરને પણ પેાતાની અસર કરે. તેથી તે તે જગેા જગેાને પરસ્પર ઘસાર થતા જાય, તે ઘસારા થતાં તે તે ભાગ જુદા જુદા પડતા જાય, એટલે તે તે ફ્રૂટા શિખરો જુદાં પડે. વળી-કાળ ખળ પશુ તેમાં કાય કરે, એથી ટૂંકા જુદી પડી જાય, એવી રીતે આ ગિરિની ૧૦૮ ટૂંકા કહેવાય છે, તેથી અહી ૧૦૮ ફૂટની વાત જણાવીએ છીએ. તેથી એકસેા ને આઠ ખમાસમણાં વડે તેને વંદના કરવામાં આવે છે. તેમાં પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવ ભગવાન આ તીર્થની પવિત્રતાને લીધે, આ તીર્થ પર પહેલાંના વખતમાં પૂર્વ નવાણુ વાર ફાગણ સુદ ૮ ના અત્રે પધાર્યા હતા. જ્યારે જ્યારે પધાર્યા ત્યારે ત્યારે તે જ દિવસે પધાર્યાં. આજ ઉદાહરણ પરથી આજે પણ ભાવિકે તેને ઉદ્દેશીને નવાણું યાત્રા કરે છે. (૧૨) Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા જુદી જુદી ટ્રકોના નામને ઉદ્દેશીને આજે પણ નવાણું નામ શ્રી વીરવિજયજી મહારાજ પૂજામાં જણાવે છે. તે આ પ્રકારે – ૧ શત્રુંજયગિરિ, ૨ બાહુબલી, ૩ મરુદેવી, ૪ પુંડરીકગિરિ, પ રેવતગિરિ, ૬ વિમલાચલ, ૭ સિદ્ધરાજ–તીર્થરાજ, ૮ ભગીરથ, ૯ સિદ્ધક્ષેત્ર, ૧૦ સહસકમલ, ૧૧ મુક્તિનિલયગિરિ, ૧૨ સિદ્ધાચલ, ૧૩ શતકૂટ, ૧૪ ઢંક, ૧૫ કદંબગિરિ, ૧૬ લેહિતધ્વજ, ૧૭ તાલધ્વજ, ૧૮ સુરપ્રિય, ૧૯ પુણ્યરાશી, ૨૦ મહાબલ, ૨૧ દઢશક્તિ, ૨૨ શતપત્ર, ૨૩ વિજયાનંદ, ૨૪ ભદ્રકર, ૨૫ મહાપીઠ, ર૬ સુરગિરિ, ૨૭ મહાગિરિ, ૨૮ મહાનંદ, ૨૯ કર્મસૂદન, ૩૦ કેલાશ, ૩૧ પુષ્યચંદ્ર, ૩ર જયંત, ૩૩ આનંદ, ૩૪ શ્રીપદ, ૩૫ હસ્તગિરિ, ૩૬ શાશ્વતગિરિ, ૩૭ ભવ્યગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯ મહાજશ, ૪૦ માલ્યવંત, ૪૧ પૃથ્વીપીઠ, ૪૨ દુઃખહર, ૪૩ મુક્તિરાજ, ૪૪ મણિકાન્ત, ૪૫ મહિધર, ૪૬ કંચનગિરિ, ૪૭ આનંદધર, ૪૮ પુષ્પકંદ, ૪૯ જયાનંદ, પ૦ પાતાળમૂળ, પ૧ વિભાષ, ૫ર વિશાલગિરિ, ૫૩ જગતારણ, ૫૪ અકલંક, ૫૫ અકર્મક, ૫૬ મહાતીર્થ, ૫૭ હેમગિરિ, ૫૮ અનંતશક્તિ, ૫૯ પુરુષોત્તમ, ૬૦ પર્વતરાજ, ૬૧ જાતિરૂપ, દર વિશાલભદ્ર, ૬૩ સુભદ્ર, ૬૪ અજરામર, ૬૫ ક્ષેમકર, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણકંદ, ૬૮ સહસ્તપત્ર, ૬ શિવકરુ, ૭૦ કર્મક્ષય, ૭૧ તમાકંદ, ૭૨ રાજરાજેશ્વર, ૭૩ ભવતારણ, ૭૪ ગજચંદ્ર, ૭૫ મહાદેવ, ૭૬ સુરકાંત, ૭૭ અચલ, ૭૮ અભિનંદ, ૭૯ સુમતિ, ૮૦ શ્રેષ્ઠ, ૮૧ અભયકંદ, ૮૨ ઉજવલગિરિ, ૮૩ મહાપદ્મ, ૮૪ વિશ્વાનંદ, ૮૫ વિજયભદ્ર, ૮૬ ઇદ્રપ્રકાશ, ૮૭ કપદી, ૮૮ મુક્તિનિલય, ૮૯ કેવળદાયક, ૯૦ ચર્ચગિરિ, ૯૧ જયકમલ, ૨ સૌદર્ય, ૯૩ યશધર, ૯૪ નીતિમંડણ, ૫ કામુક, ૯૬ સહજાનંદ, ૯૭ મહેન્દ્રધ્વજ, ૯૮ સર્વાર્થસિદ્ધ. પ્રિયંકર. ૧૦૮ યાત્રા કેમ? શ્રી ઋષભદેવ ભગવાન પૂર્વ નવાણુંવાર આ ગિરિરાજ પર પધાર્યા છે પણ યાત્રાળુઓ હ્ના બદલે ૧૦૮ જાત્રા કરે છે. તેમાં પણ ગમે ત્યારે ૧૦૮ પ્રદક્ષિણા દેવા પૂર્વક, એક દુહો બેલીને (૧૦૮) ખમાસમણ દે છે. તેથી તે દુહા અત્રે સામાન્ય અર્થ સાથે આપીએ છીએ. તેના કર્તા કલ્યાણસાગર સૂરિના શિષ્ય સુજશ છે. આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહનીશા પરમાતમ પરમેસરુ, પ્રણમુ પરમ મુનીશ ૧ ખમા ! જ્યાં ઘડપણ નથી, જ્યાં મરણ પણ નથી, જ્યાં હંમેશાં ઓછું ન થાય એવું સુખ છે, (૧૬૩) Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન જ્યાં શ્રેષ્ઠ આત્મિકતા છે, જ્યાં પરમ એશ્વર્યા છે, તેવું જેની આરાધનાથી મળે છે, એવા મુનિના પણ ઈશ્વર એવા વર્તમાન કાળમાં, (વર્તમાન અવસર્પિણીમાં) ધર્મને સ્થાપનાર શ્રી આદીશ્વર ભગવાનને નમસ્કાર કરું છું કે ૧ છે જય જય જગતપતિ જ્ઞાન ભાણ, ભાષિત લોકાલોક | શુદ્ધ સ્વરૂપ સમાધિય, નમિત સુરાસુર છેક છે ૨ ! ખમા ! જ્ઞાનમાં સૂર્ય સરખા, લોક અને પરલોકને દેખાડનાર, શુદ્ધસ્વરૂપવાલા, આત્મસમાધિમય, વળી જેમને દેવતાઓને, દાનવને સમુદાય નમે છે, તે જગતના પિતા જય પામારા શ્રી સિદ્ધચલ મંડણ, નાભિ નરેસર નંદ | મિથ્યામતિ મત ભંજણે, ભવિ કુમાકર ચંદ ૩ ખમા નાભિરાજાના પુત્ર, મિથ્યાત્વીના મતનું ખંડણ કરનાર. ભવ્ય (રૂપી)કુમુદને વિકસાવવામાં ચંદ્ર જેવા, શ્રીસિદ્ધાચલની શોભા રૂપ શ્રીષભદેવ ભગવાનને નમસ્કાર થાવ. કાખમાં પૂરવ નવાણું જશ સિરે. સમવસર્યા જગન્નાથ ! તે સિદ્ધાચલ પ્રણમીએ, ભક્ત જોડી હાથ ઝાખને જે ગિરિરાજના શિખર પર પૂર્વ નવાણુંવાર શ્રી આદીશ્વર ભગવાન સમેસર્યા છેપધાર્યા છે, તે શ્રીસિદ્ધાચલ ગિરિરાજને ભક્તિ વડે હાથ જોડીને નમસ્કાર કરીએ. કાખમાશે અનંત જીવ ઈણ ગિરિવરે, પામ્યા ભવને પાર તે સિદ્ધાચલ પ્રણમીયે, લહિએ મંગળ માળ પા પ્રમાણે જે ગિરિરાજના પ્રભાવ વડે અનંત જીવો, તેની ઉપર ભવના-સંસારના પારને પામ્યા છે, તે શ્રીસિદ્ધાચલને ભાવથી પ્રણામ કરીએ તે મંગળમાળને પામીએ. એપ જશ શિર મુકુટ મનહરુ, મરુદેવીને નંદ | તે સિદ્ધાચલ પ્રણમીએ, ઋદ્ધિ સદા સુખ વૃદ દાખમાળા જે ગિરિના શિખર પર મરુદેવી માતાના મંદ, શ્રી ઋષભદેવ મુકુટ સમાન શેભે છે, તે સિદ્ધાચલને પ્રણામ કરીએ, કે જેના પ્રતાપે હમેંશાં રિદ્ધિ અને સુખને સમુદાય મળે છે. દા (૧૬૪) Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ - ~~ ~ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ~~~~ ~ ~~~ ~ ~ ~ ~ મહિમા જેહને દાખવા, સુર ગુરુ પણ મતિ મંદ | તે તીર્થેશ્વર પ્રણમીએ, પ્રગટે સહજાનંદ શાખમાળા જે દેવતાઓના પણ ગુરુ કહેવાય તેવા, સુરગુરુ જેને મહિમા કહેવાને માટે મંદ બુદ્ધિવાળા થાય છે. તે તીર્થને નમસ્કાર કરીએ કે જેના પ્રતાપે આત્મામાં સ્વાભાવિક આનંદ પ્રગટ થાય છે સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પહૂર ! તે તીર્થેશ્વર પ્રણમીએ, નાશે અઘ સવિ દૂર દાખમાશે જેની ઉપાસનાથી આત્માને પિતાને સાહજિક ગુણ પ્રગટ થાય છે તે, જેની ઉપાસનાથી ઉજવલ થાય છે–પ્રગટે છે, તે તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ કે જેથી તેના પ્રભાવથી સઘળા પાપ દૂર ભાગી જાય. એટલા કર્મ કાટ સવિટાળવા, જેહનું ધ્યાન હતાશ ! તે તીર્થેશ્વર પ્રણમીએ, પામીજે સુખવાસ લાખમાશે અનાદિ કાળને કર્મને સઘળે કાટ કાઢવાને માટે આ તીર્થ સમર્થ છે–આત્માને ઉજજવલ કરનાર છે. જેનું ધ્યાન અગ્નિના સરખું છે. એવા તીર્થેશ્વરને પ્રણામ કરીએ કે જેથી બાહ્ય અને અંતરંગ સુખ મળે. પલા પરમાનંદ દશા લહે, જશ ધ્યાને મુનિરાય છે તે તીર્થેશ્વર પ્રણમીએ, પાતક ઘર પલાય ૧લાખમાવો જે ગિરિરાજના ધ્યાનમાં લીન થનારા મુનિરાજ શ્રેષ્ઠ એવી આનંદ દશાને પામે છે. અને તેમના પાપ દૂર થાય છે, તેવા આ તીર્થરાજને હે ભવ્ય ! પ્રણામ કરે છે? શ્રદ્ધા ભાષણ રમણતા, રત્ન ત્રયીને હેતુ છે તે તીર્થેશ્વર પ્રણમીએ, ભવ મકરાકર સેતુ ૧લાખો ગિરિરાજની શ્રદ્ધા, ગિરિરાજનું વચનથી બોલવું, અને અંતરમાં ગિરિરાજનું મરણ તે જ્ઞાન-દર્શન-ચારિત્રના હેતુ રૂપ છે, એટલું જ નહિં પણ તે ભવરૂપી સમુદ્રને પાર પમાડવા માટે સેતુ-પુલ સમાન છે. તેથી હે ભવ્ય ! તે તીર્થેશ્વરને પ્રણામ કરીએ. ૧૧ (૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન મહા પાપી પણ નિસ્તર્યા, જેહનુ· ધ્યાન સુહાય તે તીર્થેશ્વર પ્રણમીએ, સુર નર જશ ગુણ ગાય ૫૧ામના મહા ભયકર એવા પાપને કરનાર પણ આ તીર્થના ધ્યાનથી પાપ રહિત થાય છે. તેમજ દેવતાઓ અને મનુષ્યા જેના ગુણ ગાય છે. આથી તે તીથેશ્વરને ગિરિરાજને હે ભવ્ય પ્રાણીઓ ! પ્રણામ કરીએ. ॥ ૧૨ ॥ । પુડરીક ગણધર પ્રમુખ, સિદ્ધયા સાધુ અનેક 1 તે તીથેશ્વર પ્રણમીએ, આણી હૃદય વિવેક ॥૧૩ ખમાતા શ્રીઆદીશ્વર ભગવાનના ગણધર પુઉંડરીકસ્વામી વગેરે અસંખ્ય, અહી તીર્થના પ્રભાવે સિદ્ધિપદને પામ્યા છે. તેથી હું ભળ્યા ! હૃદયમાં વિવેકને લાવીને આ તીરાજને પ્રણામ કરીએ. ॥૧૩॥ ચદ્રશેખર સ્વસા પતિ, જેને તે તીથેશ્વર પ્રણમીએ, પામીજે Jain Educationa International સ ંગે સિદ્ધ ' નિજ ઋદ્ધ ૫૧૪ાખમાભા કાઈ પૂના પાપ કર્મના ઉદય વડે પેાતાની ખહેનની સાથે અનાચારમાં ઊતરેલ ચદ્રશેખર આ ગિરિરાજના સ`ગ વડે તે પાપાને દૂર કરીને માક્ષને મેળવી શકયા, એવા આ ગિરિરાજને પ્રણામ કરીએ કે જેથી આપણે આત્મા પોતાની ઋદ્ધિને મેળવી શકે. ૫૧૪ાા જલચર ખેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ । તે તીર્થેશ્વર પ્રણમીએ, ભવજલ તારણુ નાવ ૫૧૫ાખમના જળમાં રહેનારા, આકાશમાં ફરનારા, (સ્થલચર ) આવા પણ તિય ચા આ તીર્થને સેવે છે, અને પેાતાના આત્મસ્વભાવને જીવસ્વભાવને મેળવે છે કારણ કે આ તી ભવસમુદ્રમાંથી તારવા માટે નૌકા સમાન છે, તેથી હું ભવ્ય ! આ તીથને ભાવથી પ્રણામ કરવા જોઇએ ૫૧૫મા સ’ઘ યાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર । તે તીર્થેશ્વર પ્રણમીએ, છેીજે ગતિ ચાર ૫૧૬ાખમાળા આ તીની જેણે સંઘ યાત્રા કરી છે, જેણે આ તીર્થ પર જીણુ મદિરાના ઉદ્ધાર કર્યાં છે, કે જે કરવા વડે કરીને પેાતાના ચાર ગતિ(તિર્યંચ, નારકી, દેવતા, મનુષ્ય)માં ભમવા રૂપ સંસાર છૈદ્યો છે, તેવા આ તીર્થેશ્વરને હે ભવ્યેા ! નમન કરો ॥૧૬॥ ( ૧૬૬) For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય છે તે તીર્થેશ્વર પ્રણમીએ, મિથ્યામતિ સવિ જાય ૧લાખો આત્મામાં રહેલ એ જે વૈરાગ્ય રંગ જેહના ધ્યાનથી પ્રગટ થાય છે, અને આત્માની મિથ્થાબુદ્ધિ-અવળી બુદ્ધિ જેનાથી સર્વથા જાય છે, એવા આ ગિરિરાજને ભાવથી નમસ્કાર કરીએ. ૧ળા સુરતરૂ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાન ! તે તીર્થેશ્વર પ્રણમીએ, પ્રગટે શુદ્ધ સ્વભાવ ૧૮ખમા જેનું ધ્યાન, કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન, કામધેનુ અને કામકુંભથી પણ અધિક, મેળવી આપે છે. તેમ જ જેના ધ્યાનથી આત્માને શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે, તેવા આ ગિરિરાજને ભાવથી નમન કરીએ. ૧૮ખા સુરલોકે સુરસુંદરી, મળી મળી શકે છેક | તે તીર્થેશ્વર પ્રણમીએ, ગાવે જેહના શ્લોક ૧લાખમાવો દેવલોકમાં, સુરસુંદરીઓ ઘણા સમૂહમાં ભેગી થઈને જેના ગુણગાન ગાય છે, તે તીર્થેશ્વરને ભાવથી નમસ્કાર કરે છેલલા ગીર જસ દર્શને, ધ્યાને સમાધિ લીને ! તે તીર્થેશ્વર પ્રણમીએ, હુવા અનુભવ રસલીન રાખમાં પરમ પાવન ગિરિરાજના દર્શન થવા માત્રથી ચગીઓ પણ સમાધિમાં તલ્લીન થઈ જાય છે. અને આત્મ અનુભવ રસમાં મક્કમ થઈ જાય છે. એવા આ તીર્થરાજને ભાવથી નમીએ. આર. માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણ નિત્ત તે તીર્થેશ્વર પ્રણમીએ, મહિમા દેખણું ચિત્ત રાખમાળા કવિ કલ્પના કરે છે કે સૂર્ય અને ચંદ્ર આકાશમાં હંમેશાં ભ્રમણ કરે છે, તેથી એમ કેમ ન માનવું કે તેઓ આ મહિમાવાન્ ગિરિને જેવાના મનવાળા છે તેથી ભ્રમણ કરે છે. તેવા આ તીર્થેશ્વરને હે ભાગ્યશાળીઓ ! તમે પણ હંમેશાં પ્રણામ કરે. મારા સુર અસુર નર કિન્નર, રહે છે જેની પાસ | તે તીથેશ્વર પ્રણમીએ, પામે લીલ વિલાસ પરરાખમાળા (૧૬૭) Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રીશવજય ગિરિરાજ દર્શન દેવતાઓ, દાનવ, મનુષ્ય અને કિન્નરે (ગીત પ્રિય તેવા), આ તીર્થના સાનિધ્યમાં રહે છે, કારણ કે મનથી માને છે કે આના સાનિધ્યથી આપણે લીલ વિલાસને પામી શકીશું, તેવા આ પાવન તીર્થને હે જીવ તું નમન કર. ૨૨ મંગળકારી જેહની, મૃત્તિકા હારી ભેટ ! તે તીર્થેશ્વર પ્રણમીએ, કુમતિ કદાગ્રહ મેટ ા૨કાખમાળા જે મૃત્તિકા=માટી એ પરમ પવિત્ર અને મંગળ કરનારી છે. આથી દેવને પણ તે ભેટ ધરે છે. કારણ કે જેના પ્રભાવથી ખરાબ બુદ્ધિ અને કદાગ્રહને નાશ થાય છે. તેવા આ તીર્થરાજને હે ભાગ્યશાળી ! તમે ભાવ પૂર્ણ નમન કરે. ૨૩ કુમતિ કૌશિક જેહને, દેખી ઝાંબા થાય છે તે તીર્થેશ્વર પ્રણમીએ, સવિ તસ મહિમા ગાય ૨૪ાખને - જેને દેખીને બેટી બુદ્ધિવાળા ઘુવડના જેવા જે હોય તેઓ પણ ઝાંખા પડી જાય છે, અને તેના મહિમાને ગાય છે, તેવા આ તીર્થરાજને હે પુણ્યવાન ! તમે પ્રણામ કરો. ૨૪ સૂરજ કુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય ! તે તીર્થેશ્વર પ્રણમીએ, જસ મહિમા ને કહાય રપાખમાં આ ગિરિરાજ પર આવેલે એવો જે સૂરજકુંડ છે. તેના પાણીથી મન સંબંધી ઉપાધિ-આધિ, વ્યાધિ-કાયા સંબંધી ઉપાધિ પણ નાશ પામે છે. આ જેનો વર્ણવી ન શકાય તેવો પ્રભાવ છે, એવા આ તીર્થને હે ભવ્ય ! તમે અંતરથી પ્રણામ કરે. એરપા સુંદર ટૂક સુહામણી, મેરુસમ પ્રાસાદ છે તે તીર્થેશ્વર પ્રણમીએ, દૂર ટલે વિખવાદ રાખમા આ ગિરિરાજ પર મનહર ટૂક શેભે છે. અને તેનાં ઉંચા શિખરવાળા મંદિરો મેરુનાં જેવાં મનહર છે. વળી આ ગિરિના ધ્યાન વડે કલેશ, કંકાસ, પણ દૂર થઈ જાય છે. તે એવા પ્રભાવશાળી તીર્થેશ્વરને હે ભો! તમે નમન કરે. પારદા દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યું હોય શાંત ! તે તીર્થેશ્વર પ્રણમીએ, જાયે ભવની ભ્રાંત પારણાખમાળા (૧૬૮) Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા મનુષ્યના બાહ્ય વરી હોય કે અત્યન્તર વૈરી હોય, પણ તેને અહીં આવવાથી આ તીર્થના પ્રભાવે, શાંતિ મળે છે, અને ભવભ્રમણની અશાંતિ ટળે છે, તેથી તે પુણ્યવાને ! આ તીર્થને હંમેશાં પ્રણામ કરે. રેરા જગ હિતકારી જિનવરા, આવ્યા એણે કામ તે તીર્થેશ્વર પ્રણમીએ, જસ મહિમા ઉદ્દામ ૨૮ખમાળા જગતના જીવનું હિત કરનારા જિનેશ્વરે પણ આ તીર્થભૂમિની પાવનતાથી આની ઉપર પધાર્યા હતાં, એ આને શ્રેષ્ઠ મહિમા છે, આવા આ તીર્થંવરને હે ભવ્યાત્માઓ ! તમે પૂર્ણ ભાવથી નમસ્કાર કરે. ૨૮ નદી શેત્રુજી સ્નાનથી, મિથ્થા મળ છેવાય ! તે તીથેશ્વર પ્રણમીએ, સવિજનને સુખદાય લાખમા જેને સ્પર્શીને વહેતી શત્રુંજય નદીનું પાણી એવું પવિત્ર છે કે ભવ્યના મિથ્યાત્વ મેલને ધોઈ નાખે છે, અને જેનું પાણી સર્વ જીવોને સુખ આપનાર થાય છે. એવા આ તીર્થરાજને હે ભવ્ય ! તમે નમસ્કાર કરે. ૨લા આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક | તે તીર્થેશ્વર પ્રણમીયે, જિહાં નહિ આવે કાક ૩નાખમાળા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મો જે છે તે આ ગિરિ ઉપર તીવ્ર ફળને દેતા નથી, કારણ કે તે આ ગિરિને પ્રભાવ છે, આ ગિરિ ઉપર કાગડા જેવા જ હોય છે તે આવતા નથી. તેથી તે ભાગ્યશાળી ! આ ગિરિરાજને નમસ્કાર કરો ૩ સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પામ્યા કેવળજ્ઞાન ૩૧લાખમાળે શ્રીસિદ્ધાચલ તપેલા સુવર્ણના જેવી દેદીપ્યમાન છે. અને ત્યાં સ્ફટિક રત્નની ખાણ પણ છે. એવો તે હોવાને લીધે તેની આરાધનાથી ભવ્ય કેવળજ્ઞાનને પામ્યા છે, તે ચાલો આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ એકલા શ, ૨૨ (૧૬૯) Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ગિરિરાજ દર્શન સેવન રૂપ રત્નની, ઔષધિ જાત અનેક ! તે તીર્થેશ્વર પ્રણમીએ, ન રહે પાતક એક કરાખમા સુવર્ણ સિદ્ધિ કરવા માટેની, રૂપાની સિદ્ધિ કરવા માટેની, ઔષધિઓ તેમજ અનેક પ્રકારનાં રને આ ગિરિરાજ પાર છે. આવા ગિરિરાજની આરાધના કરવાથી એક પણ પાપ રહેતું નથી. તો આવા તીર્થેશ્વરને હે ભાગ્યશાળીઓ! તમે નમસ્કાર કરે ૩રા સંયમધારી સંયમે, પાવન હોય જિણ ક્ષેત્ર ! તે તીથેશ્વર પ્રણમયે, દેવા નિર્મળ નેત્ર ૩યાખમાશે સંયમનું પાલન કરનાર સંયમી આ ગિરિ-ક્ષેત્રમાં પાવન થાય છે. = તે પાપથી રહિત થાય છે. વળી આ તીર્થ નિર્મળ નેત્રને દેનાર છે. તેથી આ શ્રી તીર્થાધિરાજને હર હમેંશ નમસ્કાર કરીએ ૩યા શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઓચ્છવ પૂજા સ્નાત્ર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પિષે પાત્ર સુપાત્ર ૩જાખમાબા શ્રાવકે આ ગિરિરાજ પર ન્યાય સંપન્ન એવા દ્રવ્ય વડે જે ઓચ્છવ, પૂજા, સ્નાત્ર વગેરે કરે છે, સુપાત્રને અને સામાન્ય પાત્રને પિષે છે, આથી તેમના આત્માને લાભ થાય છે. તેથી આપણે આ ગિરિરાજને ભાવથી નમસ્કાર કરીએ ૩૪ સ્વામિવાત્સલ્ય પુણ્ય જિહાં, અનંતગુણ કહેવાય છે તે તીર્થેશ્વર પ્રણમીયે, સેવન ફૂલ વધાય રૂપાખમાબા જે ગિરિરાજ પર સાધર્મિકની ભક્તિ કરવાથી અનત પુણ્ય મળે છે, તેવા આ તીર્થરાજને સુવર્ણનાં ફૂલે વડે વધાવો જોઈએ. એવા આ તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ ૩પ સુંદર યાત્રા જેહની, દેખી હરખે ચિત્ત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, ત્રિભુવન માંહે વિદિત્ત ૫૩૬ાખમાબે ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ જ છે કે જેની યાત્રા અતિ સુંદર છે. કારણ કે એને જોઈને આત્મા અત્યંત હર્ષમાં આવે છે. તેવા આ તીર્થેશ્વરને હે ભાગ્યશાળીઓ ! તમે ભાવથી નમન કરો ૩૬ (૧૭૦) Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ' પાલીતાણું પુર ભલુ, સાવર સુંદર પાળ તે તોથેશ્વર પ્રણમીયે, જાયે સકલ જ’જાળ ૫૩ણામમાળા આ ગિરિરાજના નજીકમાં, પૂર્વાંમાં સુંદર સરેાવર બાંધેલુ' હતુ, (જે વર્તમાનમાં કાળમળે લુપ્ત થયુ' છે.) એ સરેાવર નજીક પાદલિપ્તપુર સુંદર પાલીતાણા નગર આવેલું છે. આવા આ ગિરિરાજના સેવનથી સાંસારિક ખધી જાળ જંજાળ નષ્ટ થાય છે. ાણા મનમાહન પાગે ચઢે, પગ પગ કમ અપાય เ તે તીથેશ્વર પ્રણમીયે, ગુણ ગુણી ભાવ લખાય ॥૩૮ાખમાળા આ ગિરિરાજ પર ચઢવાને માટે રસ્તાઓ જુદા જુદા છે. ( પણ વર્તમાનમાં ભક્તો વિશેષ કરીને પાલીતાણા તરફથી ગિરિરાજ પર ચઢે છે. ) ગિરિરાજ પર ચઢતાં પરિણામની ધારા વધે છે. એટલે પગલે પગલે કર્મના નાશ થાય છે. આથી ગુણુ અને ગુણી ભાવનુ એકપણુ' થાય છે. આવા પ્રભાવવાળા તીર્થેશ્વરને પ્રણામ કરો ૫૩૮ના જેણે ગિરિ રૂખસાહામણાં, કુડે નીમળ નીર । તે તીર્થેશ્વર પ્રણમીયે, ઉતારે ભવસિંધુ-તીર ૫૩૯ાખમાળા આ તીર્થોં ઉપર મનેાહર વૃક્ષેા આવેલાં છે. તેમજ જગા જગાએ નિમ ળ પાણીવાળા કુડા બાંધેલા છે. એવા ગિરિરાજને નમન કરતાં, તે નમન કરનારને સસાર સાગરમાંથી તારે છે ૫૩૯ના Jain Educationa International મુક્તિમ`રિ સોપાન સમ, સુંદર ગિરિવર પાજ 1 તે તીર્થેશ્વર પ્રણમીયે, લહીયે શિવપુર રાજ ૧૪નાખમાળા (કવિ કલ્પના કરી બતાવે છે કે) મહેલમાં ઉપર ચઢવાને માટે દાદર-પગથિયાં જોઈ એ એ રીતે માક્ષરૂપી મદિર-મહેલમાં જવાને માટે જ જાણે ના હોય શુ. તેમ અહી રસ્તાઓ આવેલાં છે, તેથી આ તીથેશ્વરને નમન હાજે ૫૪૦ના કમ કોટિ અઘ વિકટ ભટ, દેખી જે અગ। તે તીર્થેશ્વર પ્રણમીયે, ન ન ચઢતે રંગ ૫૪૧ાખમાભા કેાટિ કમ રૂપી પાપના ભયકર ભટાનાં અંગ આ ગિરિને જોઇને જ પ્રશ્ન ઊઠે છે, અથી જીવ દિવસે દિવસે ભાવમાં ચઢતા જાય છે, તેથી આ તીર્થેશ્વરને હંમેશ પ્રણામ કરીએ ૫૪૧૫ (૧૭૧) For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત | તે તીર્થેશ્વર પ્રણમીયે, સુખે શાસન રીત ૪રાખમા સુંદર દેવાંગનાઓ ગિરિવરની ઉપર જિનેશ્વર ભગવંતના સુંદર ગીત ગાય છે. જેના શાસનની આ રીત છે. આવા આ ગિરિરાજને નમન કરીએ. ૪રા કવડ જક્ષ રખવાલ જસ, અહોનિશ રહે હજૂર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, અસુર રાખે દૂર ૫૪૩યાખમાવો કવડજક્ષ આ ગિરિરાજની હમેંશાં રક્ષા કરે છે, ને હાજરાહજૂર રહે છે. વળી તીર્થના પ્રભાવે તે તમામ ઉપદ્રવને દૂર રાખે છે. આવા પ્રભાવવાળા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૪૩ ચિત્ત ચાતુરી ચફકેસરી, વિન વિનાશણહાર | તે તીર્થંકવર પ્રણમીયે, સંઘતણી કરે સાર ૪૪ોખમાશે ચતુર એવાં ચકેશ્વરી દેવી, ગિરિરાજની સેવા કરનારના વિનોનો નાશ કરે છે, અને સંઘની સાર સંભાળ રાખે છે. એવા આ તીર્થેશ્વરને પ્રેમથી પ્રણામ કરીએ. ૫૪૪ સુરવરમાં મઘવા યથા, ગ્રહ-ગણમાં જિમ ચંદ તે તીર્થેશ્વર પ્રણમીયે, તિમ સવિ તીરથ ઈદ ૪પાંખમાણે દેવતાઓમાં જેમ ઈન્દ્ર છ છે, ગ્રહોમાં જેમ ચંદ્રમા શ્રેષ્ઠ છે, તેમ જુદા જુદા તીર્થોમાં આ તીર્થ સર્વથી શ્રેષ્ઠ છે. તેથી હે ભવ્ય ! આ તીર્થેશ્વરને ભાવથી નમે ૪પા દીઠે દુર્ગતિ વારણે, સમયે સારે કાજ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, સવિ તીરથ શિરતાજ જાખમાળા આ ગિરિરાજનાં દર્શન કરતાં તે દુર્ગતિનું નિવારણ કરે છે. તેનું સ્મરણ કરવામાં આવે તે પિતાનાં કાર્યો સિદ્ધ થાય છે, આથી સઘળાં તીર્થોમાં આ તીર્થ મુગટ સમાન છે, માટે હે ભવ્ય ! આ તીર્થેશ્વરને ભાવથી નમ માઝા પુંડરીક પંચ કેડીશુ, પામ્યા કેવલ જ્ઞાન તે તીર્થેશ્વર પ્રણમીયે, કર્મતણ હાય હાણ ૪શાખમાં (૧૭૨) Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા શ્રીઆદીશ્વર ભગવાનના ગણધર શ્રીપુ...ડરીકસ્વામી કને નાશ કરીને પાંચ કાડી મુનિની સાથે કેવલજ્ઞાન પામીને આ તીર્થ ઉપર માક્ષે ગયા, આવા આ તીર્થેશ્વરને તમે નમન કરે ૫૪ના મુનિવર કડી દસ સહિત, દ્રાવિડ અને વારિખિલ્લ 1 તે તીર્થેશ્વર પ્રભુમીયે, ચઢિયા શિવની નિ:શ્રેણ ૫૪૮નાખમાંના ( શ્રીઋષભદેવ ભગવાનના પૌત્રા,) દ્રાવિડ અને વારિખિલ્લ રાજ્ય માટે લડવા પણ (તાપસના ઉપદેશથી ઠંડા પડીને તાપસ થયા. પછી યાત્રાએ જતાં મુનિના મુખથી) ગિરિરાજના મહિમાને સાંભળી દસકોડી સાથે ગિરિરાજ પર આવ્યા અને ગિરિરાજના ધ્યાનમાં લીન થઈ અનશન કરી માથે ગયા. આવા આ તીર્થેશ્વરને નમન કરો !૪૮૫ નમિ વિનમિ વિદ્યાધરા, ઢોય કાડી મુનિ સાથ । તે તીર્થેશ્વર પ્રણમીચે, પામ્યા શિવપુર આથ ૫૪ાખમાળા (શ્રીઋષભદેવ ભગવંતે દીક્ષા લીધી ત્યારે તેમના પુત્ર કચ્છ મહાકચ્છના પુત્ર નમિ વિનમિને રાજ્ય આપવાનું હતું, પણ નમિ અને વિનમિ બહાર ગયેલા તેથી તેમનું રાજ્ય ભરતરાજાને ભળાવ્યું હતું. તેઓ પાછા આવ્યા ત્યારે ભરતરાજા રાજ્ય આપવા તૈયાર થયા પણ તેમણે કહ્યુ કે અમે તે ભગવાન પાસેથી રાજ્ય લઈશું', આથી મુનિ થયેલા ઋષભદેવ ભગવાન જ્યાં સ્થિરતા કરે ત્યાં જમીન સાફ કરે, પાણી છાંટે, ફૂલ નાંખે અને તલવાર લઈને અન્ને બાજુ પહેરેગીર પેઠે પહેરી ભરતા ઊભા રહે અને ‘રાજ્ય આપનાર થાવ ' એમ કહેતા સેવા કરતા ઊભા રહે. તેથી ત્યાં આવેલા ઇન્દ્રે તેમને વૈતાઢચની ઉત્તર, દક્ષિણ શ્રેણીનું રાજ્ય આપ્યું. અંતે તેમણે દીક્ષા લીધી.) તે નિમ વિનમિ ગિરિરાજ પર આવીને એ કોડી સાથે અનશન અંગીકાર કરી માક્ષલક્ષ્મીને પામ્યા, આવા પ્રભાવવાળા આ તીરાજને હરહમેશ ભક્તિપૂર્ણ નમન કરો જ્યા Jain Educationa International ઋષભ વશીય નૃપતિ ઘણા, ઋણુ ગિરિ પહેાતા માક્ષ । તે તીર્થેશ્વર પ્રણમીચે, ટાલે ઘાતિક દ્દોષ ૫સનાખમાંના આવી રીતે શ્રીઋષભદેવ ભગવાનના વ‘શના ઘણાએ રાજાએ આ ગિરિપર આરાધના કરીને ઘાતિ કના દોષાના ક્ષય કરીને માક્ષે ગયા છે. આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ાપના રામ ભરત બિહું બાંધવા, ત્રણ કોડી મુનિ ચુત । તે તીર્થેશ્વર પ્રણમીયે,ણિગિરિ શિવ સપત ।।પાાખમાળા (૧૭૩) For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન રામ અને ભરત અન્ને ભાઈ આ હતા, લડાઈ વિગેરેના થયેલાં પાપા તેમના અંતરમાં ડ‘ખતાં હતાં, એટલે તેમણે ત્રણ કોડીના પિરવાર સાથે સંયમ અ'ગીકાર કર્યા, તે પાપાને નાશ કરવા અનશન વગેરેના આશરા લીધેા અને આ ગિરિ ઉપર સર્વ પાપ્તા નાશ કરી–સર્વ કર્મોથી રહિત થઈ, મેાક્ષ સુખને પામ્યા. આવા તીથેશ્વરને હું ભળ્યેા ! તમારા કલ્યાણ માટે પ્રેમથી પ્રણમે ॥૫॥ નારદ મુનિવર નિર્મળા, સાધુ એકાણું લાખ । તે તીર્થેશ્વર પ્રમીયે, પ્રવચન પ્રગટ એ ભાખાપરાાખમાળા (નારદ ઋષિના સ્વભાવ એવા કે તેએ વાતને એવી રીતે મૂકે કે લોકો ઘઝડી પડે, પણ નિળ મનના એ ઋષિ પછી તેમને શાંત પાડે, એમને ખિલ પ્રિય હાય છે, પણ તે બ્રહ્મચર્ય માં દૃઢ હાય છે, તેમાં લવલેશ પણ ખામીવાળા હાતા નથી, પણુ છેલ્લે છેલ્લે આત્મા જાગે છે અને આરાધનાના પાયા પર ચઢે છે.) આવા નરઢ મુનિવર એકાણું લાખની સાથે આ ગિરિવરે મેક્ષે ગયા. તેની શાખ શાસ્ત્રો પૂરે છે. આવા આ ગિરિવરને હું ભળ્યેા ! તમે ભક્તિથી નમસ્કાર કરો ।પરા શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડી આઠે કોડી 1 તે તીર્થેશ્વર પ્રણમીચે, પૂરવ કર્મ વિછેાડી પાખમાળા શ્રીકૃષ્ણ રાજાના પુત્રા શાંખ અને પ્રદ્યુમ્ન કુમારા આ ગિરિરાજ પર સાડી આò ક્રોડની સાથે પૂર્વ કા ક્ષય કરીને માક્ષે ગયા. (એમની દેરી ભાડવા ડુંગર પર આવેલી છે.) આવા આ ગિરિવરને હ ંમેશાં તમે નમન કરો. પા Jain Educationa International થાવચા સુત સહસ્રશુ', અનશન ર્ગે કીધા તે તીથેશ્વર પ્રભુમીયે, વેગે શિવપદ લીધ ૫૪ાાખમાના જ્યાં ચાવચા રાણીના પુત્ર હજાર મુનિવરની સાથે ભક્તિભાવ સાથે અનશન કરીને જલદી જલઢી મેાક્ષ પદને પામ્યા, તેવા આ તીર્થેશ્વરને હું ભાગ્યશાળીઓ ! તમે ભક્તિપૂર્ણ પ્રણામ કરી ૫૫૪ાા શુક પરિવ્રાજક વળી, એક સહસ્ર અણુગાર । તે તીથેશ્વર પ્રમીયે, પામ્યા શિવપુર દ્વાર ાપાખમાળા (૧૭) For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા શુક નામના તાપસ હતા, તેમને સંજોગ મળતાં આ તીર્થે પધાર્યા અને ભાવનાના પ્રાબલ્યથી એક હજાર સાધુઓની સાથે શિવનગરીને-મોક્ષને પામ્યા, માટે મોક્ષને પોષક એવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ પપા સેલગસૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવનાહ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, અંગે ધરી ઉત્સાહ પદાખમાવો સેલગસૂરિ જરાક શિથિલતાને પામ્યા હતા પણ અપૂર્વ સંજોગો મળતાં આત્મામાં ઉત્સાહ લાવીને પાંચસે મુનિઓ સાથે આ ગિરિપર શિવનાથ થયા-મોક્ષે ગયા, આવા આ તથેશ્વરને ઉત્સાહ પૂર્વક નમસ્કાર થાવ છેપદા ઈમ બહુ સિધ્યા ઈણગિરિ, કહેતાં નાવે પાર તે તીથેશ્વર પ્રણમીયે, શાસ્ત્ર માંહે અધિકાર પછાખમા આવી રીતે ઘણાએ ક્ષે ગયાને અધિકાર શાસ્ત્રમાં કહે છે કે જે કહેતાં પાર પણ ન આવે. આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૫૭ બીજ ઈહાં સમકિતતણું, રોપે આતમ ભેમ તે તથેશ્વર પ્રણમીયે, ટાલે પાતક સ્તમ પદાખમાવા આ ગિરિરાજની આરાધના કરનારે ભવ્ય પ્રાણુ આત્માની અંદર સમ્યકત્વનું બીજ રેપે છે, અને પાતકના સમુદાયને ટાળે છે, તેથી આવા આ તીર્થેશ્વરને ભાવથી નમન કરીએ ૫૮ બ્રહ્મ-સ્ત્રી-ભૂણ-ગે હત્યા, પાપે ભારિત જેહા તે તીર્થેશ્વર પ્રણમી, પહોતાં શિવપુર ગેહ ૫લાખમાશે બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાયની હત્યાના પાપથી પાપના ભારવાળા જે થયા હતા, તેવા પણ આ તીર્થની આરાધના કરીને શિવપુરમાં પહોંચ્યા છે, તે આવા આ ગિરિવરને નમન કરો મેપલા જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ તે તીર્થેશ્વર પ્રણમીયે, તીર્થો માંહે ઊઠિ દવાખાને જગતમાં જે બધાં તીર્થો છે તેમાં આના સમાન કેઈ તીર્થ નથી. તેથી સર્વ તીર્થોમાં ઉત્કૃષ્ટ એવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૬ (૧૭પ) Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ દઈન ધન્ય ધન્ય સેારઠ દેશ જિહાં, તીરથ માંહે સાર । તે તીર્થેશ્વર પ્રભુમીયે, જનપદ્મમાં શિરદાર ૫૬શાખમાંના દેશેાની અંદર સૌરાષ્ટ્રદેશ ધન્ય છે, કારણ કે એમાં તીર્થોમાંહે શ્રેષ્ઠ એવું આ તીર્થં આવેલુ' છે, આ તીર્થના મહિમાએ આ દેશ સૌમાં શિદ્વાર છે, આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૫૬૧૫ અહોનિશ આવત ટુકડા, તે પણ જેતુને સંગ । તે તીર્થેશ્વર પ્રમીયે, પામ્યા શિવવધૂ રંગ શાર્દાખમાભા આ તીના ઉત્તમપણાને લીધે પ્રાણીએ એની પાસે આવે છે અને એના સગથી આરાધના કરીને શિવવધૂના રંગની પ્રાપ્તિ કરે છે. એવા આ તીરાજને હું ભવ્યા ! તમે પણ ભાવથી નમસ્કાર કરે. ॥૬ા વિરાધક જિન આણુના, તે પણ હુવા વિશુદ્ધ । તે તીર્થેશ્વર પ્રણમીચે, પામ્યા નિર્મળ બુદ્ધ દિશાખમાંના જે પ્રાણીઓએ તીર્થંકર પરમાત્માની આજ્ઞાના ભંગ કરી અપરાધ કર્યો છે (વિરાધના કરી છે) તેવાઓ પણ આ તીર્થના પ્રભાવે વિશુદ્ધ થઈ ને નિળ બુદ્ધિને પામ્યા છે. તે તીર્થેશ્વરને હે ભવ્યાત્માએ ! પ્રણામ કરી ॥૬॥ Jain Educationa International મહા મ્લેચ્છ શાસન રિપુ, તે પણ હુવા ઉપશાંત તે તીર્થેશ્વર પ્રણમીયે, મહિમા દેખી અનન્ત દાખમાંના મહા મ્લેચ્છે કે જેએ શાસનના શત્રુ હતા તેઓ પણ આ ગિરિરાજના મહિમા જોઈ તેના પ્રભાવે શાંત સ્વભાવવાળા થયા, એવા પ્રભાવવાળા તીથેશ્વરને પ્રણામ કરીએ. ૫૬૪ા મત્ર ચાગ અંજન સર્વે, તે તીર્થેશ્વર પ્રણમીયે, સિદ્ધ હુવે જિહા ઠામ । પાતકહારી નામ ૫૬ાખમાંના અહી સિદ્ધ થાય આ ગિરિના પ્રભાવથી મત્રો, યાગા, અજના એમ બધી વસ્તુ છે, આથી આ ગિરિનું પાતકહારી એવું પણ નામ કહેવાય છે. આવા આ તીરાજને નમન કરી ૫૬૫ા (૧૭) For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા સુમતિ સુધારસ વરસતે, કર્મ દાવાનલ સાંત તે તીર્થેશ્વર પ્રણમયે, ઉપશમ તસ ઉલસંત ૬ દાખમાળા આત્મામાં સદ્દબુદ્ધિરૂપ અમૃતરસ વરસતાં વિદ્યમાન કર્મ દાવાનલ ઉપશાંત થાય છે અને તેનો અંતર આત્મા ઉલ્લાસમય થાય છે. એવા આ તીર્થેશ્વરને નમન કરે છેદા મૃતધર નિત નિત ઉપદિશે, તત્તાતત્વ વિચાર! તે તીર્થેશ્વર પ્રણમીયે, ગ્રહે ગુણયુત શ્રોતાર ૬કાખમાળા શાસ્ત્રના અર્થને પામીને ગીતાર્થ થયેલા એવા ગુરુદેવો આ તીર્થના ગુણને સમજનારા એવા શ્રોતાગણને તત્ત્વ-અતત્વને વિષય અને તીર્થરાજના મહિમાને સમજાવે છે. આવા આ મહિમાભર્યા તીર્થેશ્વરને હે ભવ્ય ! તમે હંમેશ નમસ્કાર કરો. ૬૭ પ્રેમ મેલ ગુણગણતણું, કરતિ કમલા સિંધુ છે તે તીથેશ્વર પ્રણમીયે, કલિકાલે જગ બંધુ ૬૮ાખમાં છે આ તીર્થ ગુણના સમુદાયનું પ્રેમમેલક તીર્થ છે, વળી કીર્તિરૂપી લક્ષ્મી માટે સમુદ્ર સરખું છે. અને વળી કલિકાલની અંદર સહાય કરનાર જગતનાં બધુ સરખું આ છે. તે હે ભો! આવા પાવન તીર્થને સેવ ૬૮ શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ ! તે તીર્થેશ્વર પ્રણમી, દિન દિન મંગલ માલ ૬લાખમાળા આ તીર્થેશ્વરની વિશાલ ભક્તિ વડે લક્ષમી, શાંતિ અને સંસારની માયાને તરીને મુક્ત થવાય છે. તેમજ દિવસે દિવસે મંગલનું ભાથું વધતું જાય છે. આવા આ તીર્થ રાજને પ્રણમે છેલ્લા શ્વેત ધ્વજા જશ ફરકતી, ભાખે ભવિને એમ તે તીર્થેશ્વર પ્રણમીયે, ભ્રમણ કરો છો કેમ ? ૧૭૦માખમાબા આ ગિરિરાજના મંદિરના શિખર પર ફરકતી શ્વેત ધજા ભવ્ય પ્રાણીઓને સંબોધન કરે છે કે હે ભવ્યાત્માઓ! તમે સંસારની માયામાં શા માટે ભમે છે? અહીં આવે. તમારો દુઃખદાયક સંસાર-પરિભ્રમણ નાશ થઈ જશે. આ સંકેત આપનાર આ તીર્થને હે પ્રાણીઓ તમે ભાવ ભક્તિથી નમો ૭૦ શ, ર૩ (૧૭૭) Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ દઈન સાધક સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત 1 તે તીથેશ્વર પ્રણમીયે, સાધન પરમ પવિત્ર ૫૭૧ાખમા નાનું સ્થાન છે. સાધક એક ધ્યાનથી જો તે સાધ્યને અચૂક પહોંચે છે. આવા પ્રેરક જે આત્માને સાધના કરવી છે, તે આત્માને માટે આ ગિરિરાજ પરમ પવિત્ર સાધઆ ગિરિરાજ પર એક ચિત્તે સાધના કરે તે આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ છીએ।૦૧। સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર । તે તીર્થેશ્વર પ્રણમીયે, તસ હોય નિર્મળ ગાત્ર હિરાખમાના પદ્મચારી વગેરે છરીવાળા પગપાળા સઘ કાઢી જે સંઘપતિ થઈને ચતુર્વિધ સધ સાથે આ તીર્થ સંઘ લાવી ભાવે જે તીર્થયાત્રા કરે છે તેને આત્મા કથી નિર્મૂળ થાય છે. એવા આ તીર્થેશ્વરને નમન હેા ારા શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ ! તે તીથેશ્વર પ્રણમીયે, જેના જશ અભંગ શાખમાળા જે ગિરિરાજના સંગથી આત્મિક ગુણાની રમણતા પ્રગટ થાય છે, અને જે ગિરિરાજના યશ અભ'ગ છે, એવા આ તીર્થેશ્વરને નમન કરીએ ૫૭૩ના Jain Educationa International રાયણ ઋખ સાહામણેા, જિહાં જિનેશ્વર પાય ! તે તીથૅશ્વર પ્રણમીચે, સેવે સુર નર રાય આ ગિરિરાજ પર સાહામણું રાયણ વૃક્ષ છે. (જ્યારે જ્યારે શ્રીઋષભદેવ ભગવાન આ ગિરિએ પધારતા ત્યારે ત્યારે રાયણના વૃક્ષ નીચે સ્થિરતા કરતા) આવા આ રાયણ વૃક્ષ નીચે ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. તેથી આ રાયણ વૃક્ષને તેમજ પ્રભુનાં પગલાંને દેવેન્દ્રો, નરેન્દ્રો વગેરે સેવા-પૂજા કરે છે, આવા આ ગિરિરાજને હે ભવ્યા ! તમે પ્રણામ કા રાજાા પગલાં પૂજે ઋષભનાં, ઉપશમ જેહને અગ । તે તીથેશ્વર પ્રણમીયે, સમતા પાવન અંગ રાજાખાના નાછપાખમાના શ્રીઋષભદેવ ભગવાનનાં પગલાં પૂજતાં પવિત્ર એવી સમતા આત્મામાં પ્રગટ થાય છે, જ્યાં આવા પવિત્ર પગલાં છે, એવા આ તીર્થેશ્વરને હું પ્રાણીએ ! તમે નમેા ૫૭પા (૧૭૮ ) For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા વિદ્યાધર જક્ષ મિલે બહું, વિચરે ગિરિવર શૃંગ । તે તીર્થેશ્વર પ્રણમીચે, ચઢતે નવરસ રંગ ૫૭૬ાખમાંના વિદ્યાધરા, જક્ષા ટોળે મળીને વધતા નવરસ રંગ સાથે, આ ગિરિવરના શૃગા પર લાભ જાણીને ફરે છે, તેવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ. lou માલતી મેાગર કેતકી, પરિમલ માહે ભૃંગ । તે તીર્થેશ્વર પ્રભુમીયે, પૂજે ભવિ જિન અંગ શાળાખમાંના હે ભવ્ય પ્રાણીઓ આ તી પર શ્રીઋષભદેવ પ્રભુને જેની વાસથી ભ્રમો તેમાં માહે છે તેવા માલતી, મેાગરા, અને કેતકીના ફૂલા વડે પૂજા કરે છે, આવા તીથેશ્વરને નમન કરીએ બ્રા અજિત જિનેશ્વર જિહાં રહ્યા, ચામાસુ ગુણુ ગેહ । તે તીર્થેશ્વર પ્રણમીયે, આણી અવિહડ નેહ ।।૭૮ાાખમાંના આ અવસર્પિણી કાળના બીજા શ્રીઅજિતનાથ ભગવાને અતિમનેાહર એવા આ ગિરિ પર ચાતુર્માસિક નિવાસ કર્યાં. તેથી અંતરમાં અવિહડ સ્નેહ લાવીને આ ગિરિરાજને નમસ્કાર કરીએ ૧૭૮ાા Jain Educationa International શાંતિ જિનેશ્વર સાલમા, સાળ કષાય કરી અંત । તે તીર્થેશ્વર પ્રણમીયે, ચાતુર્માસ રહેત ાજ઼ાખમાંના આ અવસર્પિણી કાળના સેાળમા શ્રીશાંતિનાથ ભગવાન અનંતાનુબધી આદિ ચારના, ક્રોધાદિ ચાર, ચાર એમ સાળ કષાયના અંત કરીને કેવળજ્ઞાન પામીને આ ગિરિપર ચાતુર્માસ રહ્યા હતા, આવા આ તીર્થેશ્વરને ભાવથી નમન કરીએ ાણ્ણા નેમિ વિના જિનવર સવે, આવ્યા છે જિષ્ણુ ઠામ । તે તીર્થેશ્વર પ્રણમીયે, શુદ્ધ કરે પરિણામ ૫૮૦નાખમાંના આ અવસર્પિણી કાળના ચાવીસે તીર્થંકરામાં બાવીસમા શ્રીનેમિનાથ ભગવાન સિવાય બધાએ આ તીથે લાભ જાણીને આવ્યા છે, તેવું આ તીર્થ આત્મ પરિણામની શુદ્ધિને કરે છે. તેવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૫૮ના ( ૧૭૯ ) For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન નમિ નેમિ જિન અતરે H અજિત શાંતિ સ્તવ કીધ ! તે તીથેશ્વર પ્રણમીયે, નહિંષણ પ્રસિદ્ધ ૫૮૧૫ખમાંના જીહાં એવીશમા નમિનાથ ને આવીશમા નેમિનાથ ભગવાનના અંતરે નદ્વિષેણુ ઋષિએ શ્રીઅજિતશાંતસ્તવ કર્યું તે પ્રસિદ્ધ છે. આવા આ તીથરાજને ભાવથી પ્રણામ કરીએ ૫૮૧૫ ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કાઈ લાખ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, જ્ઞાન અમૃતરસ ચાખ ॥૮॥ખમાના જે તીર્થરાજમાં ગણધરા, મુનિએ, ઉપાધ્યાયેા વગેરે લાખાએ જ્ઞાન અમૃત રસને ચાખ્યા છે, એવા આ તીરાજને હું ભાગ્યશાળીએ ! ભાવથી આરાધા ।૮। નિત્ય ઘટા ટકારવે,રણે અલરી નાદ – તે તીર્થેશ્વર પ્રણમીયે, દુંદુભિ માદલ વાદ ૫૮ાખમાંના જેના પર હમેશાં ઘટારવ, અલ્લરીનાદ, દુંદુભિનાદ, માઈલનાદ રણઝણે છે, તેવા આ તીર્થેશ્વરને હંમેશાં પ્રણામ કરેા ૫૮૩૫ Jain Educationa International જેણે ગિરિ ભરત નરેસરે, કીધે! પ્રથમ ઉદ્ધાર ! તે તીથેશ્વર પ્રણમીયે, મણિમય મૂતિ સાર ૫૮૪ાાખમાતા (અઢાર કાડાકોડી સાગરોપમના સમય પછી) આ ગિરિ પર શ્રીભરતચક્રવતી એ પહેલે ઉદ્ધાર કરાવ્યા, મર્દિશ બધાવ્યા અને શ્રીઆદીશ્વર ભગવાનની મણિમય મૂર્તિને સ્થાપન કરી, આવા આ ગિરિરાજને હુ ંમેશ વંદન હૈ। ૫૮૪ા ચૌમુખ ચગતિ દુઃખ હરે, સાવનમય સુવિહાર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, અક્ષય સુખ દાતાર ।।૮ાખમાના H શ્રી અજિતનાથની શાંતિનાથની દેરી ભાવસારની ટૂંક તરફથી નીચે ઉતરતાં આવેલી છે. વળી છ ગાઉની પ્રદક્ષિણામાં જઈએ ત્યારે ચિલ્લણ તલાવડી પર પણ શ્રીઅજિતશાંતિનાથની દેરી આવેલી છે, આને માટે એક દંત કથા એવી છે કે—જે આ દેરીઓ સામસમી હતી, તેથી નર્દિષેણુ ઋષિએ અજીત શાંતિ સ્તવન કર્યું, જેથી દેવ માયાથી તે એક ખીન્નની ભાજીમાં થઈ–એક લાઈનમાં થઈ ગઈ. ( ૧૮૦ ) For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા શ્રીભરતચકવર્તી એ સુવર્ણનું મંદિર બનાવ્યું હતું. તે કાલે ચૌમુખજી બીરાજમાન કર્યા હશે. મંદિરના ચારે દ્વાર તરફ એક એક પ્રતિમાજી હોય તેને ચૌમુખજી કહેવાય) આવા ચૌમુખજી ચાર ગતિને દૂર કરીને અક્ષય સુખના દેનાર થાય છે. આવા આ તીશ્વરને પ્રણામ કરીએ. ૮૫ ઈણ તીરથ મોટા થયા, સેલ ઉદ્ધાર સાકાર તે તીર્થેશ્વર પ્રણમયે, લઘુ અસંખ્ય વિચાર ૮૬ખમાએ (કાળ બળ કોઈને પણ છોડતું નથી. તેમાં આ અવસર્પિણી કાળ એટલે દરેક વસ્તુ કાળક્રમે જણ બને, એટલે મંદિર વગેરેમાં પણ એ સ્થિતિ થાય. આથી મંદિર આદિ જીર્ણ થાય ત્યારે તેનો ઉદ્ધાર કરવા જરૂરી થઈ પડે આથી) આ ગિરિ પર મોટા સેળ ઉદ્ધાર થયા પણ નાના નાના તો અસંખ્ય થયા, તેવા આ તીર્થેશ્વરને નમન કરીએ ૮૬ાા દ્રવ્ય ભાવ વૈરી તણ, જેહથી થાયે અંત તે તીર્થેશ્વર પ્રણમીયે, “શત્રુંજય’ સમરત ૮૭ાખમાળા (૧) જે ગિરિરાજને સંભારતાં તેના પ્રભાવે દ્રવ્ય ભાવ વૈરીને અંત આવે છે, આ કારણે જેનું નામ “શત્રુંજય પડ્યું છે. તેવા આ તીર્થેશ્વરને હંમેશાં પ્રણામ કરીએ ૮૭ પુંડરીક ગણધર હુવા, પ્રથમ સિદ્ધ ઈણે ઠામ તે તથેશ્વર પ્રણમયે, “પુંડરીક ગિરિ નામ ૮૮ખમાબે (૨) આ ગિરિરાજ પર પુંડરીક ગણધર, પ્રથમ સિદ્ધ થયા. આ કારણથી તેમના નામથી આ ગિરિ “પુંડરીક ગિરિના નામથી ઓળખાય છે. આવા તીર્થરાજને હે ભાગ્યશાળીઓ ! તમો નમે તેટલા કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિદ્ધ હવા સુપવિત્ત તે તીર્થેશ્વર પ્રણમીયે, “સિદ્ધક્ષેત્ર” સમચિત્ત લાખમાળા (૩) આ ગિરિરાજના કાંકરે કાંકરે કેટલાયે પવિત્ર આત્મ સિદ્ધ થયાં છે. આથી આનું સિદ્ધક્ષેત્ર એવું પણ નામ છે. તેવા આ ગિરિને સમચિત્તથી હંમેશાં નમન કરીએ પાટલા (૧૮૧) Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દન મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેથી જાયે દૂર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, ‘વિમલાચલ' સુખ પૂર નિાખમાબા (૪) આત્માને લાગેલા કના યેાગે દ્રવ્ય ભાવમલ આત્મામાં એકઠા થયેલા છે, એ મલ જેહના ધ્યાનના પ્રતાપે સુખપૂર્વક દૂર થાય છે, અને આત્મા વિમલ-નિમલ બને છે. એવા આ ‘વિમલાચલ’ ગિરિવરને ભાવથી નમસ્કાર કરે. ા૯૦ના સુરવરા મહુ જે ગિરે, નિવસે નિરમલ ઠાણુ | તે તીર્થેશ્વર પ્રણમીયે, ‘સુરગિરિ’ નામ પ્રમાણુ તા૧ાખમાળા (૫) જે ગિરિને નિલ પવિત્ર સ્થાન જાણીને ઘણા ઈન્દ્રો નિવાસ સ્થાન કરે છે, અને આથી જે ગિરિને ‘સુરગિરિ' એવા નામથી સંબોધાય છે, તેવા આ તીરાજને નમન કરીએ ૫૯૧ પરવત સહુ માંહે વડા, ‘મહાગિરિ’ તેણે કહે ત ા તે તીર્થેશ્વર પ્રણમીયે, દરશન લહે પુણ્યવંત ા૨ાખમાળા (૬) જે ગિરિ પ°તામાં મહિમાની દૃષ્ટિએ મહાત્ છે. આથી મહાગિરિ કહેવાય છે. વળી પુણ્યવત પ્રાણી જેના દર્શનને પામે છે. આથી તેવા આ તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરા ।। Jain Educationa International પુણ્ય અનલ જેહથી, થાયે પાપ વિનાશ । તે તીર્થેશ્વર પ્રણમીયે, નામ ભલું ‘પુણ્યરાશ’ uશાખમાળા (૭) જેના પ્રભાવથી અને સંગથી અનગલ પુણ્ય થાય છે, અને પાપ નાશ પામે છે. જેથી જેને ‘પુણ્યરાશ' નામ મળ્યુ છે, તેવા આ તીર્થરાજને પ્રેમથી નમસ્કાર કરશે. ૫૯૩ના લક્ષ્મી દેવીએ કર્યા, કુંડ મલ નિવાસ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પદ્મનામ સુવાસ ૯૪ાખમાના (૮) આ ગિરિરાજના કુંડમાં કમલ પર લક્ષ્મીદેવી નિવાસસ્થાન કરે છે. તેથી આ ગિરિ પદ્મનાભથી પ્રસિદ્ધ છે. આવા પ્રસિદ્ધ એવા આ ગિરિરાજને નમસ્કાર કરો. ૫૯૪ા સવિ ગિરિમાં સુરપતિ સમા, પાતક પક વિલાત । તે તીર્થેશ્વર પ્રણમીયે, પર્વત ‘ઇન્દ્ર’ વિખ્યાત શા૫ાખમાબા (૯) (૧૮૨) For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા બધા ગિરિઓમાં આ ગિરિ સુરપતિ (ઈન્દ્ર) સરખો છે. અને એનાથી પાપ પંક નાશ પામે છે, તેથી આ ગિરિ “ઈન્દ્ર' નામે પ્રસિદ્ધ છે. આવા ગિરિરાજને નમસ્કાર કરે. ૯૫ ત્રિભુવનમાં તીરથ સવે, તેહમાં માટે એહ છે તે તથેશ્વર પ્રણમીયે, “મહાતીરથ જશ લેહ લાખમાળા (૧૦) જે ગિરિ ત્રણ ભુવનના સઘળા તીર્થોમાં તીર્થ તરીકે સર્વથી શ્રેષ્ઠ છે. અને તેથી જ મહાતીરથ” કહેવાય છે, તે ગિરિરાજને હંમેશાં પ્રણામ કરીએ. ૧૯દા આદિ અંત નહિ જેહનો, કઈ કાલે ન વિલય તે તીર્થેશ્વર પ્રણમીયે, “શાશ્વતગિરિ' કહેવાય લાખમાળા (૧૧) જેને કેઈકાલે આદિ નથી કે અંત નથી અને તેથી જેને કઈકાલે વિનાશ નથી, એથી શાશ્વતગિરિ નામ આપેલ છે. આવા આ તીર્થેશ્વરને પ્રેમથી પ્રણામ કરીએ શાળા ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હેય અપાર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, નામ “સુભદ્ર' સંભાર ૯૮ખમાળા (૧૨) પાર વગરના ભદ્રક પરિણામી છે આ ગિરિ પર આવે છે. તેથી આ ગિરિનું “સુભદ્ર એવું નામ સાંભળવાનું મળ્યું છે. આવા આ ગિરિવરને હંમેશાં નમન કરીએ. ૯૮ વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ તે તીર્થેશ્વર પ્રણમીયે, નામે જે “ટ્રકશક્તિ' પાલ્લાખમા (૧૩) આ ગિરિ પર ભક્તિભાવથી આરાધના કરતાં સાધુ-મુનિરાજની આત્મશક્તિ દ્રઢ થાય છે, તેથી આ ગિરિ દ્રઢશક્તિ' નામે વખણાય છે. આવા આ તીર્થેશ્વરને ભાવથી નમીએ શિવગતિ સાથે જે ગિરે, તે માટે અભિધાન ! તે તીર્થેશ્વર પ્રણમયે “મુક્તિનિલય” ગુણખાન ૧૦લાખમાળા (૧૪) આ ગિરિ ઉપર મુનિવર શિવગતિ મોક્ષગતિ-મુક્તિનિલયને સાધે છે, તેથી તેનું ગુણની ખાણ સમાન “મુક્તિનિલય” નામ પડયું છે. આવા પ્રભાવવાળા ગિરિવરને ભાવથી સેવો ૧૦૦ (૧૮) Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન ચંદ્ર સૂરજ સમક્તિધરા, સેવ કરે શુભચિત છે તે તીર્થેશ્વર પ્રણમયે, “પુષ્પદંત વિદિત ૧૦૧ખમાળા (૧૫) સમ્યકૃત્વને ધારણ કરનારા ચંદ્રમા અને સૂરજ શુભચિત્તથી આ ગિરિની સેવા કરે છે. તેથી આ ગિરિનું પુષ્પદંતએવું નામ પ્રસિદ્ધ છે, આવા આ તીર્થેશ્વરને ભાવથી નમન હે. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ . તે તીર્થેશ્વર પ્રણમયે, “મહાપદ્ય” સુવલિાસ ૧૦૨ાખમાબે (૧૬) કમલ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છે અને બન્નેને છેડીને ઉપર જુદું રહે છે, એ જ રીતે આ ગિરિના સેવનથી ભવ્ય ભવજલથી તરી જાય છે. તેથી આ ગિરિને “મહાપદ્ય ઉપમા આપી છે, આવા આ તીર્થેશ્વરને પ્રણામ હો ૧૨ ભૂમિધર જે ગિરિવરે, ઉદધિ ન લોપે લીહ ! તે તથેશ્વર પ્રણમીયે, પૃથ્વી પીઠ અનીહ ૧૦૩ખમાબે (૧૭) પર્વત અને સમુદ્રો જે પિતાની મર્યાદાને ઓળંગતા નથી, તે ખરેખર આ ગિરિને પ્રતાપ છે, આથી એનું નામ “પૃથ્વીપ' એવું પડેલું છે, તેવા આ તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ. ૧૦૩ મંગળ સવિ મલવા તણું, પીઠ એહ અભિરામ તે તીર્થેશ્વર પ્રણમીયે, “ભદ્રપીઠ જશ નામ ૧૦જાખમાબે (૧૮) સર્વ વસ્તુને મેળવવા માટે એક સ્થાન જોઈએ, આવું એક સ્થાનરૂપ પીઠ આ ગિરિવર છે. અને મોક્ષ સુધીનું બધું મેળવી આપે છે, તેથી આ ગિરિ “ભદ્રપીઠ એવા નામે પણ ઓળખાય છે. આવા આ તીર્થેશ્વરને પ્રણામ હો ૧૦૪ મૂળ જસ પાતાલમાં, રત્નમય મહાર તે તથેશ્વર પ્રણયે, પાતાલમૂળ વિચાર ૧૦પાખમાબા (૧૯) આ ગિરિવરનું મૂળ પાતાલમાં ગયેલું છે. આ ગિરિ રત્નમય મનોહર છે. આથી આ ગિરિરાજ “પાતાલમૂળ” નામથી સંબોધાય છે. આવા આ તીર્થરાજને હે ભવ્ય ! અમે નમન કરીએ છીએ. ૧૦૫ ૧૪) Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ક્રમ ક્ષય હાય જિહાં, હાય સિદ્ધ સુખ કેળ । તે તીર્થેશ્વર પ્રણમીચે, ‘અકક' મન મેળ ૧૦૬ાખમાના (૨૦) આ ગિરિ ઉપર તેની સેવાના પ્રભાવે કર્મોના ક્ષય થાય છે, અને જૂના કા મેલ પણ ધાવાઈ જાય છે. આ કારણથી અકક’-કમ રહિત કરનાર કહેવાય છે, આવા આ તીરાજને નમા ॥૧૦૬ા કામિત સવિ પૂરણ હાય, જેનુ દિરસણ પામ । તે તીર્થેશ્વર પ્રણમીયે, સકામ મન ઠામ ।।૧૦૭ગામમાના (૨૧) તે તીર્થેશ્વરના દરશનથી પાતાની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે, તેવા આ તીર્થનું સકામદાયક એવું પણ નામ છે, તે તીનુ... હમેશા સ્મરણ કરેા ૫૧૦ા Jain Educationa International ઈત્યાદિક એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર | જે સમર્યા પાતક હરે, આતમ શિત અનુસાર ।।૧૦૮ાખમા૦ના (૨૧) ઉપર જણાવેલી રીતે આ તીર્થના ગુણુ નિષ્પન્ન એકવીશ નામ વડે અને મહિમા વડે ૧૦૮ સ્તુતિ કરવાથી અને એનું સ્મરણ કરવાથી પાપ નાશ પામે છે, તેમજ આત્મઅળ પ્રગટ થાય છે, આવા પ્રભાવશાળી ગિરિરાજને હર હમેશ નમન થાવ ।।૧૦૮૫ કળશ ઈમ તીનાયક સ્તવન લાયક, સભ્રુણ્યા શ્રીસિગિરિ; અઠ્ઠોત્તર સય ગાહ સ્તવને, પ્રેમ ભક્ત મનધરી । શ્રીકલ્યાણસાગર સૂરિ શિષ્ય, શુભ જગીશે સુખ કરી; પુણ્ય મહાય સકલ મંગલ, વેલી સુજશે જયસરી આવી રીતે તીર્થાંમાં અગ્રેસર, સ્તવન કરવાને ચેાગ્ય, એવા શ્રીસિદ્ધગિરિરાજની ૧૦૮ ગાથા વડે અંતરમાં પ્રેમ અને ભક્તિને લાવીને રચના કરી. જગતમાં સુખકારી એવા શ્રીકલ્યાણસાગરસૂરિજીના શિષ્ય જયશ્રીના લાંછનવાળા એવા મેં ‘ગુજશિવજયં' પુણ્યના મહાય માટે, સકલ મંગલ થાય તે માટે, આ મનેાહર કડીબદ્ધ રચના કરી. આથી આની આરાધના કરનાર ભવ્ય જીવાનુ અને મારુ કલ્યાણ થાવ. ॥૧॥ શ. ૪ (૧૮૫) mu For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પરમ પૂજ્ય શ્રી વીરવિજયજી મહારાજનાં રચેલાં ૨૧ ખમાસમણે વિસ્તારથી ગુણોનું વર્ણન કરવા રચ્યાં છે. જ્યારે ૧૦૮ ખમાસમણુમાં છેલ્લે ૨૧ ગુણ નિષ્પન્ન નામે પણ લીધાં. છે, આના (૧૦૮ના) રચયિતા મુનિરાજ ગુજશવિજય મહારાજે ગિરિના મહિમાને સૂચવવા માટે, વિસ્તારને જણાવવા માટે ૧૦૮ ખમાસમણ રચ્યાં છે, જેને જેટલાં ખમાસમણુ-૨૧ કે ૧૦૮ જે દેવાં હોય તે આપીને આરાધના કરે છે. અહીં જે ૨૧ નામ આપ્યાં છે તે અને વીરવિજયજી મહારાજે જે એકવીશ નામ આપ્યાં છે, તેમાં ૧૮, ૧૯, ૨૦ નામમાં ફેરફાર આવે છે પણ બનેએ એકવીશ નામ તો લીધાં છે. - એક વાત તે વારંવાર લખવી જ પડશે કે સર્વને મૂળ આધાર તે શ્રીધનેશ્વરસૂરિજીનું રચેલ શ્રી શત્રુંજય-માહાસ્ય ગ્રન્થ જ છે, બીજા ગ્રંથો ભલે ગણું હોય પણ મુખ્ય ઈમારત તો શ્રી શત્રુંજયમાહાતમ્ય ગ્રન્થ ઉપર જ છે. નવાણું યાત્રા કરનાર દાદાના મંદિરને પ્રદક્ષિણા દેવા પૂર્વક ૧૦૮ ખમાસમણ આપે છે તે ૧૦૮ આ છે. નવાણું યાત્રા કરનાર પાલીતાણું ધર્મશાળામાં રહે છે. તે યાત્રા રોજ એક બે જેમ અનુકૂળતા હોય તેમ કરે છે. એક યાત્રાએ પાંચ ચિત્યવંદન, નવ ખમાસમણ, નવ સાથિયા, નવ લેગસ્સનો કાઉસ્સગ્ગ અને ત્રણ પ્રદક્ષિણા દે છે, કેક દિવસ બે યાત્રા કરે, કેઈ સમય એવો મળે તો ત્રણ યાત્રા પણ કરે. એ બધે અધિકાર આગળ આપીશું. A ૨૧ નામમાં કૈલાસ, કદંબગિરિ, ને ઉજજ્વલગિરિ છે. જ્યારે ૧૦૮ માં તે નામની જગ્યા પર ભદ્રપીઠ, પાતાલમૂળ અને અકર્મક એમ ત્રણ નામ છે, પણ ૧૦૮ નામની સંખ્યામાં તે ૨૧ ખમાસમણના નામ તે લીધાં જ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ સુ ગિરિરાજની પાયગા પાયગા એટલે પર્વત પર ચડવા અને ઊતરવાના રસ્તાએ. શ્રીઆદીશ્વર ભગવાનના સમયમાં શ્રીઆદિત્યપુર( આતપુર )થી ઉપર ચડવાની પાયગા હતી, વર્તમાન સમયમાં એને ઘેટીની પાયગા કહે છે. આ ઉપરાંત અન્ય રસ્તાઓ પૈકી શત્રુંજય નદીથી નાહીને ચડવાની પાયગા, પાદલિપ્તપુર( પાલીતાણા )થી ચડવાની જયતલાટીવાળી પાયગા, રાહીશાડાની પાયગા અને ઘનધાળની પાયગા છે. ઘેટીની પાયગા અને રેહીશાડાની પાયગા વચ્ચે ચાક તરફથી આવવાની ઘનધાળની પાયગા છે. એ દિશામાં રહેનારાએ હજુયે યાત્રાના મુખ્ય દિવસેામાં આને ઉપયાગ કરે છે. મારા પરમ તારક ગુરૂદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એને વિશે ઉલ્લેખ કરતા હતા. અત્યારે જાણવા મળ્યુ' છે કે તેને ઘનધાળની પાયગા કહે છે. ઘેટીની પાયગા આતપુર નજીક છે. ત્યાં શ્રીઆદીશ્વર ભગવાનના પગલાં છે, ત્યાં યાત્રાળુ ચૈત્યવંદન કરીને ગિરિરાજ પર ચડે છે. ઉપર ચડતી વખતે લગભગ અડધે રસ્તે (૧૮૭) Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન એક કુંડ અને પગલાં છે. અહીં દર્શન કરીને યાત્રાળુ ઘેટીની બારીએ આવી અંદર કેટમાં દાખલ થાય છે. દરેક પાયગાએ પાણીની પરબ હોય છે. વળી આ પાયગામાં બધાં પગથિયાં નવેસરથી બાંધવામાં આવ્યાં છે. - શત્રુંજય ગિરિરાજની નીચે પવિત્ર શેત્રુંજી નદી છે. તેના કાંઠા પર એક દેરી છે. શેત્રુંજીમાં નાહીને યાત્રાળુ અહીં દર્શન તથા ચૈત્યવંદન કરી જીવાપરા ગામ પાસેથી ગિરિરાજ પર ચઢવાનું શરૂ કરે છે. ચડતી વખતે અડધે રસ્તે કુંડ આવે છે. ત્યાંથી આગળ વધી રામપળના દરવાજે આવીને કોર્ટમાં દાખલ થવાય છે. વર્તમાન સમયમાં શેત્રુંજી નદી પર બંધ બંધાયે હોવાથી યાત્રાળુઓને તે વાતમાં વાં ઊભું થયું છે. એટલે લગભગ તે બંધ થયા જેવું થયું છે. પાલીતાણાથી સીધા જયતળેટી આવી ગિરિરાજના દર્શન કરીચૈત્યવંદન કરી ઉપર ચડે છે. પછી રામપળની બારીએ આવી કેટમાં દાખલ થાય છે. આ પાયગાનું વર્ણન આગળ આપવામાં આવ્યું છે. શેત્રુંજી નદીના કાંઠાની નજીક રહીશાડા ગામ છે, ત્યાં રહીશાડા ગામની નજીક રોહીશાડાની પાયગા છે, ત્યાં ગિરિરાજની તળેટીમાં દેરી અને પગલાં છે. અહીં દર્શનચિત્યવંદન કરી યાત્રાળુ ઉપર ચડે છે. અને રામપળની બારીએ આવે છે. અહીં પણ વચમાં એક કુંડ આવે છે. પાલીતાણુ સ્ટેશને ઉતર્યા પછી ગામ આવે. ગામમાં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ નજરે પડે છે. ત્યાં યાત્રાળુઓ વિસામે કરે છે. એટલે ધર્મશાળામાંથી નીકળી યાત્રાળુઓ જયતળેટીથી ઉપર ચડવા માંડે છે. પછી ક્રમપૂર્વક ઉપર ચઢી દાદાનાં દર્શન કરી અને ઘેટીની પાયગાએ જવું હોય તે ત્યાં જાય છે. ત્રણ ગાઉમાં રહીશાડાની પાયગા લે છે. આ પ્રકારને વ્યવહાર હાલમાં યાત્રાળુઓ આચરે છે. (૧૮૮) Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ સુ શ્રી ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણા એ તા સર્વ વિદિત છે કે, નવ્વાણુ' યાત્રા કરનાર ગિરિરાજની ૧૫ ગાઉ, ૬ ગાઉ, કેટલાક ૧૨ ગાઉ એમ ત્રણ પ્રદક્ષિણા કરે જ છે. ખીજા પુણ્યશાળી આત્માએ છ ગાઉ અને ખાર ગાઉની પ્રદક્ષિણા કરે છે. ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણા કરતી વખતે પહેલી પ્રદક્ષિણા દોઢ ગાઉની, બીજી છ ગાઉની અને ત્રીજી બાર ગાઉની હાય છે. પહેલી દાઢ ગાઉની પ્રદક્ષિણા: આ પ્રદક્ષિણામાં દાદાના દર્શન કરીને યાત્રાળુ રામપેાળની ખારીએથી બહાર નીકળે છે. આ પ્રદક્ષિણા કરતી વખતે યાત્રાળુ ગિરિરાજના બધાં મદિરાને ફરતા કાટ છે, તેને આવરી લેતી પ્રદક્ષિણા કરે છે, આ પ્રદક્ષિણા દરમ્યાન નવ ટૂંકની બારીના નીચાણના ભાગમાં એક તલાવડી જેવુ સ્થળ આવે છે. ત્યાં બેસીને યાત્રાળુ ગિરિરાજ અભિમુખ થઈ ચૈત્યવંદન કરે છે. અહીથી આગળ ચાલીને હનુમાન ધારા થઈ રામપાળમાં દાખલ થાય છે. આ પ્રદક્ષિણામાં દોઢ ગાઉ થવાથી આને દોઢ ગાઉની પ્રદક્ષિણા કહેવામાં આવે છે. (૧૮૯) Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્ર‘જય ગિરિરાજ દર્શન બીજી પ્રદક્ષિણા છ ગાઉની આ પ્રદક્ષિણા મુખ્યત્વે ફાગણ સુદ તેરસના દિવસે કરવામાં આવે છે. નવાણુ' યાત્રા કરનાર તે ગમે ત્યારે પણ આ પ્રદક્ષિણા અચૂક કરે જ છે. આ પ્રદક્ષિણામાં દાદાનાં દર્શન કરી રામપાળ થઈ પૂર્વ દિશામાં પ્રયાણ થાય છે. ત્યાં ટેકરી પર દેવકી-ષટ્-નદનની દેરી છે. દેવકી રાણીના છ પુત્રો. દેવકીના ભાઈ જરાસ‘ધ પ્રતિ વાસુદેવને ખબર પડી કે તેને મારનાર દેવકીના સાતમા ગભ છે એટલે જરાસંઘે દેવકી પાસે સાતે ગર્ભની માંગણી કરી. જેમ જેમ બાળક જન્મતું ગયું તેમ તેમ તે બાળક જરાસંઘને સાંપાતું ગયુ. આ બાળકોએ ક્રમે કરીને નેમિનાથ ભગવત પાસે દીક્ષા લીધી. બાળકો કેાના તે તે ખાળકો નથી જાણતા, એકવાર દ્વારકા નગરીમાં ભગવાન પધાર્યા અને તેમના સાધુએ બે-બે ની જોડીમાં ગાચરી વહારવા નીકળ્યા છે. હવે પહેલી એક જોડીએ દેવકી રાણીને ત્યાં જઈ ગાચરી વહારી. ત્યારપછી દેવકીને ત્યાં બીજુ` સંગાટક ગેાચરી વહારવા આવ્યુ. પછી ત્રીજી જોડી પણ તેને ત્યાં ગેાચરી આવી. સાધુએને પહેલાં આવેલ જોડીએ અગે કાંઈ ખખર નહતી, ત્રીજી જોડીને આહાર વહેારાવીને દેવકીએ પ્રશ્ન કર્યાં કે દ્વારકામાં તમને બીજે સ્થળે ગોચરી મળી નહીં? તેના જવાખમાં સાધુઓએ કહ્યું કે, અમે બધા છએ એક સમાન કદ અને સ્વરૂપના છીએ. આ જવાખ ઉપરથી દેવકીને પોતાના છ પુત્રો તે જ આ સાધુએ છે એવી શ`કા થઈ. દેવકી સાથે વધુ વાતચીત થતાં સાધુઓને વૈરાગ્ય વધ્યા, એટલે સાધુએ વધુ વૈરાગ્ય ભાવના સેવવા લાગ્યા. તેમણે ગિરિરાજ પર જઈ અનશન આદરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષ પ્રાપ્ત કર્યુ. આવા ઈતિહાસ આ દેરી સાથે જોડાયેલા છે, અહી ચૈત્યવંદન કરે છે. દેવકી ષટ્નંદનની દેરીથી આગળ વધતાં ઉલખા જળની દેરી આવે છે. એ સ્થળ અંગે એવી દ'તકથા છે કે-પૂના સમયમાં દાદાનું નવણુ આ સ્થળે વહી આવતુ' અને અહીના ખાડામાં તે ભરાતું. માટે અહીં એક દારી મનાવી પગલાંની સ્થાપના કરી છે. યાત્રાળુઓ અહી... ચૈત્યવંદન કરીને આગળ વધે છે. શ્રીઅજિતનાથ શાંતિનાથની દેરી: આગળ ચાલતાં આ દેરીએ આવે છે. એમ કહેવાય છે કે શ્રીઅજિતનાથ ભગવંત આ ગિરિ પર સમવસરેલા, જ્યારે શ્રીશાંતિનાથ ભગવંત અહીં ચાતુર્માસ રહેલા હતા. આ પ્રસગની યાદમાં અહી દેરીએ કરેલી છે. આ અને દેરીઓ સમક્ષ યાત્રાળુઓ ચૈત્યવંદન કરો તેની બાજુમાં રહેલ ચીલણુ તલાવડી પર આવે છે. Jain Educationa International (૧૯૦) For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ચીલણ તલાવડી : અહીં તળાવમાં પાણી કાયમ રહે છે. અહીં બેઠા, સૂતાં કે ઊભાં યાત્રાળુઓ યથા શક્તિ કાઉસ્સગ કરે છે. મહાવીર ભગવાનના સુધર્મા સ્વામીના તપસ્વી ચીલણ મુનિ ઘણું માણસ સાથે પશ્ચિમ દિશામાંથી વિમલાચલ તીર્થની યાત્રા કરવા આવતા હતા. ત્યાં દશ યોજન ચાલ્યા પછી સંઘ ખૂબ તરસ્યા થયો. એટલે સંઘે કૃપાળુ મુનિરાજને લબ્ધિને ઉપયોગ મૂકવા કહ્યું. તેથી તે મુનિમહારાજે લબ્ધિના પ્રતાપે પાણીથી ભરેલું એક મોટું જળાશય બનાવ્યું. તરસ્યા યાત્રાળુઓ એનું પાણી પી સંતેષ પામ્યા. આથી આ જળાશયનું નામ ચીલણ તલાવડી પાડયું છે. ચીલણ તલાવડીથી ચાલતા ચાલતા યાત્રાળુઓ ભાડવા ડુંગરની ટેકરી પર જાય છે. ઉપર ચડ્યા પછી તેઓ સાંબપ્રધુમ્નની દેરીએ પહોંચે છે. સાંબપ્રદ્યુમ્ન કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. તે સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાને મહિમાને દિવસ છે. અહીં દેરીમાં સાંબપ્રદ્યુમ્નનાં પગલાં છે આ દેરીએ ચિત્યવંદન કરે છે. પછી ઉતરાણ શરૂ થાય છે. આ છ ગાઉની પ્રદક્ષિણાનો રસ્તો તદ્દન કાર્યો હતો. હાલમાં એ કાંઈક ઠીક કરવામાં આવ્યો છે. વળી આ શુભ દિવસે છ ગાઉની પ્રદક્ષિણા કરનાર માટે કાચા તથા ઉકાળેલા પાણીની પરબે ઠેરઠેર રાખવામાં આવે છે. (નવ્વાણુ યાત્રા કરનાર જ્યારે જાય છે ત્યારે શે. આ. કાની પેઢી તરફથી ચોકિયાત પણ આપવામાં આવે છે. એનું કારણ આ યાત્રાની વિષમતા છે.) અહીંથી નીચે ઊતરી જઈએ એટલે સિદ્ધવડની દેરી આવે છે, આ સ્થળને જૂની તળેટી પણ કહે છે. અહીં શ્રીઆદીશ્વર ભગવાનના પગલાં છે ગિરિરાજ પર અનંત સિદ્ધ મેક્ષે ગયા, તેની યાદમાં આ સ્થળ સિદ્ધવડ તરીકે પ્રસિદ્ધ થયું છે. આ તેરસના દિવસે અહીં આતપુર નજીક પડાવ પડ્યા હોય છે. શે. આણંદજી કલ્યાણજી તથા અન્ય સંઘના પણ પડાવ પડેલા હોય છે. પડાવમાં યાત્રાળુઓની સારી રીતે સરભરા (ભક્તિ) કરવામાં આવે છે. તે દિવસે ઢેબરાં અને દહીં પીરસવામાં આવે છે. અહીંથી પાલીતાણું ગામ બે ગાઉ (ચારમાઈલ) દૂર છે. પડાવમાં વાપર્યા પછી યાત્રાળુઓ પાલીતાણા પોંચે એટલે છ ગાઉની પ્રદક્ષિણા પૂરી થયેલી કહેવાય. આ પ્રદક્ષિણમાં સરેરાશ વીસ હજાર યાત્રાળુઓ ભેગા થાય છે. એ આનંદ શબ્દ બદ્ધ કહેવાય તેવો નથી. ત્રીજી બાર ગાઉની પ્રદક્ષિણા – યાત્રાળુ પાલીતાણાથી નીકળી ભંડારિયા જાય. (૧૯૧) Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ત્યાંથી બેદાનાનેશ ગામની બાજુમાં આવેલ કદમ્બગિરિ જાય અને ત્યાંથી ચોકની બાજુમાં હસ્તગિરિ જવાય છે. અને ત્યાંથી ફરીને પાલીતાણ અવાય છે. આ યાત્રા બાર ગાઉની થાય છે, રસ્તામાં શેત્રુંજી નદી આવે છે. અત્યારે આ નદી પર બંધ બંધાય એટલે આ બાર ગાઉની યાત્રા ખોરવાઈ ગઈ છે. પરંતુ બંધ બંધાયો તે પહેલાં યાત્રાળુ પાલીતાણાથી નીકળી ભંડારિયાના દર્શન કરી કદમ્બગિરિ ચડી ગિરિ ઉપર પગલાના દર્શન કરતા, ત્યાં શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાંના દર્શનનો લાભ પણ મળતું. અહીં ચિત્યવંદન કરીને નજર ફેંકીએ તે શ્રી શત્રુંજય ગિરિનું દૃશ્ય ખૂબ મનોહર લાગે છે. ગઈ વીસીના બીજા નિર્વાણિ તીર્થકર ભગવંતના કદમ્બ નામે એક ગણધર હતા. તેમણે એક કરોડ મુનિઓ સાથે અનશન કરેલ અને આ સ્થળે મોક્ષે ગયેલા તેથી આ સ્થળ કદમ્બગિરિ નામે ઓળખાય છે. વર્તમાન સમયમાં પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે ગામમાં એક મોટું મંદિર બંધાવ્યું છે. વળી અહીં ઉપાશ્રય-ધર્મશાળા અને ભેજનશાળા છે. આણંદજી કલ્યાણજીની પહેલાંની ધર્મશાળા પણ અહીં છે. કદમ્બગિરિ પર જતાં વચ્ચે અનેક મંદિરે પૂ. આચાર્યશ્રીએ બાંધેલાં નજરે પડે છે. વાવડી પ્લેટમાં પણ એક દેરાસર બાંધેલું છે. યાત્રાળુઓ સેવા પૂજાને લાભ લે છે. તેમને ભાથું મળે છે. યાત્રાળુઓ કદમ્બગિરિના દર્શન કરી ચેક આવતા. તેઓ ધર્મશાળામાં મુકામ કરી શેત્રુંજી નદી ઊતરીને હસ્તગિરિ પર ચડતા અને ચિત્યવંદન કરતા. ચેક ગામમાં દેરાસર તથા વિશાળ ધર્મશાળા હતી. ત્યાં યાત્રાળુઓ જમીને વિસામે કરતા. ભરત ચક્રવર્તીને હાથી આ તીર્થમાં જ આરાધના કરી મરણ પામી સ્વર્ગે ગયો છે. તે હાથીએ એકવાર સ્વર્ગમાંથી નીચે ઊતરી ભરત મહારાજાને નમસ્કારપૂર્વક જણાવ્યું કે આ તીર્થના પ્રભાવે મને દેવગતિ પ્રાપ્ત થઈ છે. આથી આ તીર્થ હસ્તગિરિ તરીકે ઓળખાય છે. આ ગિરિપર શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. અહીં યાત્રાળુઓ ચૈત્યવંદન કરી બીજે દિવસે પ્રયાણ કરી પાલીતાણા પહોંચે છે. એટલે એમની બાર ગાઉની યાત્રા પૂરી થઈ કહેવાય છે. હાલમાં શેત્રુજીનદીના કાંઠા પર આવેલ બંધના કાંઠે એક મંદિર અને ધર્મશાળા આમ પૂ. આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી બંધાયાં છે. અહીં દર્શન કરી યાત્રાળુઓ શેત્રુંજી નદી ઓળંગી ભંડારિયા થઈ કદમ્બગિરિની યાત્રાએ જાય છે અને પછી પાલીતાણું પાછા ફરે છે. પણ બંધ થતાં બાર ગાઉની પ્રદક્ષિણા થતી નથી. હસ્તગિરિની યાત્રા થતી ન હોવાથી આ સ્થળને ઉદ્ધાર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હાલમાં પાલીતાણાથી સીધે રસ્તે હસ્તગિરિ જવાય છે. (૧૯૨) Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ of a " - - પ્રકરણ ૧૧ મું છઠ કરીને સાત યાત્રા છઠેણં ભત્તેણં અપાણેણં સત્તજજ્ઞાઈ જે કુણઈ સેત્તેજે, તઈયભવે લહઈ સે મુફબ | ૧. શત્રુંજયલઘુક૫માં કહ્યા પ્રમાણે જે કઈ વ્યક્તિ વિહાર બે ઉપવાસ કરી, એટલે છઠ કરી દાદાની સાત યાત્રા કરે તે ત્રીજે ભવે મોક્ષે જાય છે. આવી સાત યાત્રા કરનાર સવારથી યાત્રા શરૂ કરે છે અને પહેલે દિવસે પાંચ યાત્રા કરે છે. તેમાં મુખ્યત્વે બે યાત્રા જયતળેટીની અને ત્રણ યાત્રા ઘેટીની પાયાની કરે છે. દરેક યાત્રામાં તળેટીનું, શાંતિનાથ ભગવાનનું અને દાદાનું એમ ત્રણ ચૈત્યવંદન કરી લે છે. પછી પાંચમી યાત્રાએ ઉપર ચડે છે તે વખતે પંદર પ્રદક્ષિણા, રાયણુપગલાનાં પાંચ ચૈત્યવંદન, અને પુંડરીકસ્વામીનાં પાંચ ચૈત્યવંદન, કાઉસ્સગ્ગ, ખમાસમણાં વગેરે પૂરાં કરવામાં આવે છે. બીજે દિવસે ફરીથી જય તળેટીથી ચડી દાદાનાં દર્શન કરી ઘેટીની પાયગાએ જઈ ત્યાંથી ઉપર ચડવામાં આવે છે. ત્યારે પણ બે યાત્રાના દશ ચિત્યવંદન વગેરે કરવામાં આવે છે. આ બીજા દિવસની યાત્રા કરતી વખતે શિયાળામાં પણ શરીરમાં ગરમીનો સંચય થવાથી બિલકુલ ઠંડી લાગતી નથી. ઊલટું શરીર પરનાં કપડાં પાણી છાંટી ભીનાં રાખવાં પડે છે. આવા વખતે શરીરની આવી સ્થિતિ હોય છે, છતાં યાત્રાળુની પરિણામની ધારા ખૂબ ઊંચે ચડેલી રહે છે. સાત યાત્રા કરનાર મુખ્યત્વે તે શિયાળામાં જ આદરે છે. કોઈ પુણ્યશાળી હોય તો તે ઉનાળામાં આવી કઠીન યાત્રા કરે છે. શ. ૨૫ (૧૯૩) Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ . છે. પ્રકરણ-૧૨ મું સિદ્ધાચલના સાત છઠ અને બે અઠમ - તપની અંદર ગિરિરાજની આરાધનામાં સાત છઠ અને બે અઠમ કરે છે. તે મુખ્યત્વે પાલીતાણામાં રહીને ગમે ત્યારે કરે છે. નીચે પ્રમાણે આરાધના છે પ્રથમ છઠમાં શ્રી ઋષભદેવસર્વજ્ઞાય નમઃ બીજા દ્ઠમાં શ્રીવિમલગણધરાય નમઃ ત્રીજા છઠમાં શ્રીસિદધક્ષેત્રગણધરાય નમઃ ચેથા છઠમાં શ્રીહરિગણધરાય નમઃ પાંચમાં છઠમાં શ્રીવજીવલ્લીનાથાય નમઃ છઠા છઠમાં શ્રીસહસગણધરાય નમઃ સાતમાં છઠમાં શ્રીસહસ્ત્રકમલાય નમઃ પહેલા અણ્ઠમમાં શ્રી પુંડરીકગણધરાય નમઃ બીજા અઠમમાં શ્રીકદમ્બગણધરાય નમઃ તે રીતે સાત છઠ અને બે અઠમ થાય. તે દરેકમાં તે તે પદની ૨૦ નવકારવાળી, ૨૧ લોગસ્સને કાઉસ્સગ્ન, ૨૧ ખમાસમણુ-સાથિયા વગેરે છે. આ રીતે સાત છઠ્ઠ અને બે અઠ્ઠમથી આરાધના કરે છે. (૧૯૪) Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ - કાકો છે કે '' SHARE '- પ્રકરણ-૧૩ મું આ ગિરિરાજાનાં મોટાં પર્વો (૧) કાર્તકી પૂર્ણિમા (૨) મેરુ ત્રયોદશી (૩) ફાગણ સુદ ૮ (૪) છ ગાઉની યાત્રા (૫) ફાગણ વદ ૮ (૬) ચિત્રી પૂર્ણિમા (૭) અક્ષય તૃતીયા (૮) અષાડી ચૌદશ. ૧. આ ગિરિરાજની આરાધના કરીને દ્રાવિડ અને વારિખિલ્લ અનશન કરીને કા. સુદ પૂનમના મોક્ષે ગયા, તે નિમિત્ત આ પર્વ છે. ગિરિરાજ પર જતાં હનુમાનધારા પહેલાં સરખી જમીન આવે છે. ત્યાં તેમની દેરી આવેલી છે. ત્યાં કાર્તકી પૂર્ણિમાએ તાસાં વાગે છે. ૨. શ્રીગષભદેવ ભગવાન મહાવદ ૧૩ (ગુજરાતી પોષ વદ ૧૩)ના દિવસે અષ્ટાપદ પર્વત પર મેક્ષે પધાર્યા, તે નિમિત્તે આ પર્વને આરાધે છે. (ત્યારે ઘીને મેરુ બનાવીને પ્રભુજીની સન્મુખ મુકાય છે. ગામે ગામ પણ ઘીને મેરુ બનાવીને મુકાય છે.) તેથી તે દિવસે યાત્રા કરે છે. આથી આ મેરુત્રયોદશીનું પર્વ છે. * ૩. ફાગણ સુદ ૮-શ્રી આદીશ્વર ભગવાન ગિરિરાજ પર પૂર્વ નવ્વાણુ વાર પધાર્યા છે, પણ જ્યારે જ્યારે પધાર્યા છે ત્યારે આદિત્યપુર(આતપુર)થી જ પધાર્યા છે. અને ફા. સુ. ૮ના જ પધાર્યા છે. એટલે પુણ્યવાન જય તલાટીથી ગિરિરાજ ઉપર આવી, દાદાનાં દર્શન કરી, વર્તમાનમાં તે દિશાએ નીચે એટલે વર્તમાન ઘેટીની પાયગાએ શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાંની દેરી છે, ત્યાં દર્શન, ચિત્યવંદન કરીને, પાછા ઉપર આવે છે અને દાદાની યાત્રા કરે છે. ૪. ફાગણ સુદ ૧૩ ના દિવસે ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણ કરાય છે. પ્રદક્ષિણા કરીને આતપુરમાં (પુરાણું આદિત્યપુર) પડાવ કરે છે. ત્યાં બધા યાત્રાળુઓ આવે છે. શાંબ ને પ્રદ્યુમ્ન તે દિવસે મેક્ષે ગયા છે. આ યાત્રામાં દાદાની યાત્રા કરીને (૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા રામપાળથી બહાર નીકળી દેવકી ષટ્ નંદનની દેરી આવે છે, ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે. ચૈત્યવંદન કરે છે. પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે. ત્યાં દેરીમાં શ્રીઆદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરે છે. પૂર્વ કાળે અહીં દાદાનુ ન્હવણ આવતું હશે તેવી કલ્પના છે. ત્યાંથી આગળ ચાલે એટલે શ્રીઅજિત—શાંતિનાથની દેરી આવે છે. ત્યાં દર્શન, ચૈત્યવંદન કરે. ખામાં ચૌલણ તલાવડી આવે છે, ત્યાં ખેડા-સૂતા-ઊભા ૯, ૨૧ લાગસ્સના કાઉસ્સગ કરે છે. ત્યાંથી આગળ ચાલતાં ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ પ્રદ્યુમ્નની દેરી આવે છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઊતરવાની શરુઆત કરે છે. એટલે ધીરે ધીરે ઊતરીને સિડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદાનાં પગલાં છે. ત્યાં પણ દર્શન-ચૈત્યવંદન કરીને પડાવમાં જાય છે. આ પ્રદક્ષિણાના રસ્તા અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હાય, તેને ફ્રી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે. પડાવમાં જુદાં જુદાં ગામના-જુદાં જુદાં મંડળેાના પડાવ હોય છે. શેઠ આ. કે. પેઢીના પણ પડાવ ત્યાં હોય છે. આની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજી કરે છે. તથા બીજા પુણ્યવાના લાભ લે છે. તે મેળા જોવા જેવા હાય છે. ૫. ફાગણ વદ ૮ (શાસ્ત્રીય ચૈત્ર વદ૮) એ શ્રી આદીશ્વર ભગવાનના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણકના દિવસ છે એટલે તે દિવસે દાદાની યાત્રા કરવા યાત્રાળુઓ પધારે છે. ૬. ચૈત્રી પૂર્ણિમા :-ચે. સુ. ૧૫ શ્રીઆદીશ્વર ભગવાનના ગણધર શ્રીપુંડરીક સ્વામીએ આ ગિરિ પર પેાતાને અને પેાતાના પિરવારને લાભ છે એમ ભગવાનના મુખથી જાણીને સ્થિરતા કરી અને આરાધના કરી. આરાધનાના પ્રતાપે અનશન કરીને ચત્રી પૂર્ણિમાના દિવસે પાંચ કરોડ મુનિ સાથે મેક્ષે ગયા. તેથી ગિરિરાજના મહિમા વધ્યા, અને પુંડરીક ગિરિ એવું નામ પણ થયું. આથી ભવ્યજીવો ચૈત્રી પૂર્ણિમાના દિવસ મહિમાના ગણે છે અને ગામે ગામથી-દેશે દેશથી (વમાનમાં) યાત્રાએ આવે છે અને યાત્રા કરે છે. ૧૦-૨૦-૩૦-૪૦-૫૦ પુષ્પોની માળા વગેરે ચઢાવે છે. વળી અન્ય કામખેડુત આદિ પણ આ દિવસે શ્રીગિરિરાજ પર આવે છે. યાત્રાના લાભ લે છે, રાસડા વગેરે લે છે, અને આનંદ અનુભવે છે. આ રીતે આ ચૈત્રી પૂર્ણિમાનુ' પર્વ ઊજવે છે, ૭. અક્ષય તૃતીયા:વૈશા ખ સુદ ૩-શ્રીઆદીશ્વર ભગવાને દીક્ષા લીધી ત્યારે દાનધર્મની પ્રવૃત્તિ પ્રચલિત નહેાતી. આથી ફા. વ. ૮થી એક વર્ષ સુધી પ્રભુને આહાર પાણી મળેલાં નથી. એથી આ વર્ષીતપ કહેવાય છે, ખીજે વર્ષે વૈ, સુ. ૩ના દિવસે પ્રભુ હસ્તિનાપુરમાં પધારે છે, ત્યાં શ્રેયાંસકુમાર છે. રાજા-શેઠ અને શ્રેયાંસકુમારને રાત્રે સ્વપ્ન આવે છે. રાજદરબારમાં ત્રણે ભેગા થાય છે. એ ત્રણેમાં શ્રેયાંસકુમારને લાભ થશે એમ જણાય છે. ગૂઢા સમજાતા (૧૯૬) Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ આ ગિરિરાજનાં મેટા પાં નથી. પ્રભુ વિચરતા ત્યાં પધારે છે. શ્રેયાંસકુમાર પ્રભુને જુએ છે, ને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. જાતિસ્મરણમાં પૂર્વભવાના પ્રભુ સાથેના સખંધ પેાતાને જણાય છે. સાધુપણું યાદ આવે છે. સાધુને શુ ક૨ે તે સમજાય છે. તે વખતે ત્યાં ખેડૂતે આવીને તેમને ઇક્ષુર્સ ભેટ આપે છે. એટલે તે રસ પ્રભુને વહેારાવે છે. પ્રભુને વર્ષીતપનું પારણું થાય છે. એટલે દાનધમ અહીંથી પ્રવર્તે છે. પ્રથમ ભિક્ષુ ભગવાન. પ્રથમ દાન ધર્મ આદિના પ્રવર્તક શ્રેયાંસકુમાર અને પ્રથમ દાન ઈક્ષુરસ તે વાતને ઉદ્દેશીને ભાવિકે એકાંતરે ઉપવાસ કરે અને બીજે દિવસે આહાર લેવા એમ કરી વર્ષ સુધી તપ કરે છે, તેને વીતપ કહે છે. ગિરિરાજની શીતલ છાયામાં પુણ્યવાના આ તપનુ પારણુ કરવા પધારે છે. આજે પણ આઠસ–નવસા-હજાર-ખારસા અને પંદરસે તપ કરનાર પારણું કરવા ત્યાં પધારે છે. વળી દાદાને વૈ. સુ. ત્રીજના દિવસે ઈક્ષુરસથી પ્રક્ષાલ કરે છે. નીચે આવીને શેઠ આ. કે. એ વ્યવસ્થા કરેલ સ્થળે સર્વ સમુદાય પારણું કરવા પધારે છે, અને ઇક્ષુરસથી જ પારણુ' કરે છે. ત્યાં એકજ આસને બેસીને પારણુ કરે છે, એટલે ભાવિકાને એકાસણું થાય છે. આ મેળામાં ૨૦ થી ૨૫ હજાર માણસા ભેગા થાય છે, જો કે વતામાનમાં જુદાં જુદાં સ્થાને પારણાં થાય છે, છતાં પણ અહીં તેા પહેલાના જેવી જ ભીડ રહે છે. ૮. વૈશાખ વદ ૬ છેલ્લા ઉદ્ધારની પ્રતિષ્ઠાના દિવસ. અને અદબદજીની પૂજાના દિવસ. ૯. અષાડ સુદ ૧૪. (અષાડી ચામાસી ચૌદશ) ભાવિકા ગિરિરાજની યાત્રાની તમનાના ઉમંગ રાખે છે અને યાત્રાએ આવે છે. વર્ષમાં એક વખત તે ગિરિરાજની યાત્રા કરવી જ જોઈએ. આથી જેને યાત્રા રહી ગઈ હોય તે છેલ્લે અ. સુ. ૧૪ ની યાત્રા કરી લે છે, કારણ કે પૂર્વાચાર્યાએ વિરાધનાદિ કારણાનેા વિચાર કરીને અષાડી ચાતુર્માસિક ૧૪ પછી ગિરિરાજની યાત્રા ન થાય, ઉપર ન ચઢાય, તેવા નિષેધ કર્યો છે, ને તેનુ પાલન પણ થાય છે. આનું પાલન પણ કરવું જ જોઇ એ. એટલે પણ છેલ્લે છેલ્લી ગિરિરાજની આ વર્ષની યાત્રા કરી લઈએ તેમ ગણીને પણ્ પુણ્યવાને આ ગિરિરાજ પર અષાડી ચામાસાની યાત્રા કરવા આવે છે. આ રીતે વમાં આટલાં પર્ઘા મુખ્ય આવે છે, ખાકી યાત્રા તે। સદા આઠ મહિના કરાય છે. પૂર્વાચાર્યાએ લાભનું કારણ દેખીને ગિરિરાજ પર ચેમાસામાં જવાના નિષેધ કરેલા છે. તેનું શ્રીસ'ધ પાલન કરે છે. છતાં જે જાય છે તે ભૂલ કરે છે. ગિરિરાજની સ્પર્શના કરનારા અષાડીથી કાર્તિક સુદ ૧૪ સુધી પાલીતાણા આવી ધર્મશાળામાં સ્થિરતા કરીને કૃતાર્થ થાય છે પણ ઉપર ચઢતા નથી. * ફાગણ વદ ૮થી બીજા વર્ષના વૈશાખ સુદિ ૩ સુધી આ તપ ચાલે છે. આથી વર્ષીતપ કહેવાય છે. ( ૧૯૭) Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૪ ગિરિરાજ ઉપર મેક્ષે ગયેલાનાં ઉપલબ્ધ કેટલાક નામેા શ્રીપુ ડરીક ગણધર પ ક્રોડ સાથે ચૈત્ર સુદ-૧૫, દ્રાવિડ અને વારિખિલજી ૧૦ કરોડ સાથે કારતક સુદ-૧૫, શામ્બ અને પ્રદ્યુમ્ન ૮ કરોડ ૫૦ લાખ સાથે ફાગણ સુદ-૧૩, પાંચ પાંડવો ૨૦ કરોડ સાથે આસા સુદ-૧૫, નિમ અને વિનમિ ર-કરોડ સાથે ફાગણ સુદ-૧૦. ભરતચીની પાટે થયેલા અસંખ્યાત રાજાએ આ ગિરિ ઉપર મેાક્ષે ગયા. નારદજી ૯૧ લાખ સાથે, રામ અને ભરત ૩ કરાડ સાથે, ભરત ૧ હજાર સાથે, સામયશા ૧૩ કરોડ સાથે, વસુદેવની પત્ની ૩૫ હજાર સાથે, શ્રીશાંતિનાથ પ્રભુના ચામાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ સાધુએ મેક્ષે ગયા, સાગરમુનિ ૧ કરોડ સાથે, ભરતમુનિ પ કરોડ સાથે, અજિતસેન ૧૭ કરોડ સાથે, શ્રીઅજિતનાથ પ્રભુના ૧૦ હજાર સાધુ ચૈત્ર પૂર્ણ. માએ, શ્રી શાંતિનાથ ભગવાનના પિરવારના ૧૦ હજાર સાધુ મેક્ષે ગયા, શ્રીસાગરમુનિ ૧ કરોડ સાથે, વૈદભી ૪૪ કરોડ સાથે, આદિત્યયશા ૧ લાખ કરોડ, બાહુબલીના પુત્રા ૧૦૦૮ કરોડ, દામિતારી ૧૪ હજાર સાથે, થાવચાપુત્ર ૧ હજાર સાથે, શુકપરિવ્રાજક ૧ હજાર સાથે, થાવચ્ચા ગણધર ૧ હજાર સાથે, કાલિક ૧ હજાર સાથે, કદમ્બ ગણુધર ૧ કરોડ સાથે, સુભદ્ર મુનિ ૭૦૦ સાથે, સેલકાચા ૫૦૦ સાથે, આ સિવાય ભરતના પુત્ર પ્રા‚િ ચાર પુત્ર સાથે શાંતનુ રાજા, ચંદ્રશેખર રાજા, ઋષભસેન જિન, દેવકીના છ પુત્રા, વસુદેવના પુત્ર જાલિ, મયાલી, ઉવયાલી, સુવ્રત શેઠ, મડકમુનિ, આણુંદઋષિ, સાત નાર, અંધવિષ્ણુ-ધારણ તેના ૧૮ કુમારા વગેરે અનંતા આત્માએ આ શ્રીશત્રુંજયગિરિવર ઉપર મેક્ષે ગયેલા છે, ભૂતકાળમાં કાંકરે કાંકરે અનંત આત્માએ સિદ્ધ થયા છે. ભવિષ્યકાલમાં પણ અનંત આત્માએ માક્ષે જશે. શ્રીઅજિતનાથ અને શ્રીશાંતિનાથ ભગવાને શ્રીસિદ્ગિરિરાજ ઉપર ચામાસું કર્યું હતું. ( ૧૯૮ ) Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૫ મું ચાતુર્માસ શિયાળા તથા ઉનાળાના આઠ મહિના ગિરિરાજ ઉપર યાત્રા કરવા જવાય છે. અને ચોમાસાના ચાર મહિના એટલે અસાડ સુદ પુનમથી કારતક સુદ ૧૪ સુધી ગિરિરાજ ઉપર ચઢાતું નથી. પૂર્વાચાર્યોએ ઊંડા અભ્યાસ દ્વારા ચાતુર્માસમાં ગિરિરાજ ઉપર ન જવું તેવો નિર્ણય કરેલો છે. અને વર્તમાન કાળમાં પણ તે રીતે થાય છે. શત્રુંજયના માહાસ્યથી પણ ચોમાસામાં ગિરિરાજ ઉપર ન ચઢવું તે નિષેધ કરેલો છે. (ચાતુર્માસમાં ઉપર ન ચડવા અંગે મુનિ શ્રી સુમિત્રવિજયજીએ ૪ પુસ્તિકાઓ બહાર પાડી છે.) તેઓશ્રીએ ગોચરીના માટે જ બહાર બતાવેલી મર્યાદા પ્રમાણે જવાય તેમ જણાવીને શાસ્ત્રના આધારે તે સાબિત કર્યું કે આ પુસવાથી ગિરિરાજની યાત્રા કરવા ન જવાય. વળી પૂર્વાચાર્યોએ જે ન જવાની પ્રણાલીકા કરી છે. તે સાચી છે. કદાચ કઈ ગયું તે વ્યવહારમાં ના લેવાય. જાત્રાએ કોઈ ગયા તેથી તે વ્યવહાર ચાલુ છે તેમ ન કહેવાય. આથી ગિરિરાજની ચાતુર્માસમાં ઉપર ચઢીને યાત્રા ન થાય. જુઓ તેઓશ્રીની પુસ્તિકાઓ. એટલે ચોમાસામાં ઉપર ન જવું તે જ શ્રેષ્ઠ છે. જેઓ ચોમાસામાં ઉપર જાય છે તે તીર્થંકરની આજ્ઞા વિરુદ્ધ કરે છે. ચોમાસામાં યાત્રાળુઓ પાલીતાણું ધર્મશાળામાં ચાતુર્માસ કરવા આવે છે. અને ચાર માસ સ્થિરતા કરે છે. અને રાજ ગિરિરાજની સ્પર્શના–ચત્યવંદનો-કાઉસ્સગ્ન-ખમાસમણાં વગેરે કરે છે. યથાશક્તિ તપ પણ કરે છે. શેષ કાળમાં નવ્વાણું કરવા આવે કે ચોમાસામાં ચાતુર્માસ કરવા આવે. પુણ્યવાને નવ્વાણું કે ચાતુર્માસ કરનારની ભક્તિ કરવાનો લાભ લે છે. (ટેળી કરે છે) ચાતુર્માસ રહેલા તે યાત્રા કરવા જતા નથી. એટલે જ્યાંથી ગિરિરાજની શરૂઆત થાય છે ત્યાં જ જયતલાટીએ ગિરિરાજની સ્પર્શના કરે છે. (૧૯). Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૬ સુ પટ જીહારવાની પ્રથા દર વરસે ચાતુર્માસ દરમિયાન સાધુ, સાધ્વી એક સ્થળે સ્થિરતા કરે છે, અને ચાતુર્માસમાં આરાધનાના લાભ સંઘને પણ મળે છે. ચાતુર્માસ પૂરુ થાય એટલે ગિરિરાજ શ્રીશત્રુંજય ઉપર ચડવાની છૂટ થાય છે. તેથી કારતક સુદ પુનમના દિવસે ચાતુર્માસનું પરિવર્તન કરાવવામાં આવે છે. અને તે તે ગામના ચતુર્વિધ સ`ઘ ગામની બહાર ચાગ્ય સ્થળે શ્રીશત્રુંજય ગિરિરાજના પટ બાંધી તેના દર્શને નીકળે છે. મુળ હેતુ તા શ્રીગિરિરાજની યાત્રા કરવાના હાય છે, પણ જ્યારે એ શક્ય ન હાય ત્યારે ગિરિરાજને હારવાના મહાને ગામ બહાર પટ બાંધી, ત્યાં ચૈત્યવંદન અને ખમાસમણાં દેવામાં આવે છે. પટ જીહારતી વખતે કાઈ ૨૧ કે ૧૦૮ ખમાસમણાં દે છે, આ પટ જીહારવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ તેના ઉલ્લેખ કોઈ જગ્યાએથી મને મન્યા નથી; પણ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજી પાસે શાંતિદાસ શેઠ (પેઢીના વહીવટદાર)ના વખતના સ. ૧૬૭૯ ના પટ હજી વિદ્યમાન છે. જાણવા પ્રમાણે આ પટના અમુક ભાગ • માર્ગ'ના અંકમાં છપાયા છે. આ ઉપરાંત સુરતમાં એક પાટિયા પર ૧૦×૮ ફૂટનેા એક પટ ચીતરેલા સહવત ૧૭૮૦ના માદ છે. આ પરથી પટ જીહારવાની પ્રથા ઘણી પ્રાચીન છે એમ કહી શકાય. (વળી સુરતના સૈયદપૂરામાં શ્રીન‘દીશ્વરદ્વીપનુ' દેરાસર છે. ત્યાં લાકડાની નદીશ્વરદ્વીપની અપૂર્વ રચના છે. આ રચના શ્રાવણ સુદ આઠમથી ભાદરવા સુદ ૮ સુધી ગેાઠવવામાં આવે છે. અને તે વખતે ડુંગરો પર પ્રતિમાજી પધરાવવામાં આવે છે. વળી ( ૨૦૦) Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ પટ જુહારવાની પ્રથા ત્યાં મંદિરના માળ પર ગોખલામાં લાકડા પર ચીતરેલ ચિત્રો છે. અને બાજુમાં જ ચૌદરાજ લેક તેમજ શ્રી શત્રુંજયને પટ લાકડા પર ચીતરેલ મોજૂદ છે. તે મંદિરના ઉપરના મધ્ય ભાગમાં અષ્ટાપદ રચેલો છે તેનાં દર્શન થાય છે. આની અંજનશલાકા કરનાર તરીકે જ્ઞાનવિમલસૂરિ મહારાજને ઉલ્લેખ છે. એનો સંવત્ ૧૭૮૦ આપવામાં આવ્યો છે. એટલે તે બધાના કારક તેઓ છે.) પટ જુહારવામાં સાક્ષાત્ ગિરિરાજનાં દર્શન જેટલું મહત્વ છે. એટલે પટ જુહારવાના સ્થળે ભાથું પણ વહેંચવાનો રિવાજ વર્તમાનમાં દેખાય છે. પ્રકરણ ૧૭ મું સંવત ૧૮૪૪માં શ્રી શત્રુંજય ઉપર દહેરાં અને પ્રતિમાઓ સંવત્ ૧૮૪૪ વર્ષે વૈશાખ સુદ ૪ શ્રીસિદ્ધાચલ ઉપરે દહેરાં તથા પ્રતિમાની સંખ્યા કુલ ૩૯૬પ છે, જેમકે : * આ લખાણ સારાભાઈ મણિભાઈ નવાબના “શત્રુંજય તીર્થોદ્ધાર” સંગ્રહમાંથી લીધું છે. આ બધો સંગ્રહ તેમની હાથ કાપીને છે. આ આખોયે સંગ્રહ છપાવવા જેવો છે. તેમાં નીચે પ્રમાણે વિષયે. આવેલા છે. ૧. શ્રી શત્રુંજ્ય તીર્થના ઉદ્ધારકે ૨. ઐતિહાસિક પ્રમાણે ૩. સમયસુંદરજી કૃત વસ્તુપાલ તેજપાલને રાસ ૪. ઉદયરત્ન વિરચિત સિદ્ધાચલમંડન ઋષભજિન સ્તવન ૫. શાંતિસૂરિકૃત શત્રુજ્ય ભાષ ૬. સંવત શ, ૨૬ (૨૧) Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન પ્રતિમાઓ પર શ્રી આદીશ્વરજીને મૂલ ગભારા મધ્યે કાઉસગ્ગીયા સહિત પ્ર.. ૨૦ બહાર રંગ મંડપે મરૂદેવમાતા ભરતચક્રી સહિત છે. ૧૯૩ મૂલનાયક દહેરાં બહાર ફેર દેરી ૪૫ તે મથે પ્ર. ૪૩ રંગ મંડપની બીજી ભૂમિ મધ્યે પ્ર. ૧૬ મૂલદેવ ગૃહ પાછળ મુખીની પંક્તિ મધ્યે પ્ર. ૮૦ ચૌમુખ છેટા ફેર સર્વ ૨૦ તેહની પ્ર. ૧૯ સંઘવી મોતી પટણી દેરા મધ્યે ચોમુખ ૧ આલીયા મધ્યે પ્ર. ૨૨ સમેતશિખરજીના સ્થાપનાના દેરા મધ્યે પ્ર. પાદુકા ૨૦ છે. ૨૧ કુશલબાઈના દેહરા મળે એ મુખ ૧ આલીયા મથે પ્ર. ૩૨ દક્ષિણ દસે અંચલગરછના દહેરા મધ્ય પ્ર. ૭૦ સા મૂલાના દહેરા મધ્ય પ્ર. ચોવીશ વટો ૧ છે. પ્ર. ૬૪ અષ્ટાપદના દહેરા મધે પ્ર, એ દેહરા પાસે પાણીની ટાંકી છે. ૩ શેઠ સુરચંદની દેરી મધ્યે પ્ર. ૩ સા ક્રાં ઘીયાની દેરી મધ્યે પ્ર. ૧૮૪૪ માં શ્રી શત્રુંજયનાં દેરાં અને પ્રતિમાઓ. ૭. કવિદેવપાલકૃત સમરાસારંગને રાસ. ૮. વિકસી ભાવસાર ચોપાઈ. ૯. થોડું પરચુરણ લખાણ. ૧૦. સિદ્ધાચલનાં સ્તવને. ૧૧. પુંડરીકસ્વામીનાં સ્તવને. ૧૨. રાયણપગલાંનાં સ્તવને. ૧૩. ઋષભજિન સ્તવને. ૧૪, ગુરુગુણરત્નાકર કાવ્યમાં આવેલા ઉલેખ. ૧૫. જ્ઞાતાધર્મકથાદિના પુરાવા. ૧૬. ચૈત્ય પરિપાટીએ-A સાધુચંદ્ર વિરચિત B સૌભાગ્ય વિજ્યજી રચિત, C કવિલાવણ્ય સમય વિરચિત, D ખીમા વિરચિત, E પં. વિનીતકુશલ વિરચિત, F શત્રુંજય યપરિપાટી, G ૫. દેવચંદ્રજી વિરચિત, H ૫. મનિરત્ન વિરચિત. ૧૭. પાલીતાણા ખાતેની શેઠ આણંદજી કલ્યાણજીની ગાદી. ૧૮. શ્રી શત્રુંજય તીર્થને નવકને નવાંગ કઠો, ૧૯: નવકાનું કાયમપણું, ૨૦. ઢંઢેરો. ૨૧. રખેપાની રકમ ચાર મુદતે સાઠ હજાર. ૨૨. પાલીતાણામાં ગોહિલની ગાદી. ૨૩. પાલીતાણું રાજ્યનું કરજદાર થવું. ૨૪. રાજ્ય વહીવટ માટે પાલીતાણામાં નગરશેઠની પેઢી. ૨૫. હરકુંવર શેઠાણી. ૨૬. તીર્થરક્ષક પેઢીની સ્થાપના. * પ્ર=પ્રતિમા (૨૦૨) Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૮૪૪માં દહેરાં અને પ્રતિમાઓ ૮ સહસ્ત્રકૂટ પાસે સમેતશિખર પાસે ગોખ છે તે મધ્ય પ્ર. ૧૦૨૮ સહસ્ત્રકૂટની દેરી મધ્યે આ......... મધ્યે પ્ર. ૩૪ વસ્તુપાલ-તેજપાલના દહેરા મધ્યે ત્રાષભદેવના પગલાં. ૧૨ સમવસરણના દેરા મધ્ય પ્ર. ૧૦ આ ભાણા લીમડીયાની દેરી મધ્યે પ્ર. ૧૦ વસ્તુપાલ-તેજપાલના દેરા પાસે દેરી છે તેની મળે. ૩૮ ખરતરગર છે પંચભાયાના દેરા મળે. ૧૩ xxx શ્રાવકના દહેરા મધ્ય પ્ર. xxxરી લે છે તે મધ્ય પ્ર. (પાનું ફાટી ગયું છે) ૪૪ મધ્ય પ્ર. પ્ર. બૌદ્ધમતીની છે. ૪૪ મધ્યે ઉપરા ઉપર ચૌમુખ ૨. પ્ર. કષભદેવના પગલા તે પાસેના ગોખ ૪+ મળે આદિજિન નમિવિનમિ xx કાઉસ્સગ્ગીયા છે. ૪૪ થાંભલા મધ્ય પ્ર. ૭ (સમોસરણ) સ્થાપનાના દેરા મધ્યે .. ૧૦ ભૂખણદાસ જગજીવનદાસના દેરા (મધ્યે પ્ર) ૫ સા. વાછડા મંગલજીના દહેરા મધ્ય પ્ર. ૮ સૂરતવાસી સાકરભાઈના દહેરા મધ્ય પ્ર, ૧૫ સા. વસ્તુપાલ-તેજપાલના દહેરા મધ્યે પ્ર. (જૈન યુગ” પુસ્તક પ પાનું ૩૬૫ થી ૩૬૭ ઉપરથી) ૧૩ એ દેહરાંની ઊગમણુ પાસે દેરી ૨ તેમણે પ્ર. ૨ વલી એ દેહરાને દક્ષિણ દસેં સા હેમચંદની દેહરી મધ્યે પ્ર. ૧૧ સા રામજી ગંધારીયાના દેહરા મધ્યે ઉપર તથા હેઠે સર્વ પ્ર. ૪૩ એ દેહરાની પાસે છોટી દેરી ૭ તિહાં ૧ દેહરી મળે તીર્થકરની માતા સહિત વીસ વટો છે, એ સાતે દેહરાની પ્ર. પ૩ર કેટની ભમતીની દેરી ૧૦૮ પ્ર. છૂટક ૩૮૮, ચોવીસ વટા તેહની પ્ર. ૧૪૪ એ સર્વ પ્ર. એ મૂલ ગઢના દેરા પ્ર. સંખ્યા. (૨૦૩) Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રીશવજય ગિરિરાજ દશન હવે હાથીપેળ બાહર દેહરાં તથા પ્રતિમા સંખ્યા લખી છે ૫ સા મીઠાચંદ લાધાના દેહરા મધ્યે પ્ર. ૪ મુહeત જયમલના દેહરા મધ્યે પ્ર. ૧૦ દેશી ઢષભ વેલજીના દેહરા મધ્યે પ્ર. ૭ સા રાજસીના દેહરા મધ્યે પ્ર. ૨ હુબડના દેહરા મધ્યે પ્ર. રંગમંડપ મધ્યે નાત્ર વેદી છે. કવડ જક્ષની દેરી ૧. ચકેશ્વરીની દેરી ૨. વાઘણપોળ બહાર દેરી ૧ હનુમાનની છે. એ પહેલી ટ્રકનાં દહેરાં જાણવા. હવે બીજી ટ્રકના દેહરા તથા પ્રતિમા સંખ્યા લખી છે. ૧ અદબદસ્વામીના દેહરા મધ્યે પ્ર. ૨ તીહા પાર્શ્વજિન કાઉસગ્ગિય મુદ્રામાં છે. ૯૪ મેદી પ્રેમચંદ લવજીના દેહરા મધ્યે પ્ર. ૧૫ મોદી હેમચંદના દેહરા મધ્યે પ્ર. ૬ દેરી ૬ છે તે મધ્યે પ્ર. ૭ પાંચ પાંડવનાં દેહરા મધ્યે ૫ પાંડ વગેરે સાતે કાઉસ્સગીયા. ૫ છીપાની કરાઈયા દેહરી ૫ ઘાંબ... તે મધ્ય પ્ર. ૨ અજિત-શાંતિનાં દેહરા ૨ જોડાજોડ છે. તેમાં......... ૧ નેમનાથની દેરી ૧ તે મધ્ય પ્ર. ૩ ૩ ––વરચે ૧ અને મધ્યે પ્ર. (૭ લીટી ફાટી ગઈ છે.) ૫ સિમંધરના દેહરા મધ્ય પ્ર. ૪ અજિતનાથના દેહરા મધ્યે પ્ર. ૩ હાથીપળની બેઉ બાજુ પાસે આલીયા મધ્ય પ્ર. ૭૩ કુમારપાળના બાવન જિનાલય દેહરા મધ્યે પ્ર. ૭ ઝવેર ધનરાજ જયરાયના દેહરા મધ્યે પ્ર. ૭ સા. વર્ધમાનના દેહરા મધ્ય પ્ર. ૧૫ રાધનપુરવાસી રવજી અભેચંદના દેહરા મધ્ય પ્ર. ૬ હીરાબાઈના દેહરા મધ્યે પ્ર. ૯ વિશા નીમાના દેહરા મધ્યે પ્ર. - ૭ ગાંધી ડોસાના દેહરા મધ્ય પ્ર. (૨૦૦૪) Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ સ. ૧૮૪૪માં દહેરાં અને પ્રતિમા ૪ લાડુઆ શ્રીમાળી વીરજીના દેહરા મધ્યે પ્ર. ૧૧ સ`ઘવી કચરા કીકાના દેહરા મધ્યે પ્ર. ૩૪ સા. કુંવરજી લાધાના દેહરા મધ્યે પ્ર. ૮ વિમલવસહીની ભુલવણી મધ્યે દેહરા ૪ મોટા, ૧ ખાવન જિનાલય તે મધ્યે ૧૭૧ નેમીશ્વરની ચારી પાસે લેાકનાલિ, સમાસરણ છે. તેની ( પ્રતિમાના ૦ ૦૦ ને ઊંટ છે. (આને મેાક્ષની મારી કહે છે.) ૪ ચાખૂણા સમેાસરણુ મધ્યે પ્ર. ૨૦ સમાસરણ પાછળ ગઢની ભીત પાસે દેરી ૮ ઘુમટની તે મધ્યે પ્ર. ૫ રસિંહ ભંડારીના દેહરા મધ્યે પ્ર, ૫ એ દેહરાને પશ્ચિમ દિશાએ દેહરી ૫ ધાખાલી છે, તેમાંહી પ્રતિમા નથી, ૨૧ એ દેહરાની પાસે છેટી પ દેરી તે મધ્યે. ૫ સા. પ્રેમજી વેલજીના દેહરા મધ્યે પ્ર. ૫ સા. નથમલ આણુજીના દેહરા મધ્યે પ્ર, ૧૮ સા. વધુ (?) પટણીના દેહરા મધ્યે પ્ર. ૧૦ વેા. લાધા સૂરતીના દેહરા મધ્યે પ્ર. ૧૩ છૂટા ચૌમુખ ૩ રાયણ તળે પગલાંની દેરી ૩ શાંતિનાથના દેહરા મધ્યે પ્ર....ચાવીસ વટા રી છે. પ્ર. એ દેહરાને ઊગમણી દિશા દેરી છે તે મધ્યે ચાવચાસૂત પ્ર. શેલકાચા પ્રમુખ ૨૫૦૦ સાધુનાં પગલાની સ્થાપના છે. ૬ દક્ષિણ દસે કાટની થડમાં દેરી ૨ તે મધ્યે પ્ર. ૪૪ સદા સામજીના ચામુખ દેહરા મધ્યે પ્ર. ૧૬ ચાવીસવટા ૧ પ્ર, ૫૫ એ દેહરા ઉપરે ચામુખ ૧ પ્ર. ૩૦, છુટક ચાવીસ વટો ૧ સર્વ પ્ર. ૧૬૦ હવે ભમતી મધ્યે પ્ર. ૧૩૬; ચાવીસ વટો ૧, સ* પ્ર. પૂજ્ય પ્ર. મૂર્તિ ૧૪ ૪ પુ’ડરીક પાળથી બહાર વેલખાઈ ચામુખ ૧ પ્ર. ૧૦ સંપ્રતિ રાજાના દેહરા મધ્યે પ્ર. મરૂદેવી માતાની દેરી ૧. તે મધ્યે મરુદેવી હસ્તી-ખોંધ ઉપર બેઠેલાં છે. તે થકી આગળ અંગારશા પીરની કબર છે. એ ખરતર વસહીના દેહરા ૮ પ્રતિમા સંખ્યા જાણવી. લિખિતં મુનિ હેમસાગર આંચલીયા ગચ્છે પાલીતાણા મધ્યે ( એક ટિપ્પણુ જેવા પત્રમાં આ છે, તે મુનિ જશવિજયજીના સંગ્રહમાં છે. ) ( ૨૦૫ ) Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૮ સુ પુરાવા A અંતકૃદ્રશા ૧ તેણુ` સે ગાયમે અણુગારે અદા કયાઈ જેણેવ અરહા અનેિમી તેણેવ વાગચ્છતિ, વાગચ્છિત્તા અરહું અòિનેમી' તિક્ષુત્તો આયાઙિણ પયાહિણ કરૈતિ, કરિત્તા, એવ’ વદાસી ઇચ્છામિ ણું ભંતે ! તુબ્સેહિં અખ્ખણુાતે સમાણે માસિય' લક્ઝુડિમ ઉવસ`પજિતાણું વિહરિત્તએ। એવં જહા ખંદ્રએ તહા ખારસ ભિક્ષુપડિમાતા ફ્રાસેતિ કૃાસિત્તા, ગુણરયણું પ તાકર્મી તહેવ ટ્રાસેતિ નિરવસેસ', જહા ખંદતા, તહા ચિ ંતેતિ, તહા આપુચ્છત, તહા ચેહિં સદ્ધિ સેત્તુ જે દુરુત્તુતિ, માસિયાએ સંલેહણાએ ખારસ વિરસાઈ પરિતાતે જાવસિધ્ધે ! સૂત્ર ૧ । ૨. એવ' જહા ગાયમેા તહા સેસા વણ્ડિ પિયા ધારણી માતા સમુદ્દે, ર્ સાગરે, ૩, ગંભીરે ૪, થિમિએ ૫, અચલે ૬, કપિલે ૭, અક્ખાભે ૮, પસેણુતી ૯, વિદ્ધુએ ૧૦, એએ એગગમા ! પઢમા વગેા દસ અજ્જીયણા પન્નેત્તા । સૂત્ર ૨ । ૩. તેણું કાલેણું તેણુ સમએણુ આરવતીતે ગુગરીએ વણ્ડિ પિયા ધારણી માતા, અાલે ૧, સાગરે ૨, ખલુ સમુદ્રે ૩, હિમવત ૪, અયલનામે ૫ ય ધરણે ૬, ય પુરણે ૭, વિ ય, અભિચ ંદે ૮, એવ અટ્ઠમએ ॥ ૧ ॥ ૪. જહા પઢમા વર્ગોના તહા સબ્વે અટ્ઠ અઝયા ગુણરયણ' તવાકર્મી* સાલસવાસાઈ પરિયાએ, સેતૂંજે માસિયાએ સલેહણાએ સિદ્ધી ॥ સૂત્ર ૩ ॥ અંતકૃદશા (આમુ' અંગ )નું ભાષાંતર અંતકૃશા નામના આઠમા અંગમાં શત્રુ'જય, પર્વતના-ગિરિરાજના ઉલ્લેખા નીચે પ્રમાણે આવે છે. A આ પ્રકરણ સારાભાઈ મણિભાઈ નવાબના સંગ્રહમાંથી લીધુ છે. (૨૦૬ ) Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ પુરાવા ૧. પ્રથમ વર્ગના દશ અધ્યયનામાં આ પ્રમાણે ‘શત્રુંજય' પર્વત પર અંધકવૃષ્ણુિ રાજાના દશ પુત્ર માક્ષે ગયાના ઉલ્લેખ. ત્યાર પછી તે ગૌતમ અણુગાર એક વખતે જ્યાં અરિહંત અરિષ્ડનેમિ ભગવાન હતા ત્યાં આવ્યા. આવીને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરીને આ પ્રમાણે કહ્યુ કે હે ભગવન્ ! હું ઈચ્છું છું કે જો આપ આજ્ઞા આપે! તે એક માસની ( એક માસ વગેરેની ) ખાર ભિક્ષુપ્રતિમાને અગીકાર કરીને વિચરુ'. એ પ્રમાણે સ્કંદક મુનિની માફક ગૌતમ અનગારે ખારે ભિક્ષુ પ્રતિમાઓ વહન કરી. વહન કરીને ગુણરત્ન નામનુ તપક પણ જ રીતે કર્યું. પછી કદક મુનિની જેમ તેમણે વિચાર કર્યાં. તે જ પ્રમાણે ( ભગવાનને પૂછ્યું, ) તે જ પ્રમાણે સ્થવિર મુનિએની સાથે શત્રુંજય ઉપર ચઢયા. એક માસની સલેખના કરી બાર વર્ષના ચારિત્ર પર્યાય પાળી યાવત્ સિદ્ધિપદને પામ્યા. | સૂત્ર ૧॥ તે જેમ આ ગૌતમ અધ્યયન કહ્યું તેમ ખાકીનાં નવ અધ્યયના કહ્યાં. ૧, અધકવૃષ્ણુિ પિતા ધારણી માતા, પુત્રાનાં નામ આ પ્રમાણે-સમુદ્ર ૨, સાગર ૩, ગંભીર ૪, સીમિત પ, અચલ ૬, કાંપિય ૭, અક્ષાલ ૮, પ્રસેનજિત ૯, અને વિષ્ણુ ૧૦, આ રીતે પ્રથમ વના દશ અધ્યયને એક જ ગમા (પાઠ) વાળાં કહ્યાં. ॥ સૂત્ર ૨ ॥ બીજા વર્ગનાં આઠ અધ્યયનામાં પણ અંધકવૃષ્ણુિ રાજાના આઠ પુત્રા ‘શત્રુંજય’ ગિરિરાજ પર મેાક્ષે ગયાના ઉલ્લેખ છે. તે કાળ અને તે સમયને વિષે દ્વારકા નગરીમાં અ`ધકવૃષ્ણુિ પિતા ધારણી માતા (તેમના આઠ પુત્રાના નામ આ પ્રમાણે ) અક્ષેાભ ૧, સાગર ૨, સમુદ્ર ૩, હિમવંત ૪, અચલ ૫, ધરણ ૬, પુરણ ૭, અને અભિચંદ્ર આઠમે. જે પ્રમાણે પ્રથમ વર્ગ કહ્યો, તે પ્રમાણે (આ ખીજા વર્ગના ) સવે એટલે આઠ અધ્યયના. ગુણરત્ન નામનું તપકર્મ, સાળ વર્ષના સના ચારિત્ર પર્યાય, તથા માસની સલેખના વડે શત્રુંજય' ગિરિ ઉપર મેાક્ષપદની સને પ્રાપ્તિ થઈ. | સૂત્ર ૩ ॥ જ્ઞાતા કથા (છટ્ઠા અંગ )નું ભાષાંતર અગિયાર અંગે પૈકી નાયાધમ્મકહા’-જ્ઞાતાધમ કથા નામના છઠ્ઠા અંગમાં નીચે પ્રમાણેના ‘શત્રુ‘જય' પર્વતના (ગિરિરાજના ) ઉલ્લેખ છે. ( ૨૦૭ ) Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન : ૧. તેના પાંચમા સેલગ અધ્યયનમાં “શત્રુંજય પર્વતને “પુંડરીક’ ગિરિના નામથી બે ઠેકાણે ઉલ્લેખ છે. ૨. શુક અનગાર સામાયિક વગેરે ચૌદ પૂર્વને અભ્યાસ કરી સંયમપૂર્વક ગામે ગામ વિહરવા લાગ્યા. થાવસ્થા પુત્ર પણ નીલાશેક ઉદ્યાનથી નીકળી પિતાના પરિવાર સાથે પુંડરીક ગિરિ ઉપર ગયા. તથા ત્યાં પિતાનું શેષ જીવન પૂરું કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. - ૩. ત્યારબાદ શુકમુનિ પિતાના પરિવાર સાથે સેલકપુરના સભૂમિભાગ ઉદ્યાનમાંથી નીકળી ગામે ગામ ફરતા પુંડરીક’ ગિરિ ઉપર આવીને રહેવા લાગ્યા. ૪. પંથકનું વચન સાંભળતાં જ સેલક સચેત થયા અને વિચારવા લાગ્યા કે જે વિષય વિલાસને છોડવા હું કટિબદ્ધ થયેલો, તેમાં જ હું પાછો સપડાય છું, અને શિથિલ થઈને એક સ્થાને જ પડી રહ્યો છું. મારૂં તીવ્રતપ કે સ્વાદેદ્રિયન જયની મારી ઉગ્ર સાધના કયાં? અરેરે ! આ શું થયું? આમ વિચારી સેલગે વાપરવા આણેલાં સેજ, સંથાર, પીઠ અને ફલક તેમના માલિકને પાછાં સોંપી દઈ, બીજે દિવસે જ એ સ્થાન છેડી પંથક સાથે વિહાર કરી જવાનો નિશ્ચય કર્યો, બહાર ગયેલા શિષ્યોએ સેલકને સંક૯પ જાયે એટલે તેઓ પણ તેની સાથે રહેવા પાછા આવ્યા. તે બધાએ પુંડરીક ગિરિ ઉપર જઈને પિતાનું શેષ જીવન વ્યતીત કર્યું. ' ૫. તેના સેલમા અવરકંકા અધ્યયનમાં શત્રુંજય ગિરિને આ પ્રમાણે ઉલ્લેખ છે. ત્યાં યુધિષ્ઠિર સિવાયના ચાર અનગારે એ નગરમાં ભિક્ષા લઈને આવતાં સાંભળ્યું કે અરિષ્ઠનેમિ અઈન ઉજજયંત શિલના શિખર ઉપર જઈને મોક્ષ પામ્યા છે. એટલે તેમણે પાંચ જણે ભેગા થઈને શત્રુંજયગિરિ ઉપર જવાનો વિચાર કર્યો. તેમણે આણેલે આહાર લેગ્ય સ્થળે પરઠવી દીધો અને તે પહાડ ઉપર જઈને તેઓ તપ કરતા રહેવા લાગ્યા. તથા તપ, સંયમ, ત્યાગ, અનાસક્તિ વગેરે ગુણને સંપૂર્ણપણે ખીલવીને કાળે કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. ૬. દ્રૌપદી આર્યો પણ શુદ્ધ ભાવે બહુ સમય સુધી સંયમને પાળતી બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી મહાવિદેહમાં જન્મ પામીને તે સિદ્ધ, બુદ્ધ અને મુફત થશે. (અંતકૃદશામાં પણ બીજા અધિકાર હશે પણ તે હું મેળવી શકી નથી. શત્રુંજય ગિરિરાજનું સારાવલીયનામાં વર્ણન છે, એમ તવન વગેરેમાં આવે છે, પણ તે છપાયે કે ન છપાયે તેને ખ્યાલ મને નથી. છપાયો હોય તો તે મેં જોયા નથી અને હસ્તલિખિતમાં જેવા પ્રયત્ન કર્યો નથી. જ્ઞાતાજીનું મૂળ સૂત્ર અત્રે લીધું નથી.) B સારાવલી પયન્નાની વાત સ્તવમાં આવે છે પણ મેં તે ગ્રંથ જો નથી એટલે તેનો ઉલ્લેખ કર્યો નથી. (ર૦૮) Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૯ મું -: જાણવા જેવું નવું જૂનું :પૂર્વ કાળની અંદર ગિરિરાજ ઉપર જવાને માટે જે રરતા હતા તે બધા રસ્તાઓ નહીં ઘડેલા એવા પાષાણે વડે કરતા હતા. તેવી રીતે વર્તમાનમાં પણ તેવા જ રસ્તા હતા. પરંતુ દરબારને બાર મહિને ૬૦,૦૦૦ રૂપિયા રખોપાના આપવાનું વાઈસરોય દ્વારા નક્કી થયું હતું, તેથી તે આપવાને માટે આગોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજે ૧૧ લાખની ટેપ કરાવી હતી, કે જેના વ્યાજમાંથી તે પૈસા આપી શકાય. પણ હિંદુસ્તાન પ્રજાસત્તાક થતાં, દેશી રાજ્યનું વિલિનીકરણ થયું. ત્યારબાદ શેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈએ સારા પ્રયત્નપૂર્વક એ ૬૦,૦૦૦ રૂપિયા ભારત સરકાર પાસે માફ કરાવ્યા. આથી આ રકમ ગિરિરાજના પગથિયાં બાંધવામાં ખર્ચાઈ. એટલે જયતલાટીથી રામપળ સુધી અને ઘેટીની પાયગાથી ઘેટીની બારી સુધી ઘડેલા પાષાણુનાં પગથિયાં થયાં અને રસ્તાને સુધારો કર્યો. રામપળે આવીએ ત્યારે વિ.સં. ૧૮૯૦ પહેલાં કેટની અંદર કુંતાસારની માટી ખીણ હતી. તે વખતના લેખક લખે છે કે ખાઈ માં જોઈએ તો ચક્કર આવી જાય. વર્તમાનમાં રામપળની બહાર આપણે જોઈએ તે આપણને મેટી ખાઈ દેખાય છે. તે વખતે રામપળથી કુતાસારના ખાડાના માથા ઉપર થઈને અદબદજીની નજીકમાં થઈને સગાળપોળે અવાતું હતું. મેતીશા શેઠે આ ખાઈ પૂરીને ટ્રક બંધાવી અને બાલાભાઈ શેઠે પણ તેમની પાછળ ટ્રક બંધાવી એટલે હવે રામપળથી મેતીશાની તક આગળ થઈને સગાળપળે જવાય છે. આગળ જણાવી ગયા છીએ કે રામપળ વગેરેના બધાય દરવાજા હાલમાં નવા થયા છે. શ, ૨૭ (૨૦૯) Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન પૂ કાળમાં એટલે લાંખા ભૂતકાળમાં આ દરવાજા પહેલાં એ બધા ભાગ નીચેા હશે, તેના પુરાવા એ કે, ‘સગાળપાળની અંદર આવેલી પૂજારીઓને રહેવાની આરડીની જગા પરથી સમજી શકાય. વાઘણપેાળમાં આવીએ ત્યાં રસ્તા કયા હતા? અને અત્યારે રસ્તા કયા છે ?-પૂર્વકાળમાં રસ્તા ચક્રેશ્વરી માતાની દેરી પાસેથી નેમિનાથની ચારીની દૂકના જે અત્યારે પાàા દરવાજો છે ત્યાંથી કુમારપાળના દરે જવાય તેવા રસ્તા હતા, કારણ કે ચક્રેશ્વરી માતાની દેરી જેટલી ઊંડી છે તેટલી જ ઊંડાઈ એ ચોરીના દેરાસરનું પાત્રુ બારણું છે અને પાછલ ખારણે જઇને જોઈએ તેા એમ માનવુ પડે કે અહીયાથી પૂર્વે રસ્તા હાવા જોઈ એ. તે વખતે ચારીનું દેરાસર અને કુમારપાળનું દેરાસર એ જ દેરાસર વાઘણપોળ અને હાથીપાળ વચ્ચે હતાં. ચારીવાળા દેરાસરની સામી બાજુમાં જોઈએ તે ઊંચા ભાગ છે અને આ દેરાની પાછલી બાજુમાં નીચા ભાગ છે. A પણ પ્રસ`ગ એવા આબ્યા હશે કે ધીરે ધીરે પુણ્યવાન પુરુષો મા અધાવવા તૈયાર થયા એટલે વિચારકેએ વિચાર કરીને રસ્તા ફેરબ્યા. આથી ચક્રેશ્વરીની સામે વડ યક્ષ હાય, તેને ફેરવીને નવા રસ્તા ઉપર લાવ્યા. અને તે સ્થાનમાં શાંતિનાથ ભગવાનનું દેરાસર થયું. પ્રથાની અપેક્ષાએ વિચારીએ તેા જક્ષ-જક્ષણી સામસામાં હાય અથવા દ્વારની બે ખાજુએ હેાય. વળી નેમનાથની ચારીના મદિરને વિચારવા બેસીએ તા વર્તમાનમાં જે આગળ દ્વાર છે તે નાનુ છે અને પાછળ જે દ્વાર છે તે શિલ્પની કળા પ્રમાણેનુમેટું છે. વળી તે દ્વારની આજુબાજુએ જક્ષ-જક્ષણી એ ગોખલામાં છે, એ દ્વારે નીકળીએ ને ત્યાં જોઈ એ તે તે જૂનું પથ્થરનુ` શિલ્પ કેવું હતુ. અને કેટલું પુરાણું હતું, તે આપણા મગજમાં બેસે, વળી દેરાસરોની પાછળ જૂના રસ્તે હતા તેમ માનવાને બીજી પણ એક સબળ કારણુ છે. તે વખતના વિચારકેાએ અને શિલ્પીએએ ઊંડા અભ્યાસ કરીને તે રસ્તાને કેવી રીતે ઉપયાગ કરવા તે વિચાયુ. એટલે પાછલી ખાજુએ ભગવતને પ્રક્ષાલન કરવા માટે પાણી ભરવા માટાં ટાંકા બનાવ્યાં. એની ઊંડાઈ કેટલી હશે તે જોવુ હાય તે। મેાક્ષની ખારી ગણાતા દેરાની પાછળ અંદર ઊતરીએ તા આપણે જોઈ શકીએ. જેમાં અત્યારે ચૂના વગેરે સામાન ભરાય છે. આથી નવા રસ્તા બનાવ્યેા છે એમ માનવું જ પડે. આ બે દેરાં છેોડીને બાકીનાં બધાય દેરાં ૧૭મી સદીથી શરુ થયાં છે, એમ તેા ચેખ્ખુ પુરવાર જ છે, આથી નવા રસ્તાની બન્ને બાજુએ દેરાસરા આવ્યાં છે, ( ૨૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ જાણવા જેવુ... નવુ' જૂનુ વર્તમાનમાં હાથી પેાળની જે નીચાઈ છે તેના કરતાં પણ પૂર્વ વધારે નીચાણુ હશે. નવું નહાવાનું ધાબુ બન્યું, તેની પહેલાંનુ છે જૂનું નહાવાનું ધાબું હતું તે કેટલું' નીચુ' હતું, તે તા સૌનુ જોયેલુ છે. પર`તુ મુસ્લિમ કાળમાં અને બીજા બીજા સંજોગામાં તૂટફૂટ થઈ અને જેમ જેમ નવું કરવું પડયું. તેમ તેમ જૂનું પડેલું ખાતુ રહ્યુ, અને ઉપર નવુ... થતું ગયું. એના પુરાવા એ છે કે-નવા દરવાજાએ કરતાં જે ખેાદકામ થયાં, તેમાંથી વસ્તુપાલ-તેજપાલના લેખ મળી આવ્યા. એટલે જુનુ તૂટેલું દખાતુ જતું હતું. આ રીતે દાદાના મંદિરે આવીએ તેા દાદાનુ મંદિર પૂર્વકાળમાં જમીન તળથી કેટલું ઊંચુ' હશે તે એક કલ્પના કરવા બેસવુ' પડે. કારણ કે આવા મોટા પ્રાસાદની પીઠિકા ( તળીયાને આટલેા) કેટલા ઊંચા હેાય અને તેની પછી કણપીઠ આવે અને પછી બીજા બધા ઘાટો શરૂ થાય. પણ તૂટફૂટ જેમ જેમ થતી ગઈ તેમ તેમ રક્ષણ અને ખચાવ ઊભા કરવા પડયો, તેથી બીજું બધું દેખાતુ ગયું. વર્તમાનમાં બધી કારીગરી ખુલ્લી કરવાને માટે પ્રયત્ન કર્યાં અને આગળ પાછળ ચૂના, ડુગા, દેરીએ બધું કાઢી નાખ્યું અને કારીગરી ખુલ્લી કરી. તે ખુલ્લુ કરતાં ઊંડાઈ દેખાડવાને માટે દાદાના દેરાના કણપીઠ કેટલા ઊંડા છે તે દેખાડનારા એક ભાગ ખુલ્લા કર્યા છે. ખીજા અનેક દેરાં રતન પેાળની અંદર બનતાં ગયાં અને આગળ પાછળ પુરાતું ગયું. વર્તમાનમાં જૂની કારીગરી સારા સારા દેરામેની ખુલ્લી કરી છે. અને તેની ઉપર અમુક જાતના પ્રવાહી સેલ્યુસના રક્ષણ માટે લગાડાવ્યાં છે. ડુંગા, ચૂના અને દેરીએ ખરેખર રક્ષણના માટે જ થયાં હતાં, કારણ કે મૂલ મંદિર બાહેડશાહના ઉદ્દારનું છે એમ નિઃશંક મનાય છે. આગળ જણાવી ગયા છીએ કે કુતાસારના ખાડા હતા અને પુરાબ્યા તે પછી માતીશા અને માલાભાઈની ટૂંકા થઈ તેજ ગાળામાં ઉપર પણું નદીશ્વર દ્વીપ વગેરેનાં દેરાં થયાં. જૂના દેરામાં ચૌમુખજી, સંપ્રતિ મહારાજનુ દેરાસર, છીપાવસઈ, અજિતશાંતિનાથની દેરી અદ્ભુખદજી વગેરે છે. *જ્યારે દાદાના દેરાસરની આજુબાજુનુ ખાદકામ કર્યું. ત્યારે લેખકે સૂચના કરી હતી, તેથી સં. ૨૦૨૧માં શે. આ. ક. ના બે ટ્રસ્ટીએ અને મીસ્ત્રી કપડવંજ આવ્યા હતા અને તે વાત સમજાવી, ત્યાર પછી તે નિÖય માટે ખાદાવીને કણપીઠના ખુણેા ખુલ્લેા કર્યાં. ( ૨૧૧) Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન સદા સેામની ટૂક (ખડતરવસી). આજે જે સદા સેામનું દેરાસર છે, તે દેરાસર ત્રણ ટુકડે થયેલું છે, એટલે ત્રણ વખત થઈને પૂરુ થયેલુ છે. પહેલું મુખ્ય મંદિર ચાર ચાકીયાળાવાલું, પછી રગમંડપ અને પછી દેરીઓ થઈ છે. શિલ્પકારા આ બધું પેાતાની બુદ્ધિથી વિચારે તા સમજી શકાય તેમ છે. સવા સામજીની ટૂંક —મારી કલ્પના એ છે કે સવા સામજીની ટૂંક આવતાં પહેલાં સ’પ્રતિમહારાજના મંદિર આગળથી ચઢાવ શરૂ થાય છે, બીજી ખાજી છીપાવસહી તરફ ઢળાણુ આવે છે, ત્રીજી ખાજી પાંડવાનું નહેરુ પાંચસાત પગથીઆ ઊંચું છે, ને સહસફૂટનુ દહેરાસર ત્રણ પગથીઆ નીચું છે. આ બધાની વચમાં આ આખી સવાસેામજીની ટૂંક આવે છે. આથી પ્રશ્ન એ ઊભા થયા કે આટલી સપાટ જગ્યા છેાડીને ખૂણે ખાંચરે દહેરાઓ કેમ ખાંધ્યાં હશે ? આવું સમાધાન એ છે કે-તે ત્રણ દિશાના દહેરાં ખાંધ્યાં ત્યારે આ શિખર જેવા ઉંચા ભાગવાલી ટેકરી હશે! પણ જ્યારે આ ટૂંક આંધવાના વિચાર કર્યા ત્યારે તે શિખર જેવો ટેકરીનેા ભાગ તાડીને સપાટ જગ્યા બનાવી, અને ત્યાં આ સવાસોમની ટ્રક ખાંધી. જો તેવુ ન હોત તા એક પ્રશ્ન લઈએ કે છીપાવસહી જેવી ટૂંક ખૂણા જેવા ભાગમાં કેમ બનાવી? (છીપાવસહી સવાસેમ કરતાં જુની છે.) કળા કારીગરીવાળું પાંડવોનુ દહેરુ એ જગાપર કેમ ? આવા બધા કારણેાથી એમ માનવું જ પડે કે–આ ટ્રેક શિખર જેવો ગિરિરાજના ભાગ તોડીને સરખા કરીને બનાવી છે. જેમ માતીશાએ કુંતાસારના ખાડો પુરીને ટૂક કરી તેમ અહિં આ શિખર જેવો ડુગરના ભાગ તાડીને સરખી જગ્યા કરીને આ ટ્રેક કરી છે. એવુ' મારૂ માનવું છે. સ્થાપત્યના અભ્યાસીએ વિચારશે તેા આ વાત યુક્તિ સ`ગત લાગશે. નજીકના ભૂતકાળમાં લલિત સરાવર વગેરે હતાં તે પણ અત્યારે દેખાતાં નથી. જૂના પગથિયાં અને નવા પગથિયાં, ૨૦ વર્ષ પૂર્વે જેમણે યાત્રા કરી હશે તેમને ખખર હશે કે પહેલાં પગથિયાં કેવા હતાં અને આજે કેવાં છે. આવા અનેક નવા જૂના ફેરફારા થતા ગયા. જેમ શેત્રુજીના અંધ થતાં ખાર ગાઉની પ્રદક્ષિણા અંધ થઈ. એટલે ત્રણ પ્રદક્ષિણામાં એ પ્રદક્ષિણા રહી. Jain Educationa International (૨૧૨) For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ–૨૦ મું શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને વહીવટ ગિરિરાજ શ્રી શત્રુંજયના આશરે ચારસો વર્ષ પહેલાંના વહીવટ સંબંધી જે છૂટીછવાઈ અને આછી-પાતળી વિગતો મળે છે, તે ઉપરથી કંઈક એવું તારણ નીકળી શકે છે કે, જે વખતે જે શહેર ગુજરાતનું પાટનગર હોવાનું ગૌરવ ધરાવતું હતું, તે વખતે મેટે ભાગે એ શહેરનો શ્રીસંઘ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની જવાબદારી વહન કરતે હતો. અને આ તીર્થને વહીવટ સંભાળવો એ મેટા પુણ્યનું તથા ગૌરવનું નિમિત્ત લેખાતું હતું. એટલે જેમના ઉપર આ જવાબદારી આવી પડતી હતી. તેઓ ખૂબ ઉલ્લાસથી એને પૂરી કરતા હતા. પાટણ અને ઘોળકાના સંઘને વહીવટ આ રીતે સોલંકી કાળમાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ તે વખતના ગુજરાતના પાટનગર અણહિલવાડ પાટણના સંઘના હાથમાં હતું. જ્યારે વાઘેલા રાજ્યશાસનમાં મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળના સમયમાં પાટણના બદલે ધવલકપુર (વર્તમાન ધેકા) ગુજરાતની રાજધાની બન્યું ત્યારે, આ મહાતીર્થનો વહીવટ ધોળકાના સંઘે-ખાસ કરીને મંત્રી વસ્તુપાલ-તેજપાલની બંધુ બેલડીએ સંભાળ્યું હોય એ અણસાર સાહિત્યમાંથી (પુરાતન પ્રબંધસંગ્રહ પૃ. ૬૪માં સૂચવાયેલ એક કથા ઉપરથી) મળે છે. ૧ શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ' પુસ્તકમાં આપ્યા પ્રમાણે આ. ક. પેઢીને અધિકાર આપે છે. (૨૧૩) Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન ફરી પાછે પાટણ સંઘનેા, તથા ત્રણ શહેરના વહીવટ ત્યાર પછી વળી પાછી ગુજરાતની રાજધાની ધેાળકાના બદલે પાટણમાં ફેરવાઈ, એટલે સ્વાભાવિક રીતે જ, આ તીર્થને વહીવટ પણ પાટણના સઘના હાથમાં ગયા. પણ આવી સ્થિતિ શ્રી સમરાશા ઓસવાળે વિ.સં. ૧૩૭૧માં કરાવેલ શ્રીશત્રુંજય તીના પંદરમો ઉદ્ધાર પછી થેાડાક દાયકાઓ સુધી જ ચાલુ રહી હતી, અને ત્યાર પછીના અરાજકતાના સમયમાં, પાટનગર પાટણની અને એના જૈન સંધની સ્થિતિ ડામાડોળ અને નબળી થઈ ત્યારે, આચાર્ય શ્રીવિજયરાજસૂરિજીની સલાહ પ્રમાણે શ્રીશત્રુંજય તીના વહીવટ સભાળવાની જવાબદારી પાટણ, ખંભાત અને રાધનપુરના સ`ઘેાના મેવડીઓએ સ’યુક્તપણે સ્વીકારી હતી. અમદાવાદ શ્રીસંઘનેા વહીવટ આવી સ્થિતિ કેટલાં વર્ષાં ચાલુ રહી, એની ચાક્કસ વિગત મળતી નથી, પણ એટલું લાગે છે કે, શ્રેષ્ઠી કર્માશાએ શ્રીશત્રુ જય તીર્થના સેાળમા જીર્ણોદ્ધાર વિ. સં. ૧૫૮૭માં કરાવ્યા, તે પછી કેટલાક દાયકા બાદ, આ તીર્થના વહીવટ, તે વખતના ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરના હાથમાં આવી ગયા હોવા જોઈ એ. તે વખતના કેવળ અમદાવાદના જૈન સ`ઘના જ નહિ પણુ સમસ્ત જૈનસઘના એક, ખાહેશ, વગદાર, ધર્મીનિષ્ઠ, પ્રભાવશાળી અને સમર્થ મેાવડી નગરશેઠ શ્રેષ્ઠીવય શાંતિદાસ ઝવેરીની રાહબરી નીચે આ તીનેા વહીવટ સુવ્યસ્થિત થયાની વાતની સાક્ષી છે. એમણે અમદાવાદના ઓસવાળ વ ́શના એ ભાઈએ શ્રેષ્ઠી રતન અને શ્રેષ્ઠી સૂરાને સાથે રાખીને, વિ.સ. ૧૭૦૭ની સાલમાં, પાલીતાણાના દરબાર ગેાહેલ કાંધાજી સાથે જૈન સંઘવતી, શ્રી. શત્રુંજય મહાતી અને એના યાત્રિકાના રખાવાના સૌથી પહેલા કરાર કર્યો હતેા, એ ખીના પણ સાક્ષી પૂરે છે, પેઢીની પ્રાચીનતા આ પછી આ તીર્થના વહીવટ ઉત્તરોત્તર અમદાવાદના શ્રીસંઘના હાથમાં સ્થિર અને વ્યવસ્થિત થતે ગયા અને સમય જતાં, એ વહીવટ, ભારતભરના સમસ્ત શ્રીસ ધવતી, અમદાવાદમાં રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી થવા લાગ્યા. સમસ્ત જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક શ્રીસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી આ પેઢીનું નામકરણ કોણે, કયારે અને કયાં કયુ હશે, એની આધારભૂત માહિતી તેા ઉપલબ્ધ થતી નથી, પણ શ્રીરાત્રુ જય તીના વિ. સ’. ૧૭૮૭ની સાલના એક ચાપડામાં ‘શ્રી આણુંદજી કલ્યાણજી, રાજ નગર'ના નામનું ખાતું મળે છે, તેથી એ વાત જાણી શકાય છે. પહેલી વાત એ કે શરૂ ( ૨૧૪) Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ શે. આ કની પેઢીને વહીવટ આતમાં અમદાવાદના શ્રીસંઘની પેઢીનું નામ આણંદજી કલ્યાણજી રાખવામાં આવ્યું હશે; અને બીજી વાત એ કે, આગળ જતાં, શ્રી શત્રુંજય તીર્થને કારભાર પણ આ પેઢીના નામથી ચાલુ કરવામાં આવ્યું હશે. આપણા શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ કેટલું બધું લોકપ્રિય બન્યું છે, તે એ હકીક્ત ઉપરથી પણ જાણી શકાય છે કે, ગુજરાત, સૌરાષ્ટ્રના એવાં પણ કેટલાંક શહેરે છે કે-જ્યાંના શ્રીસંઘની પેઢીનું નામ શેઠ આણંદજી કલ્યાણજી રાખવામાં આવ્યું છે, છતાં એ અમદાવાદ પાલીતાણાની આજ નામની પેઢી સાથે સંકળાયેલ નથી. પેઢીનું આ નામ કઈ વ્યક્તિ-વિશેષના નામ ઉપરથી નહીં પણ “આણંદ” અને કલ્યાણ જેવા બે મંગલસૂચક શબ્દના જેડાણથી પાડવામાં આવ્યું હશે, તે સુવિદિત છે. શ્રીસંઘનું નામ અને કામ તે હંમેશાં આનંદ અને કલ્યાણને જ કરનારું હોય, એ એને ભાવ છે. પાલીતાણાના ચોપડામાં મળતાં ઉપર્યુક્ત ઉલ્લેખ ઉપરથી બીજી વાત એ જાણવા મળે છે કે, આ પેઢી વિ. સં. ૧૭૮૭ પહેલાં ગમે ત્યારે સ્થપાયેલી હોવી જોઈએ; એટલે એ આશરે અઢી વર્ષ જેટલી જૂની તો છે જ, એને કદાચ એનાથી પણ કેટલીક વધુ પ્રાચીન માની શકાય. આ રીતે અઢીસો વર્ષ જેટલી જૂની પેઢીની કાર્યશક્તિને સમયને ઘસારે ન લાગે અને ઊલટું, સમયના વહેવા સાથે, એ વધુ કાર્યક્ષમ બનતી રહે અને પિતાના કાર્યક્ષેત્રનો પણ ઉત્તરોતર વિકાસ કરતી રહે, એ બીના એ વાતને સ્પષ્ટ ખ્યાલ આપે છે કે, એના પાયામાં શ્રીસંઘની ભાવનાનાં અને સંચાલકોની કર્તવ્ય નિષ્ઠાનાં કેવાં ખમીરદાર ખાતર-પાણી સિંચાતાં રહ્યાં છે ! અમદાવાદ શ્રીસંઘની કામગિરિ એક રીતે કહેવું હોય તે એમ જરૂર કહી શકાય કે, અમદાવાદના શ્રીસંઘે શ્રીશત્રુંજય તીર્થનો વહીવટ સંભાળી લીધા પછી એ બાબતમાં એને પીછેહઠ કરવાનો ક્યારે ય અવસર આવ્યો નથી. આજે પણ આ તીર્થને વહીવટ અમદાવાદના શ્રીસંઘના મવડીઓ જ સંભાળે છે. કારણ કે આશરે એકાદ સૈકા પહેલાં (સને ૧૮૮૦ની સાલમાં) પેઢીનું પહેલું બંધારણ ઘડાયું ત્યારથી તે છેક આજ સુધી, બંધારણમાં કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે, પેઢીને બધે વહીવટી કારોબાર, અમદાવાદના શ્રીસંઘમાંથી પસંદ કરવામાં આવેલ, નવ વહીવટદાર ટ્રસ્ટીઓ જ ચલાવે છે, તેમ પેઢીના સંચાલન માટેની અમદાવાદના મોવડીઓની સતત ચિંતા અને અખંડિત કામગિરિ અમદાવાદના શ્રીસંઘને માટે પણ ગૌરવરૂપ બની રહે એવી છે. (૨૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજ્ય ગિરિરાજ દર્શન પેઢીનું બંધારણ પેઢીનું બંધારણ સને ૧૮૮૦માં દેશભરના સંઘના પ્રતિનિધિઓને નિમંત્રણ આપીને, અમદાવાદમાં નગરશેઠશ્રી પ્રેમાભાઈ હેમાભાઈના અધ્યક્ષપદે ઘડવામાં આવ્યું હતું. એમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને એમના વારસાએ બનાવેલી શ્રીસંઘની તથા શ્રીશત્રુંજય તીર્થની સેવા પ્રત્યે શ્રીસંઘની કૃતજ્ઞતાની લાગણી દર્શાવવા માટે, પેઢીનું પ્રમુખપદ એમના વારસ જ શુભાવે એવું નક્કી કરવામાં આવ્યું હતું. પેઢીના પ્રમુખ શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તના પ્રમુખ ગણાય છે, તેથી આ પદ વિશેષ ગૌરવભર્યું લે છે. આ બંધારણમાં ૩૨ વર્ષ બાઢ, સને ૧૯૧૨માં નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈને પ્રમુખપદે, કેટલાક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા, પણ એ વખતે પણ પિટીનું એટલે કે સકળ શ્રીસંઘનું પ્રમુખપદ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજને આપવાની આ કલમ ચાલુ રાખવામાં આવી હતી. પેઢીના બંધારણમાં છેલ્લે છેલ્લે સને ૧૯૬૯ની સાલમાં ફેરફાર કરીને, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના અધ્યક્ષપણું નીચે, નિયમાવલી ઘડવામાં આવી ત્યારે, પ્રમુખપદ અંગેની કલમમાં પણ ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફાર પ્રમાણે હવે પેઢીનું પ્રમુખપદ નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજના બદલે, પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ નક્કી કરે એમને આપવાનું ઠરાવવામાં આવ્યું છે, અને પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓમાંના એક શેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ હોય એવો હક એમને આપવામાં આવ્યા છે. આ ફેરફારમાં પેઢીના પ્રમુખ શ્રેષ્ઠિવયે કસ્તુરભાઈ લાલભાઈ તથા પેઢીના સંચાલક મહાનુભાવોની સમયજ્ઞતા તથા દૂરદેશનું પ્રતિબિંબ પડે છે, એ કહેવાની જરૂર નથી. કશ્રીસમેતશિખરજી શેઠ આ. કના વહીવટને પ્રસંગ લીધો છે. આથી શ્રી સમેતશિખરજીની કઈ એ સંપૂર્ણ વિગત કશામાં આપી નથી તે આપવાની આવશ્યકતા માની અત્રે સત્ય સ્વરુપે આપીએ છીએ. શ્રીસમેતશિખરજીના પહાડ પર વિ. સં. ૧૯૬૪ માં ગવર્નમેન્ટ બંગલા બાંધવાની હતી. આ વખતે પરમ તારક ગુરુદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ મુંબઈ લાલબાગમાં ચાતુર્માસ બિરાજમાન હતા અને વ્યાખ્યાનમાં સુદર્શન શેઠનું ચરિત્ર ચાલતું હતું. એક બાજુએ “ગવર્નમેન્ટ શ્રીમાનું તિલકને ગિરફતાર કર્યા હતા. આથી ત્રણ વાત ભેગી થઈ (૧) સુદર્શન શેઠને રાજાએ શૂળીએ ચઢાવવાને અન્યાયી હુકમ કર્યો (૨) ગવર્નમેન્ટ શ્રીમાનું લોકમાન્ય તિલકને ગિરફતાર કર્યો અને (૩) શ્રીસમેતશિખરજી પર બંગલા બાંધવા. આ ત્રણ વાતને ભેગી કરીને ગુરૂદેવશ્રીએ વ્યાખ્યાનમાં પડકાર શરૂ કર્યો. *આ લખાણ લેખકનું છે. (૧૬) Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમેતશિખરજી વ્યાખ્યાનની શરૂઆત કરતાં જાહેરાત કરતાં કે સરકાર તરફના આવેલા ખબરપત્રીઓ નેંધ લેશે કે–એમ કહીને વ્યાખ્યાનમાં ત્રણે અન્યાયનું ખ્યાન શરુ થતું. આથી મુંબઈની પોલીસ ખળભળી. ગવર્નર પાસે રંટ માગ્યું, પણ ગુરુ મહારાજે જે સરકાર બંગલા કરવાને પાયા શરુ કરે તો તેના પાયામાં ચણાઈ જવાને માટે સેનાના કંદોરાવાળા સો શ્રાવકોને તૈયાર કર્યા હતા. શ્રાવકોને લાગ્યું કે વોરન્ટ આવશે, ગુરુ મહારાજને જણાવ્યું કે “કાગળ-બાગળો હોય તે ખેસવી નાંખો. વોરંટ આવે તે અમારા જામીન આપજે” ગુરુ મહારાજે જણાવ્યું કે કાગળીયા ખેસવવાનાં કાંઈ છે જ નહિ. વોરંટ આવે તો એથે લેજે, આવું એટલે પાછો આપજે. આ ખળભળાટ ગવર્નર સુધી પહો . મુંબઈના ગવર્નરે ડાહપણ વાપરીને ડાહ્યા સમજુ શ્રાવકોને બોલાવીને કહ્યું કે ગવર્નમેન્ટ તમારુ અહિત નહિ કરે. તમારા મહારાજને સમજાવે. બીજી બાજુએ જણાવ્યું કે પહાડ તમારે હોય તે સરકાર બંગલા બાંધી ન શકે. આથી સમેતશિખરને પહાડ વેચાતે લે તેવું નક્કી થયું, પણ ત્યારે શે. આ. કને વહીવટ શ્રીગિરનાર અને શ્રી શત્રુંજયને જ હતો. આથી પહાડ કઈ રીતે લે તે પ્રશ્ન થયે. ગુરૂ મહારાજે કાયદાની રુએ છે. આ. ક.ની પેઢી પર તાર કરાવ્યા કે “શ્રી સમેતશિખરજીને પહાડ ખરીદી લે” આથી પેઢીએ તે તારેના આધારે ઠરાવ કર્યો કે હિન્દુસ્તાનના સંઘે પહાડ ખરીદવા માટે તારો કરે છે તેથી તે આધારે નકકી કર્યું કે “ત્યાંના રાજા પાસેથી શ્રીસમેતશિખરને પહાડ વેચાતે લે.” એ ઠરાવ કરીને ત્યાંના રાજા સાથે વાટાઘાટો કરીને શ્રીસમેતશિખરજીનો પહાડ વેચાતી લી. પહાડની માલિકી શે. આ. ક. ની કરી. એટલે બંગલા બાંધવાના બંધ થયા, અને પહાડશે. આ. કે. નો . ત્યારથી પહાડને વહીવટ શે. આ. ક.ને થયો. સમેતશિખર પરના દેરાસરને વહીવટ જુદે છે. આ રીતે શ્રીસમેતશિખરને પહાડ વેચાતી લેવડાવનાર શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ છે. (આ વાત આખી કોઈએ નહિ આપવાથી અત્રે અપ્રસ્તુત છતાં, શે. આ. ક. ના વહીવટ અંગે આપી છે.) શ, ૨૮ (૨૧૭) Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ સું સ્થાપત્ય અને અદ્ભૂતકળા શ્રીશત્રુંજય ગિરિરાજ પર નવ ટૂંકમાં થઈને એટલાં બધાં મંદિશ છે કે આ એક પ્રભુ મ`દિરનું નગર ગિરિરાજ પર છે. આને ઘેરાવો દોઢ ગાઉના છે. આમાં જુદા જુદા વિભાગેા વડે નવ ટૂંક વર્તમાનમાં કહેવાય છે. (૧) દાદાની ટૂંક તેને લાગીને વિમલવસહી, (૨) સવસામજીની ટૂંક તેની સાથે સ‘પ્રતિ મહારાજ વિગેરે મદિરા, પાંડવોનુ' 'દિરાદિ (૩) છીપાવસહી અને સાથેનાં મદિરા (૪) સાકરવસહી (૫) ઉજમબાઈની ટૂંક (૬) હેમાભાઈની ટૂંક (૭) મેદીની ટૂંક (૮) ખાલાવસહી અને (૯) માતીવસહી=મેાતીશાશેઠની ટ્રક. સ્થાપત્ય ને કળા A દાદાનુ મંદિર વિશાળ કાય, વિશાળ શિખાને ઘેરાવો, આગળ પાછળ જુનીમનેાહર કારણી અને મનેાહર રુપકામ. B પુરાણી મનેાહર કોતરણીવાળું, નવા શ્રીઆદીશ્વરનુ મંદિર, મનને મહેકાવે તેવી પુતલીઓવાળું આ પુરાણું મદિર છે. C કહેવાતા સીમંધર સ્વામીનું મંદિર, જેની બહાર અનુપમ કળા બતાવી છે. ( ૨૧૮) Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્ય ને ફળી D ગંધારિઆ ચૌમુખજીનું મંદિર. શ્રેષ્ઠ કારીગરે કળાની રમણીયતા બતાવતું આ મંદિર બનાવ્યું છે. શિલ્પીએ પોતાનું દીલ પરોવીને તેને રમણીય બનાવ્યું છે. તેના નમૂનાનું બીજું કઈ જગે પર મંદિર હશે કે કેમ? તે એક વિચાર માગે છે. E વર્તમાનમાં રામપળ, સગાળપોળ, વાઘણપોળ, હાથીપળ, રતનપોળને અને નવ ટ્રકના કળા કારીગરીવાળા નવા દરવાજા થયા છે. - કુમારપાળ મહારાજાના દેરાસરમાં પીળા પત્થરનું સુંદર કેરણીવાળું બારશાખ છે. અને મૂળ દેરાસરની રચના પણ મનહર છે. તેની ભમતિના એક છેડે ૧૪ સ્વપ્ન વિગેરેની સુંદર કળા છે, મંડપની છતમાં પણ કળા છે. G જેની ચારે દિશામાં થઈને સે સ્તંભ છે. એ ચૌમુખજીનું મંદિર ઊંચી બેસણી વાળું મનહર છે. H આગળ ચાલતાં ઘરના દરવાજા જેવું દેખાતું એક મંદિર છે. તેમાં અંદર આરસના બે હાથી છે. અંદરના દરવાજાની બે બાજુએ ડાબી બાજુ નંદીશ્વર દ્વીપ ને જમણી બાજુ અષ્ટાપદ આરસમાં કરેલા છે. તેની બારીકી કેટલી છે તે તો તે કળા જેનારાજ સમજી શકે. અંદર આરસની છત્રી બનાવવા પૂર્વક આરસના પબાસન પર પ્રભુજી બીરાજમાન કરેલા છે. તે જોવા જેવું તે ખરું જ. નાજુકતામાં કળાકારે કળા કેવી કરી છે તે તેમાં દેખાય. I અમીઝરા પછી આબેહૂબ સમવસરણને ચિતાર બતાવતું શાસ્ત્રના આધારે સમવસરંણનું દેરાસર છે. J વિમલવસહી યાને તેમનાથની ચોરીનું દેરાસર-આ મંદિર એટલે કળાને ભંડાર. તેના રંગમંડપમાં તમાં સુંદર કારીગરીવાળું કામ છે. ત્રણ બાજુના ત્રણ ઘુમટમાં ભરપુર કેરણીવાળું ઝૂલતી પુતળીઓવાળું ને અનેક પ્રસંગોવાળું શિલ્પ કામ છે. આગળ વચમાં ત્રણ ગઢને મેરુ હોય તેવું ચૌમુખજી મહારાજવાળા ત્રણ ગઢવાળું શિલ્પ છે. તેની બે બાજુના ઘુમટમાં કારીગરે પોતાની કળા રેળી છે. બલાનો પણ તે મંદિરને છે. નીચે નમનાથ ભગવાનના જીવનને ચિતાર પાટડામાં કર્યો છે, ને થાંભલામાં પરણવાની તૈયારીમાં ચોરી બાંધવા માંડેલી અધૂરી રહેલી બતાવી છે. ત્યાં મેટે દરવાજે છે. તેને મુખ્યદ્વાર માનવું જ પડે. તે હું પુરાવાઓ સાથે કબૂલ કરાવું તેવું છે. અસલ રસ્તો તે દ્વારથી ચાલીને કુમારપાળને મંદિરે નીકળાય તેમ હતે તેમ માનવું જ પડે, કારણકે તે દ્વારની બે બાજુએ મેટા ગોખલા છે. તેમાં (૧૯) Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રોશત્રુંજય ગિરિરાજ દર્શન ખારા પત્થરના જક્ષ જક્ષિણી છે. તે પત્થરની સ્થાપત્યકળાને પૂરવાર કરે તેવા છે. તેના ઘાટ વગેરે તેના પુરાણાપણાની સાખ પુરે છે. K રામપેાળમાં પેસતાં પાંચ શીખરવાળુ` મ`દિર છે. પ`ચશીખરી દિશ કેટલાં હશે, તેના પુરાવા મારી પાસે નથી. મે'તા નજરે આ એક મદિર જોયુ છે. , ગિરિરાજ ચઢતાં રામપાળ નજીક આવતાં પહેલાં પર્વતના ભાગમાં પગથીયાં કારીને ઉપર ગુફા જેવુ' બનાવીને ત્યાં મૂર્તિ કારી છે. M નવ ટ્રકના દરવાજેથી પેસતાં સ`પ્રતિ મહારાજાના દેરાસરના ગભારાનુ' પીલા પત્થરનુ’ ખારસાખ છે, તે તેના પુરાણાપણાની ચાડી ખાય તેવુ છે. N સવાસામ=ખરતરવસહી–અહિં આ વિશાળ ઉંચાઈવાળા ચૌમુખજી મહારાજના પ્રસાદ કારીગરીવાળેા છે. અને એ દિશાએ કારીગરીવાળી દેરીઓ ને થાંભલા પર ત્રણ ત્રણ પૂતળીવાળું આ મંદિર છે. આ ટૂંકમાં બીજા પણ મર્દિશ છે. અહીથી છીપા વસહીમાં જવા માટે ખારી છે. તે ખારીમાંથી બહાર જતાં નજીક નાજુક મંદિર કલા કારીગરીથી પૂર્ણ છે. O સવાસેામની ટૂંકમાં પશ્ચિમની ખારીથી ખહાર નીકળતાં પાંચ સાત પગથીયાં ચઢતાં પાંડવાનું દહેરાસર આવે છે. આ મંદિર પુરાણ' છે. કલ્પના છે કે જ્યારે આ મંદિર અધાવ્યુ હશે ત્યારે પાંડવા વગેરે ખાંભેારા પત્થરના હશે પણ તે ખવાઈ જતાં ત્યાં આરસના પાંડવા વગેરે બેસાડયા હશે. તેના મડપના ઘુમ્મટ કળામય છે. તે મંદિરના પુરાણાપણાને જણાવે છે, તેની બાજુમાં મંડપ છે. તેમાં કૃષ્ણ વગેરેની ખારા પત્થરની મૂર્તિ એ છે. તે તેના પુરાણાપણાની સાબિતી કરે છે. તેમાં એક આકૃતિ પરથી થાડા ડુગા ઉખડેલા છે તેથી ઘેાડા અક્ષરો દેખાય છે. એટલે અનુમાન કરાય કે તે બધાં શિલ્પ પર શિલાલેખ હશે. આ બધાં શિલ્પા જોતાં એવુ એક અનુમાન કરવું પડે કે શુ આમાં પાંડવા, કૌરવા, વાસુદેવ શ્રીકૃષ્ણ વગેરેના કોઈ ઇતિહાસ જોડાયેા હશે કે શું? આ મંદિર પાછળ સહસ્ત્રકૂટ છે (આવા સહસ્રકૂટ ગિરિરાજ પર ચાર હશે) સહસ્રકૂટ મદિરમાં એક દિવાલ પર એકસેા સિત્તેર જિન વગેરે કારેલા છે. ખીજીબાજુએ એક ખીજું દ્રશ્ય કારેલું છે. P સવાસામની ટ્રકમાં ઉત્તર દિશાની ખારીમાંથી નીકલતાં છીપાવસહી આવે છે. આ નાની ટૂક છે, સવાસેામ કરતાં પહેલાં ખધાઈ હશે, કળા તેના જૂનાપણાને જણાવે છે, નાની ટૂંક પણ કળાપૂર્ણ છે. Jain Educationa International (૨૨૦) For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્ય ને કળા Q તેની પાછલી ખાજુએ એક દેરાસર સાકરસાની ટ્રેકની નજીકમાં છે. તેને માલ્લાવસહી કહે છે. તેની કળા ઉત્તમ છે, તેને ૧૪ મી સદીમાં સ્થાપત્ય જાણકાર લે છે. R નીશ્વરટૂકની મનેાહર રચના છે. S મેાઢીની ટૂંક બેઠી મધણીની સુંદર છે. તેમાં એ બાજુના દેરાસરમાં સહસ્રફણા પાર્શ્વનાથની મનોહર પ્રતિમાઓ છે, તેના એક દેરાસરમાં અદ્ભુત કળાને યાદ કરાવનાર સાસુવહુના એ ગેાખલા છે. બે થાંભલા પર દૃષ્ટાંત લેવા જેવી પૂતળી બનાવીને એકને વિછી અને ખીજીને સર્પ કરડાા છે, તે સાસુ વહુના નમૂના બતાવ્યા છે. એક પુતળીને વાંદરા વળગાડયેા છે. તે ખાટી સાક્ષી પૂરનાર પડાશણુના દૃષ્ટાંતને ખતાવે છે. T અખદજી—ગિરિરાજના પાષાણુમાં તે મૂર્તિ વિશાલકાય કારી છે અને મને હર બનાવી છે. વર્ષોમાં વૈ. વ. ૧૧ ના દિવસે ત્યાં આંગી પૂજા થાય છે. આ સામાન્યથી ગિરિરાજના શિલ્પ કળાના નમૂનાના ઉલ્લેખ કર્યો છે. U તલાટી એ એક ગિરિરાજનુ પવિત્ર સ્થાન, તેને જયતલાટી કહે છે. વર્તમાનમાં ત્યાં મનેાહરતા બતાવનારી નવી દેરીઓ બાંધી છે. V તલાટી નજીક શે. આ. કે. એ મ્યુઝીયમ બાંધ્યું છે. તેમાં પુરાણું લાકડાનું કામ અશ્કેલ એર મારે તેવું લાવીને ગેાઠવ્યુ છે. પુરાણા રિકાના નીચલા ભાગેા ગેાઠવ્યા છે, એ પરિકારા પણ ગાઠવ્યાં છે, ને આદીશ્વર ભગવાનનુ' નવુ' ચિતરાવેલુ' જીવનચિરત્ર ફાટાએમાં મઢીને ચેાડયુ` છે. W તેના સામે શ્રીવ માન-જૈન-આગમ-મદિર આવેલું છે. તેમાં જૈન આગમા શિલામાં કારેલાં છે. તીર્થંકરો, સિદ્ધચક્ર ને ગણધરો છે. વળી જુદાં જુદાં દ્રશ્યા પણ છે, X પછી જ્યાં યાત્રિકાનું ભાથું અપાય છે, તે ભાથાતલાટી આવે છે. Jain Educationa International ( ૨૨૧ ) For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ રર મું શ્રીસિદ્ધગિરિસ્તવઃ | (સ્વ. શ્રીઆગમ દ્વારકશ્રી) સિદ્ધાદ્ધિ નવ પશ્યતિ, દૂરભવ્ય અભિવ્યકતા ઈમેય'પ્રભાવંત, ધ્યાયંતિ યતિકુંજરા ૧ અત્રાહર્ભાવતે ઘેન, ન પયંતિ તથા વિદ્યા અભવ્યચિન્વેતન્નો-પાઠિ વિરહસૂરિણારા આત્માથત્વ તુતત્રાસ્યનિષિદ્ધ તેન યત્નતઃ અડસ્પાદર્શન દ્રવ્યન યુક્ત કિતભાવતા આધેડગે ભવ્યતાબેધી, ભવ્યાભવ્યત્વસંશયઃ ગદિત ન ચ તત્રાડપિ પુંડરીકાચલદર્શનમાઝા ભાવતો જાતમપ્યસ્ય, ગુરેનતિ કૃતાદ્દ દશમ ા ઈત્યસ્ય ભાવ જાદષ્ટિ-ર્ભવ્યસન્નત્વબધિનીપા તન્ન યુક્ત યતે ભાવ-દર્શન નિવ તસ્ય યદુ અન્યતીર્થંજિનાલર્ચાનાં સંભવત્યસ્ય કા કથા પદા નચિવું મહિમાપ્યસ્યા-ડન્યત્ર વિશેષણાથયાત્ મુમુક્ષો ન ભવેત્તસ્ય, સેવ ચાસ્ય નિબંધનમાળા સિદ્ધાદ્રિમુખશંગ તુ, ગૃતિ ગુરુસત્તમાઃ ન રેવતાદિષ્ટસ્ત --પાલનાડપિ ભવ્યતા ઘટા અભિયતન સંબોધે, તાન્યુલક્ષિતાનિયત્ન તત્ર તદ્દભવન્માન્ય, ભવ્યાડમાવ્યત્વસંશયા આત્માર્થિન તુ સુતરાં દ્રષ્ણુરાશનભવ્યતા ! ઊરીકૃતાડડગમકૃતા, તેનાડત્ર વિવાદનમ્ I૧ળા ભવ્યતાનિયે યગ્ન, સૂત્રે પ્રેફતમિદં મુખે . તત્તસ્ય તાદશારેક જાતમહપ્રભુત્તયે ૧૧ નન્વનેનાલતા સ્વાદ, દર્શન દ્રવ્યતઃ ખલા નાડસનભવ્યતાબોધી, કિતદેવમેવ હિાવરા સદા યથા વિદેહેવુ, વિહરજિજનસંભવઃ તદ હિ સિદ્ધા, તા શક્તિરિયન કિમ ૧૩ અચિંત્યમહિમાનતુ, નાભિસૂનુજંગાવમું સહાડન્યત્ર પ્રતિષ્ઠાણું પુંડરીક ગણાધિપમ ૧૪ અન્નક્ષેત્રાનુભાવેને ત્યાફત્યા વિનિષેધયન્T ભાવતીર્થે તતઃ શ્રેષ્ટિઃ કિંન સાનુરયં ભવેત્ ? ૧પ યુગાદિચરિતે શિષ્ટ હેમચંદ્રણ સૂરિણા પ્રસ્તાવે ચિવ તીર્થસ્ય, ચડત્ર તથેશ્યતે પારા યથા ભવ્યાડસુભિનમ્યા જિનનામાડcકૃતિસ્તથા નસ્યારેષાં પરિણામે ગિરાવત્રાપિતાયા ના ઈત્યવસ્થાવરા ધન્યાઃ, સત્યમેવેતિભાષિતમાં તાવતામપિ ભવ્યત્વે વિરોધનાન્ડગમાડધ્વનિા૧૮ કિચડન્યત્ર ભવેત્તીર્થ-ઋષિક૯યાણકાદિના ક્ષેત્રાનુભાવવિહા-ભૂવન્કલ્યાણકાનિ ૧લા તેનાથં મુનિના તીર્થરૂપ પ્રોફતેચેલેખિલા તતો ન પશ્યતાં તં સ્વાદુ-દુર્લભાસનભવ્યતા૨૦ યાત્વત્ર સ્વસ્ય ભવ્યાખ્યત્વા:શંકા સ્તવને કૃતાન સા સ્વભાવવૃધ્યુંત્યા સૂર્યાસ્યવહાનિકૃત૨૧ પૂર્વાણ નવનતિ-રત્રાગતવાંજિને યુગાદીશા ફાલ્ગન ગુફલાગણમ્યાં તદિદં તીથ નમામિ સદાર૨ ઇષશતલમુનિભિઃ પરિવૃતઃ પુંડરીકગણનાથઃ કૃત્વા સગણુણ્ય મેક્ષ જિનાસ્થિતડવાડડપ નિર્વાણમ ૨૩ એવચેડપિ ગણિનગવાડડજગ્યુલેભિરે ચ નિર્વાણમા ઈતરસ્થાનાત્તત્ર સિદ્ધા મુનધ્યનંતગુણાઃ ૨૪ નમસ્ય દેવેશ સહ યતિગણક્તિમનસા, સમભ્યર્ચે નિત્ય નિજનન સાફલ્યવિધયે છે (૨૨૨) Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રીસિદ્ધગિરિસ્તવ: ઉપાસ્ય શ્રદ્ધાનાં નિબિડવરકમંડપહત, ઉપપૃચેય તચરમભવવદ્દોષદલનમ છે પરપા (ભાષાંતરકાર- સ્વ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમાણિક્યસાગરસૂરીશ્વરજી) સિદ્ધગિરિરાજને દુર્ભવ્યો કે અભવ્ય નજરે જોતા નથી, આવા અગણિત પ્રભાવ શાલી ગિરિરાજનું શ્રેષ્ઠ યતિઓ ધ્યાન કરે છે. આવા પૂર્વપક્ષ-અહિં કેટલાક કહે છે કે, તેવા પ્રકારના ( અભવ્ય-દુભવ્યાદિ) જીવે સિદ્ધગિરિને ભાવથી જોતા નથી. જે કે-હરિભદ્રસૂરિજીએ અભવ્યના ચિહ્નોમાં આ કહ્યું નથી કેરા પણ તેમણે આ માર્થિ પણાનો નિષેધ યત્નથી કર્યો છે. આથી દ્રવ્યથી ન જુએ એમ નહિ પણ ભાવથી ન જુએ છેવા (ભાવથી ન જુએ એમાં બીજું પણ કારણ છે) આચારાંગ સૂત્રમાં ભવ્યતાને જણાવનારો ભવ્યાભવ્યતાને સંશય કહેલો છે, ત્યાં પંડરીક ગિરિનું દર્શન નથી કહ્યું. માજા તેમજ “આને (અભવ્યાદિને) ભાવથી દર્શન થયું છે. આવું ગુરૂગમથી કે આગમથી સાંભળવામાં પણ આવ્યું નથી. આથી આનું (સિદ્ધગિરિનું) ભાવથી દર્શન આસન્નભવ્યતાને જણાવે છે. (અર્થાત્ અભવ્યાદિકને ભાવથી દર્શન ન હોય.) પા ઉત્તરપક્ષ-આ બરાબર નથી, કારણ કે તેને (અભવ્યાદિકને) અન્ય તીર્થ કે જિનપ્રતિમાનું ભાવથી દર્શન સંભવતું નથી, તે પછી) સિદ્ધગિરિની તો વાત જ ક્યાંથી? દા (કદાચ એમ માને) આનો (સિદ્ધગિરિનો મહિમા નહિ થાય ! અન્યત્ર (દર્શનમાં ) વિશેષણને આશ્રય કરવાથી (એટલે દર્શનનો મહિમા થશે.) વળી અભવ્યને (તેમ) મોક્ષની ઈચ્છા જ નથી. તે જ આનું (સિદ્ધગિરિના અદર્શનનું) કારણ છે. આશા ઉત્તમ ગુરુએ સિદ્ધગિરિનું મુખ્ય શિખર રેવતગિરિ કહે છે, જ્યારે રૈવતગિરિ જેવા છતાં પાલક વડે ભવ્યતા પ્રાપ્ત કરાઈ નહિ થતા અભિયુક્ત પુએ (પૂર્વાચાર્યોએ) સંબંધમાં (જાણવામાં) લક્ષણે ઉપલક્ષિત કર્યા છે, (ઓળખવા ચિન્હો કહ્યાં છે.) પણ તમારે માન્ય (કહેલો) ભવ્યાભવ્યત્વને સંશય નથી કહ્યું અલા (ત્યાં કહેલ સંશય ભવ્યતાનું ચિહન નથી પણ આગળ કહેશે તેમ મોહ દૂર કરવા માટે કહ્યું છે.) (આત્માર્થિપણું ભવ્યને હોય તેથી આત્માર્થિપણાથી દર્શન કરનારને આસનભવ્યતા સારી રીતે હોય એ સિદ્ધાંતકાએ સ્વીકાર્યું છે, તેમાં વિવાદ નથી. ૧ ભવ્યતાના નિર્ણય માટે સૂત્રમાં (આચારાંગમાં) જે સંશય કહ્યો છે, તે તેવા પ્રકારની શંકાથી થએલ મોહને દૂર કરવા માટે કહ્યો છે. ૧૧ાા (રર૩) Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દેન આથી સિદ્ધગિરિ (અક્ષયગિરિન) દ્રવ્યથી (આત્માર્થિપણા વગરનું) દન આસનભવ્યતાને જણાવનારુ' નથી પર’તુ એવમેવ (સિદૃગિરિના જ પ્રભાવ છે કે અભવ્ય દુષ્ય ત્યાં આવે જ નહિ ૫૧રા.) જેમ મહાવિદેહ ક્ષેત્રનેા પ્રભાવ છે કે ત્યાં તીર્થંકર ભગવાન વિચરતા હાય જ, તેવી રીતે સિદ્ધગિરિરાજની આ તેવી તથ્ય શક્તિ કેમ નહિ? (આસન્નભવ્યતાને જણાવનારી) ૧૩ા શ્રીઋષભદેવ ભગવાને પાતાની સાથે ખીજે વિહાર કરવા તત્પર થએલા પુડરીક ગણધરને ભાવતીમાં અટકાવીને ‘ક્ષેત્રાનુભાવેન' એ વચનથી અર્ચિત્યમહિમાવાળા આ ગિરિરાજ કહ્યા છે, તે શું તીર્થંકર ભગવાનથી પણ આ ગિરિરાજ શ્રેષ્ઠ ન હોય ? ॥૧૪-૧૫૫ આચાર્ય શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજે શ્રીયુગાદિચરિતમાં તીર્થના અવસરે કહ્યું છે. તેમજ બીજા ગ્રંથામાં પણ જોવાવ છે ॥૧૬॥ જેમ ભવ્યપ્રાણી વડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા નમવા ચાગ્ય છે, તેમ તેને ( અભવ્યાદિને) તેવા (નમવા ચેાગ્ય) પરિણામ હોતા જ નથી. તે પ્રમાણે અહિ ગિરિરાજમાં પ્રતિમાથી પરિણામ હોતા નથી ॥૧૭॥ અહિં ‘સ્થાવરા પણ ધન્ય છે' તે સત્ય જ કહ્યુ છે. તેના ભવ્યપણાના આગમવચનમાં વિરોધ નથી ૧૮" વળી બીજે સ્થાને ઋષિઓનાં કલ્યાણકાથી તીથ થએલ છે, જ્યારે અહિ' ક્ષેત્રના પ્રભાવથી કલ્યાણકા થયાં છે. ૧લા તેથી આખા ગિરિરાજને મુનિએ તીસ્વરૂપ કહે છે. તેથી તેને (ગિરિરાજને ) જોનારાને આસનભવ્યતા દુર્લભ નથી ॥૨૦॥ જે અહિં ( સિદૃગિરિસ્તવમાં) પાતાની ભવ્યાભવ્યત્વની શંકા કરી તે પેાતાના ભાવની વૃદ્ધિથી થએલો હાવાથી સૂર્યાભદેવની જેમ હાનિકારક નથી ॥૨૧॥ ફાગણ સુદ ૮ મે નવ્વાણું પૂર્વાંવાર (૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦) શ્રીઋષભદેવ ભગવાન અહિ આવ્યા હતા; તેથી આ તીર્થને હું હ ંમેશાં નમસ્કાર કરું છું. ૨૨" પાંચ ક્રોડ મુનિથી પરિવરેલા શ્રીપુ ડરીક ગણધર શ્રીજિનેશ્વર ભગવાન પાસેથી ગણુયુક્તના માક્ષ સાંભળીને અહી રહ્યા અને માક્ષ પામ્યા "રા એ પ્રમાણે બીજા ગણધરા પણ અહિં આવ્યા છે અને માક્ષ પામ્યા છે. ખીજા સ્થાન કરતાં અહિ અન’તગુણા મુનિઓ સિદ્ધ થયા છે ॥૨૪॥ યતિઓના સમૂહ સાથે દેવેન્દ્રોને પણ નમસ્કાર કરવા ચેાગ્ય, પેાતાના જન્મ સફળ કરવા માટે ભિક્તયુક્ત મનથી હંમેશાં પૂજા કરવા યાગ્ય, શ્રાવકોને અત્યત ગાઢકના નાશ માટે સેવા કરવા ચાગ્ય, તેમજ ચરમભવની જેમ દોષના નાશ કરનાર આ ગિરિરાજ પના કરવા ચેાગ્ય છે. પા શ્રીશત્રુંજય ગિરિરાજ દન, આદિભાગ સંપૂર્ણ ( ૨૨૪) Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ BERGEGEE 9. sil Presi, ueliput Read 280l. Shree Giriraj, View From the Palitana Station. 1. Jain Educationa Interational For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ G Jain Educationa International O GKO OE10 URAN ૨. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન પ્રતિષ્ઠિત, ૧૫૮૭ (૨. ભી. શાહ) 2. Shree Adeashver Bhagvan, Established, 1587 (R. B. S.) For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ तीर्थाधिराज श्री शझुंजय WARN 3. वर्तमानमा थितशत। अने शत। भिन्न भिन्न ५टोमांना अड, गिरिन। ५2. (२. भी. ४). 3. One of the Patts, from Different Patts, Being Printed And Prepared. (R.B.S.) Jain Educationa Interational For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૪. વિ. સ. ૧૭૮૦માં ચિતરાવેલ, શ્રીગિરિરાજન પટ. 4. Patt of Shree Giriraj, Painted in Samvat 1780. Jain Educationa Interational For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી ગિરિરાજ, ભાડવાના ડુંગર તરફથી (નં. ૧) 5. Shree Giriraj, View from Mount Bhadwa (No. 1) Jain Educationa Interational For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૬, શ્રી ગિરિરાજ, ભાડવાના ડુંગર તરફથી. (ન, ૨). 6. Shree Giriraj, View from Mount Bhadwa. (No. 2) Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૭. દાદાની ટુંક, ભાડવાના ડુંગર તરફથી 7. Dada's Group of Temples, View from Mount Bhadwa Jain Educationa Interational For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International 2. સિદ્ધવડ તરફ જતાં, શ્રી ગિરિરાજ, 8. Shree Giriraj, View from Road to Siddhvad. For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૯. હસ્તગિરિ, ભાડવાના ડુંગર તરફથી. 9. Hastgiri, View from Mount Bhadwa. For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૧૦. કલ્યાણ વિમળની દેરી. 10. 4 Small Temple of Kalyan Vimal. For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ 99. GLALB1HEJ H'ler. 11. Temple of Balashram. Jain Educationa Interational For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૧૨. મેઘમુનિનું રૂપ, રાણાવાવ પાસે. 12. Stoop of Megh Muni, Near Rana Vav. For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ 13. u21419 Hl2. 13. The Temple of Keshariaji. Jain Educationa Interational For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૧૪. ભાથા તલાટીની બેઠક. 14. The Seat of Bhatha Talati. For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૧૫. શ્રી વર્ધમાન જ આગમ મંદિર, 15. Shree Vardhaman Jain Agam Mandir. For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International GREENROOMER OCC 95. LOLHHTER, 19 Alisa. 16. Agam Mandir, with Tower. For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૭. શ્રી જય તલાટી. 17. Shree Jay Talati. Jain Educationa Interational For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૮. શ્રી સરસ્વતિની ગુફા. 18. The Cave of Saraswati. Jain Educationa Interational For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૯. શ્રી ધનવસહી ટુક. 19. A group of Temples of Dhanavasahi. Jain Educationa Interational For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ 20. 2146422 - 22. 20. Small Temple of Shree Ram and Shree Bharat. Jain Educationa Interational For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૧. નવટુંકને દેખાવ, હનુમાનધારા તરફથી. 21. View of Nav-Toonk From Hanumandhara. Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૨૨. હનુમાનધારા. 22. Hanuman-Dhara. For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ জায়ান্ট ২৪. বান৷ ৭. 23. Gate of Rampole. Jain Educationa Interational For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ પE THIII IIHMI ૨૪. શ્રી ગિરિરાજ, દેવકીષનંદન તરફથી. 24. Giriraj as Seen From Devki-Shat-Nandan. Jain Educationa Interational For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫. શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર, દેવકીષનંદન તરફથી. 25. Temple of Shree Shantinath Bhagavan, From Devkishat Nandan. Jain Educationa Interational For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬. રામપળમાં પંચ શિખરી દેરાસર. 26. Temple of Five Domes in Rampole. Jain Educationa Interational For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ 29. Hladil a's. 27. Group of Temples of Motishah. Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ 26. CEPUMAL ERain. 28. Gate of Vaghanpole. Jain Educationa Interational For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯, ભુલવણીને એક તરફના દેખાવ. (શેઠ. આ. કે.ના સૌજન્યથી) 29. A View of Bhulavani. Jain Educationa Interational For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૩ ભુલવણીમાં શ્રી નિમનાથની ચોરી. 30. The Sauare of Shree Neminath in Bhulavani. For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ AASAA.. બાજરી IIRRY ૩૧. ભુલવણી, ત્રણગઢમાં પ્રભુજી. (જૈ. જર્નલના સૌજન્યથી) 31. Prabhuji, dne Bhulavane Three Gadh. Jain Educationa International Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૨. ભુલવણીમાં, એક ઘુમટની અપૂર્વ કોતરણી. 32. Unique Carvings, in One Dome, in Bhulavani. Jain Educationa Interational For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૩૩. પાપની બારી. 33. Window of Pap-&-Punya. For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ભુલવણી તરફથી જવાનો રસ્તો. 34. Road From Bhulavani End. Jain Educationa Interational For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International વાઘણપોળની અંદરના રસ્તા, (જન જનલના સૌજન્યથી 35. A Road, Inside Vaghanpole. For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ 38. Alde ily E21212. 36. Temple with Hundred Pillars Around. Jain Educationa Interational For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ (૩૭. શ્રી સુમતિનાથ ભગવાનનું મંદિર. 37. The Temple of Sumatinath. Jain Educationa Interational For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ GAS ૩૮. કુમારપાળના દેરાસરના ગભારાની બારશાખની કોતરણી. 38. Carvings of doors of Kumarpal's Temple. Jain Educationa Interational For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૯. કુમારપાળના દેરાસરમાં, એક બાજુ, ચૌદ સ્વપ્ન. 39. Carvings of Fourteen Dreams, in Kumarpal's Tempie. Jain Educationa international For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૪૦. હાથીપોળને જનો દરવાજો. (જૈન જર્નલના સૌજન્યથી) 40. Old Gate of Hathipole. (Jain Journal) Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International MIESZARZERESS ૪૧. હાથીપાળના વર્તમાન દરવાજો. 41. Present Gate of Hathipole. For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૪૨. હાથીપાળમાંથી પ્રવેશના રસ્તો. 42. Entrance Road, From Hathipole. For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Fre Jain Educationa International OVORIACeexer ૪૩. દાદાની ટુંકનો સ્નાત્ર મંડપ. 43. Mandap for Mass Prayers, in Dada's, Group of Temples. For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૪૪. શ્રી આદીશ્વર દાદાનું દેરાસર. (જૈન જર્નલના સૌજન્યથી ) 44. Temple of Shree Adeaswerdada. (Jain Journal) Jain Educationa Interational For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ 10 + 2 કરતાં એક કે ? th: Tin HITE કામ ક ' / !!! કે જે Rી છે ને ! A " 4' R rt Ft આ જ !! ( Printil Tદન સ ગ જ તે # #like ATMાં છે નાના બીજા . દાવા કોઈ ધાડા ઉતા) તે IT છે . જોકે સારી ૪૫. દાદાના દેરાસરને પાછલો ભાગ. (શેઠ. આ. કે. ના સૌજન્યથી) 45. Back side of Dada's Temple. Jain Educationa Interational For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ I ! ૪૬. દાદાના દેરાસરની પાછળનો ગોખલો. 46. Balcony at the back side of Dada's Temple. Jain Educationa Interational For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૪૭. દાદાના દેરાસરનુ શિખર. 47. Dome of Dada's Temple. For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ . , ૪૮. કુમારપાલના મંદિરનો એક ભાગ. (શે. આ. કે. ના સૌજન્યથી 48. View of Kumar Pal's Temple. Jain Educationa Interational For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International બાળકો છે. ૪૯. દાદાના દેરાસરની ડાબી બાજુનો ભાગ, 49. Left Portion of Dada's Temple, For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૫૦. Jain Educationa International ここ 16 song V WHEN For Personal and Private Use Only 000 દાદાના દેરાસરના દક્ષિણ તરફના દરવાજાનું તોરણ (શે. આ. કે. ના સૌજન્યથી) 50.The Gate of southern side of Dada's Temple. Page #326 -------------------------------------------------------------------------- ________________ છેહ છ છું. હે છે ૫૧. રાયણ પગલાની દેરી. (જેન જર્નલના સૌજન્યથી) 51. Small Temple of Rayan Pagala. Jain Educationa Interational For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International HTT HO AANAND પર. સીમ દર સ્વામિના દેરાસરનુ` શિખર, 52. Dome of Temple of Simandar Swami. For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ st. ૫૩. સીમદર સ્વામિના દેરાસરનો એક ખૂણો. 53. A Corner of Temple of Simandar Swami. Jain Educationa Interational For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૫૪. નવા આદીશ્વરના દેરાસરનુ શિખર. 54. Dome of New Temple of Adishwar. For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૫૫. ૨૦૩૨ ની પ્રતિષ્ઠાવાળી નવી ટુંક. 55. New Bunch of Temples Built in Samvat 2032, Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૫૬. સં. ૨૦૩૨ ની પ્રતિષ્ઠાવાળી નવી ટુકના મૂળ નાયકજીના મંદિરનું શિખર. 56. Dome of Temple of Mulnayakji Established in Samvat 2032. Jain Educationa Interational For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ૫૭. ગંધારીઓ ચૌમુખજીનું મંદિર. 57. Temple of Gandharia Chaumukhji. Jain Educationa Interational For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૫૮. મોતીશાની ટુકનો દેખાવ. 58. View of Motishah's Toonk. Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ue. alal 4149-il 4122. 59. Entrance to the way to Ghety Payga. Jain Educationa Interational For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૬૦. બાલાભાઇની ટુ’કનો દરવાજો. 60. A Gate of Group of Temples of Balabhai. For Personal and Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ $1. HUNSUBS- 22. 61. A Small Temple of Manekbai. Jain Educationa Interational For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૬૨. અદબદજી (શ્રી આદીશ્વર દાદા) (જે. જર્નલના સૌજન્યથી). 62. Idol of Adabadji (Shree Adiswar Dada). Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૬૩. અદબદજીનું દેરાસર 63. The Temple of Shree Adabadji. Jain Educationa Interational For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૬૪. મોદીની ટંકનો દરવાજો. 64. Gate of Modi Toonk. Jain Educationa Interational For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૬૫. મેાદીની ટુંકનું દેરાસર. 65. A Temple of Group of Temples of Modi. For Personal and Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૬૬. મોદીની ટકમાં શ્રી ચંદ્રપ્રભુનું દેરાસર. 66. Shree Chandra Prabhu Temple in Modi Toonk. Jain Educationa Interational For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૬૭. દેરાણી જેઠાણીના ગેાખલા ન. ૧. 67. Balcony No: 1 of Derani-Jethani, For Personal and Private Use Only www.jainellbrary.org Page #343 -------------------------------------------------------------------------- ________________ ૬૮. દેરાણી જેઠાણીને ગોખલે ન. ૨. 68. Balcony No 2 of Derani-Jethani. Jain Educationa Intemational For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૬૯. સહસ્ત્રફણા શ્રી પાર્કનાથજીનું આરસનુ દેરાસર 69. Marble Temple of Sahastrafana_Parswanath. For Personal and Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ 90. THIGHS-il e sal E2419. 70. Gate of a Group of Temples of Hemabhai. Jain Educationa Interational For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૭૧. સાકરશાની ટુંકના એક ભાગ 71. A Portion of Toonk of Sakarshah. For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૭૨. ક્રી અને શાંતિનાથજીની દેરી 72. A Small Tample of Shree Ajit-Shantinathji, For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ૭૩. છીપા વસહીનું દેરાસર. (શે. આ. કે. ના સૌજન્યથી) 73. Temple of Chhipa Vasahi. Jain Educationa Interational For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International AAS ૭૪. ઉજમબાઈના મંદિરના દેખાવ. 74. Sight of Temple of Ujambai. For Personal and Private Use Only 85.85 420-03 Page #350 -------------------------------------------------------------------------- ________________ ૭૫. નવટુંક તરફથી દેખાતી દાદાની ટુક નં૧. 75. Dad's Toonk Appearing from Nav-toonk. No. 1. Jain Educationa Interational For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૭૬. નવટુંક તરફથી દેખાતી દાદાની ટુંક નં. ૨. 76. Dada's Toonk Appearing from Nav-Toonk. No. 2. Jain Educationa Interational For Personal and Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ : :: : i : : :: ::::::::::::::::::::::::::::: FAR જનક = . જો કે આ ૭૭. દાદાના દેરાસરના પાછળના ભાગ. 77. Back side of Dada's Temple. Jain Educationa Interational For Personal and Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ LIIIIIII ૭૮. ઉપરથી દેખાતું બાલાભાઈનું દેરાસર. 78. Temple of Balabhai as Seen from above. Jain Educationa Interational For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ RECE ૭૯. પીરની દરગાહ પાસેથી દેખાતી દાદાની ટુંક. 79. A Group of Temples of Dada as seen from Near Dargah of Pir. Jain Educationa International For Personal and Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૮૦. દાદાની ટુંક તરફથી ખરતર વસહી ટંકનો દેખાવ (જૈન જર્નલના સૌજન્યથી). 80. View of Khartar Vasahi Toonk from Dada's Toonk. Jain Educationa Interational For Personal and Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International જિલ ૮૧. સદારામ (ચૌમુખજી) ના દેરાસરના એક ભાગ. (જૈન જનલના સૌજન્યથી) 81. A Portion of Temple of Sadasm (Chaumukhji), For Personal and Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ (2. R440 21242. 82. Dome of Temple of Chaumukhji. Jain Educationa Interational For Personal and Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૮૩. ચૌમુખજીના મંદિરની બહારની કોતરણી. External carvings, of Temple of Chaumukhji. For Personal and Private Use Only එවන් දේ පවසුල 20 Page #359 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International 15.45 ૪. ચૌમુખજી ભગવાન ને જર્નલના સૌજથી). (જૈન 84, Idol of_Chaumukhji. For Personal and Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ૮૫, ખરતર વસહીનારંગમંડપના કોણીદાર સ્તંભ (શે. આ. કે. ના સૌજન્યથી), 85. Scene of Pillars. Karatarvasahi (Rangmandap). Jain Educationa Interational For Personal and Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૮૬, શેઠ નરશી નાથાનું દેરાસર. 86. The Temple of Narshi Natha. Jain Educationa Interational For Personal and Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૮૭. સંપ્રતિ મહારાજનું દેરાસર. 87. Temple of Samprati Maharaj. Jain Educationa Interational For Personal and Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૮૮. સંપ્રતિ મહારાજના દેરાસરના ગભારાની બારશાખ. 88. Interior door of Samprati Maharaj's Temple. Jain Educationa Interational For Personal and Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ૮૯. શેઠ નરશી કેશવજીના દેરાસરને એક ભાગ. 89. One part of Sheth Narshi Keshawaji Temple. Jain Educationa Interational For Personal and Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૯૦. શેઠ નરશી કેશવજીનું દેરાસર. 90. The Temple of Sheth Narshi Keshawaji. Jain Educationa Interational For Personal and Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૯૧. નવટુંકમાં પ્રવેશ કરવાનો દરવાજો, 91. Gate for Entrance in Nav-Toonk. For Personal and Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ 92. નવટુંકથી ઊતરવાનો રસ્તો. 92. Way Down from Nav-Toonk. Jain Educationa Interational For Personal and Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ (3. 29fl42d'Endil 22. 93. A Small Temple of Devkishatnaadan. Jain Educationa Interational For Personal and Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ er. 6441 l 22. 94. A Small Temple of 'Ulkha" water. Jain Educationa International For Personal and Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૯૫. ઉલખ જળ આગળ રમૈત્યવંદના કરતાં. 95. Praying at "Ulkhajal". Jain Educationa Interational For Personal and Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ચિલ્લણ તલાવડીથી દાદાની ટુક. 96. Dada's Group of Temples from Chillan Talavdi. Jain Educationa Interational For Personal and Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ 69. BH01-1121- ilddia il 22. 97. A Small Temple of Ajitnath-Shantinath. Jain Educationa Interational For Personal and Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૯૮. ચિલ્લણ તલાવડી. 98. Chillan Talavdi. For Personal and Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૯૯. શાંબ પ્રદ્ય મનની દેરી. 99. 4 Small Temple of Shamb_Praduman. For Personal and Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૧૦). ભાડવાના ડુંગર પર જાત્રાળુઓ. 100. Yatriks upon The Bhadva's Mountain. Jain Educationa Interational For Personal and Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૧૦૧. ભાડવાના ડુંગરથી ઉત્તરના જાત્રાળુઓ. 101. Yatriks passing by Bhadva's Mountain. For Personal and Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૧૦૨, સિદ્ધવની ડેરી 102. A Small Temple of Siddhavad. For Personal and Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩. છ ગાઉના પડાવમાં યાત્રાળુઓ. 103. Pilgrims at the camp, after "Chha-Gao." Jain Educationa Interational For Personal and Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ 107. EI OLLEAL 4319. 104. Camp after pilgrimage of "Chha-Gao". Jain Educationa Interational For Personal and Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫. છ ગાઉના પડાવમાં સાધુઓ. . 105. Saints at the camp after pilgrimage of "Chha-Gao". Jain Educationa Intemational For Personal and Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ 905. all yolla 2. 106. A Small Temple of Gheti's payga. Jain Educationa Interational For Personal and Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭. ઘેટીની પાયગાએ શ્રી સિદ્ધાચલ શણગાર ટુંક. 107. Shree Siddhachal sangar Toonk at Geti's Payga. Jain Educationa Interational For Personal and Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૧૦૮. શ્રી સિદ્ધાચલ શણગારની ટુંકની બીજી બાજુ. 108. The other side of Shree Siddhachal Sangar's Toonk. For Personal and Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ VVVVVVVV Jain Educationa International 30 00 00 00 00 ૧૦૯, માલ્હાવસહી : શ્રેયાંસજિનનું ચતુર્વિશતિ જિનાલય (શે. આ. કે. ના સૌજન્યથી) 109. Molahavsahi Shreyansjin's Chaturvishati Jinalay. For Personal and Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. ચૌમુખ અને બીજા મંદિરો (જેન જર્નલના સૌજન્યથી). 110. The Caumukh and other Temples. Jain Educationa Interational For Personal and Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ૧૧૧. ભુલવણી અંદરનો ભાગ (જૈન જન બના સૌજન્યથી). 111. Interior of a Room in the Bhulaoni, For Personal and Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨. ઉત્તર બાજાથી શત્રુંજય (જન જર્નલના સૌજન્યથી). 112. Satrunjaya - from the North Summit. Jain Educationa Interational For Personal and Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ THE 0 GENERAL PLAN of JAINA TEMPLES ON MT: SATRUNJAYA IN PALITANA. Scale, 1500 feet-2 inches 0 50 ET C . 37 993 sila 674 uzal 64 H'lertal asal (211. H. 1910441 1742il) (al. 96-92-9687) 113 General plan of Jain Temples on Mount Shatrunjay in Palitana (S. M. Navab) (D. 18-12-1944) Jain Educationa Interational For Personal and Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ દ્રાવિડ વારિખિલની દેરી, ચૌમુખજીની ટ્રકન દેખાવ. (સા. મ. નવાબના સૌજન્યથી) 114 Little Mandir of Dravid Varikhillaji, The View of Chawmukhji Tunk. Jain Educationa Interational For Personal and Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ દેવમંદિરોની નગરી : તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (શે. આ. કે. ના સૌજન્યથી) The City of Devmandir's-Tirthadhiraj Shree Shatrunjay (By Sheth A.K.) 115 Jain Educationa International For Personal and Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ પણ મ ir ૧૧૮ A જયાં દેવાધિદેવ શ્રી આદીશ્વરના બેસણાં છે, તે ગરવા ગિરિવર શ્રી શત્રુંજયે (શે. આ. કે. ના સૌજન્યથી) 116-A The Holy Giriraj Shree Shatrunjay where Shree Devadhidev Adishwar. (By. Sheth A. K.) ૧૧૬ B દેવમંદિરોથી શોભાયમાન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (શે. આ. કે. ના સૌજન્યથી). 116-B Tirthadhiraj Shree Shantrunjay with Beautiful Devmandirs (Sheth A. K.) Jain Educationa Interational For Personal and Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ I | | | | | | ૧૧૭ શ્રી શાંતિનાથજી, શત્રુંજય (સા. મ. નવાબના સૌજન્યથી) 117 Shree Shantinathjee, Shatrunjay (By. S. M. Navab) Jain Educationa Interational For Personal and Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ 5કિ . ૧૧૮ (સં. ૨૦૩૨) નૂતન જિનપ્રાસાદના મૂળનાયક ભગવાનું શ્રી ઋષભદેવ (શે. આ. કે.) 118 (S. V. 2032) - Mulnayak Bhagwan Shree Rushabhdev of Nutan Jinprasad. For Personal and Private Use Only Jain Educationa International Page #394 -------------------------------------------------------------------------- ________________ 教教我 对对国际法则因法法可对国区域 112 laddizell 10,1] 6/4 (BAL, 4, 4414 ALL Alovell) 119 One side of Shree Sahasrakut, Shree Shatrunjay (By S. M. Navab) Jain Educationa Interational For Personal and Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Ο ΝΙΚΑΙΑ Ο ΚΗ), ΠΑΝΝΕΝΑ Α ΠΙΑΝΕΙ ΚΙΙΚΙΕΥΡΙΚΗΝ ΑΝ ΠΙΑΤΣΙΚΙΝΙΚΙΚΗ ΕΝΕΡΙΚΟ , Ο ΤΜΗΗΗΗΗΕΝΤΙΑΤΡΙΚΗΤΗ ΗΡΙΑΝΝf ΤΙΙΙΙΙΙΙΙΙΙΙΙΙΝΝΝΝΝΕΝΑΝ SEZNA NYENNENNEY Ο ΚΙΝΕΙΤΑΙ ΚΑΙ ΠΑΝΕΥΚΗΤΗΡΙΖΝΕΣ ΚΑΤΑΚΙΝΤΖΗΚΙΚΗΝ ANTITER ૧૨૦ ઉત્કૃષ્ણકાલે એકસેસિનોર જિન, સમવસરણ, ચૌદરાજલોક (સા. મ. નવાબના સૌજન્યથી) 120 One hundred Seventy Jin, Samavasaran, Fourteen Rajlok (By. S. M. Navab) Jain Educationa Interational For Personal and Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ વાઘણપોળના દરવાજા પાસે વાઘ અને હનુમાનજીની મૂર્તિ 121 An Idol of Tiger and Hanuman near the Gate of Vaghanpole ૧૨૨ શ્રી ઋષભદેવ શાસન અધિષ્ઠાયક શ્રીપદયક્ષ 122 Shree Rishabhadev Shasan Adhisthayak Shree Kapardi Yaksha Jain Educationa Interational For Personal and Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ US C ૧૨૩ શ્રી ભૈરવજી 123 Shree Bhairavjee Jain Educationa International ૨૪ ચાવવાના શ્રી ચક્રેશ્વરીદેવી 124 Vyagravahana Shree Chakreshwari Devi For Personal and Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શ્રી ઋષભદેવ શાસન અધિષ્ઠાયિકા શ્રીચક્રેશ્વરી દેવી 125 Shree Rishbhadev Shasan Adhisthayika Shree Chakreshwari Devi | નવી 0 5200 મી. ૧૨૬ હાથીપળના દ્વારનો એક ભાગ 126 Upper Door Frame of Hathipole gate Jain Educationa International For Personal and Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ વધ ૧૨૭ શ્રી સમેતીખરજીની રચનાના એક ભાગ 127 A Section of Shree Sametshikharji Rachana Jain Educationa International ૧૨૮ વિ. સ. ૧૫૮૭માં કરમાશાહે ભરાવેલા શ્રીપું ડરિકવાની 128 Shree Pundarikswami Installed by Karamashah in V.S. 1587 For Personal and Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શ્રી નંદીશ્વર દ્વીપની ટૂંકના આગળના દેખાવ 129 The Front View of Shree Nandishwardwip Tuk ૧૩૦ શ્રી નંદીશ્વર દ્વીપની રચનાનો એક ભાગ 130 A Section of Shree Nandishwardwip Rachana Jain Educationa International For Personal and Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ સવાસોમજીની ટૂકનું મુખ્ય શિખર, વિગેરે 131 The Main Shikhar of Savasomaji Tuk ૧૩૨ મોતીશા શેઠની આખી ટૂંકને દેખાવ 132 The Complete View of Motisha Sheth Tuk Jain Educationa Intemational For Personal and Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ઘેટીની પાયગાએ આદીશ્વર ભગવાનની ચરણ પાદુકા 133 The Foot-Prints of Shree Aadishwar Bhagwan at Gheti's Payga Jain Educationa Interational For Personal and Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી શત્રુંજય નદી ઉપરની શ્રીઆદીશ્વરદાદાના પગલાની દેરી 134 A Temple of Foot-prints of Aadishwar Dada on the Shatrunjay River Jain Educationa Interational For Personal and Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ભાગ ૩ જે છે, તે રીત " : , કે શિલ્પ અને સ્થાપત્ય કળામાં શ્રી શત્રુંજય આદ આદિના ફટાઓનો પરિચય ટાઈટલ પેજ-ગિરિરાજ ઉપર મંદિરની મનહર રચના દેખાડતી, તેમજ ગિરિરાજ કે મને હર દેખાય છે, તેવું સે વર્ષ પૂર્વેનું દશ્ય. ૧. શ્રેષ્ઠિ કરમાશાહે સં. ૧૫૮૭માં કરેલા જિર્ણોદ્ધાર વખતના પ્રતિષ્ઠિત, લાખેની આંગી સહિતના શ્રીઆદીશ્વર દાદા, (આ આંગી અક્ષયતૃતીયાની છે.) ૨. શાંતિદાસ શેઠે ૧૯૯૮ માં પંચતીર્થોનો પટ કપડા પર બનાવડાવેલો અને તે બે બનાવ ડાવેલા. તેમાંને એક હાજા પટેલની પિળમાં છે, અને એક શેઠ આ. ક.ની પેઢી પાસે છે. તેમાંથી વચ્ચે જે શત્રુંજય ગિરિરાજને પટ્ટ હતો તે અત્રે આવે છે. ૩. શેઠ શાંતિદાસના પંચતીર્થના કપડાના પટ્ટપર જે કરાવનારની પ્રશસ્તિ લખી છે તેને Jain Educationa International For Personal and Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ભા. ૩ બ્લેક આમાં છાખે છે. માર્ગના અંકમાં હાજા પટેલની પિળના પટ્ટની વિસ્તારથી પ્રશસ્તિ આપી છે. પણ જે શે. આ. ક. પાસે પટ્ટ છે તેમાં જે પ્રશસ્તિ છે તેમાંની અત્રે આપી છે. તે એ પણ પૂર્વાવાર કરે છે કે શાંતિદાસ શેઠની પહેલાં પણ પટ્ટ જુહારવાની પ્રથા હતી ને પટ્ટો કરાવવાની પ્રથા હતી. તે આ પ્રશસ્તિ સાબીત કરે છે. ૪. લગભગ સે વર્ષ પૂર્વે શ્રીજયતલાટી કેવી સુરમ્ય દેખાતી હતી તે, તથા ધનવસહીને દેખાવ આમાં દેખાય છે, ૫. સં. ૨૦૩૫ માં શે. આ. ક. ની પેઢીએ આ જયતલાટીના ઓટલા ઉપર જે દેરીઓ જીર્ણ થઈ હતી તેને સુધરાવીને નવી સુંદર બનાવી તે દેખાડનારી જયતલાટી. ૬. સંપાદકશ્રીએ પ્રતિષ્ઠિત મનોહર સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ ભગવાનમાંથી ધ્યાન માટે તૈયાર કરાવેલ શ્રીશામળા પાર્શ્વનાથજી. ૭. શ્રી શત્રુંજય ગિરિરાજ પર જે મંદિરે આખા નગર રચના જેટલાં છે, તે મંદિરના તલ તથા તે બધા મંદિરને આવરી લેતે કોટે જે છે, તેને જણાવનાર આ ફેટ છે, આ આખીએ કેટ અંદરની માલીકી છે. આ. ક. ની છે. ૮. આશીર્વાદદેતા ધ્યાનસ્થ સ્વર્ગત, આગમવાચનાદાતા, આગમમંદિરના સંસ્થાપક. અમારા પરમ પૂજ્ય ગુરુ દેવ આચાર્યશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ. બીજા ભાગના ફોટાઓને સંક્ષિપ્ત પરિચય તીર્થ એ ભવ્યાત્માઓને તરવાનું પરમ સાધન છે. “તારયતિ જીત તીર્થ” સંસાર સમુદ્રથી જે તારે તે તીર્થ. પરમ પાવનકારિ શ્રી શત્રુંજય ગિરિરાજના એકવીસથી અધિક ફોટાઓ “શ્રી શત્રુંજય ગિરિરાજ દશન” નામે આ પુસ્તકમાં પ્રગટ કર્યા છે. તે ફેટાએને સંક્ષિપ્ત પરિચય અત્રે જણાવવામાં આવે છે. ' ઈ. સ. ૧૮૬લ્માં શ્રી જેમ્સબર્ગને, સીટ્સ એન્ડ ટ્રાવર કંપની કેટેગ્રાફર્સ, બેએ દ્વારા અંગ્રેજી લિટરેચર સાથે શ્રી શત્રુંજયનું પુસ્તક બહાર પાડયું છે. ત્યાર બાદ ગુજરાત ગવર્નમેન્ટ ઈ. સ. ૧૯૭૬માં તેનું રિપ્રીન્ટ કર્યું. તે કેપીએ. (૨) Jain Educationa International For Personal and Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ફોટાઓને સંક્ષિપ્ત પરિચય શે. આ. કે. વેચે છે. તેનું રિપ્રીન્ટ જૈન જર્નલ ત્રિમાસિકમાં કલકત્તાથી પ્રગટ થયું. ત્રિમાસિકમાં જેમ્સબર્ગેનને આભાર વગેરેનું લખાણ કર્યું છે. આજે હૈયામાં તે કઈ ભાવ જાગૃત થતાં “શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન” નામે આ પુસ્તકને પ્રગટ કરતાં મને આનંદ ઉપજે છે. આ પુસ્તકમાં પ્રગટ કરેલા ફટાઓને સંક્ષિપ્ત પરિચય અત્રે જણાવીએ છીએ. આ પુસ્તક શક્યતા મુજબ પણ અંગ્રેજી ભાષામાં આ સાથે જ પ્રગટ થશે. તે જરૂર સફળ થશે એમ માનું છું. ફેટે. નં. ૧–પાલીતાણું સ્ટેશનથી કે છરી પાળતાં સંઘમાં આવતાં ગામ પહેલાં પુલ આવે છે. પુલની બાજુથી પાલીતાણા શહેર સહિત ગિરિરાજ કે દેખાય છે તેને ચિતાર છે. ફેટે. નં. ૨ –આ અવસર્પિણી કાળમાં શ્રી શત્રુંજય ગિરિરાજના સેળ ઉદ્ધાર થઈ ગયા. સોળમે ઉદ્ધાર કરમાશાએ કરાવ્યો. સં. ૧૫૮૭ના વૈ. વ. ૬ના દિવસે-તે ઉદ્ધાર સમયે ગિરિરાજના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરી તે પ્રતિમાજીને આભૂષણ સહિતનો આ ફેટે છે. આજુબાજુમાં જે પરિકર છે, તે અમદાવાદવાળાનું ભરાવેલું છે અને તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૭૦માં થઈ છે. આગળ ચાંદીની જાળી અને સીડી ઉપર દીવા ગોઠવેલા છે. હાલમાં તે જાળી પણ છે. અને દીવા છૂટા મૂકાય છે. ફેટે. નં. ૩:–ઠેકઠેકાણે શત્રુંજયગિરિરાજના પટે મંદિરમાં પથ્થરમાં કોતરાવાય છે, કપડાં ઉપર પણ ચિતરાવાય છે, વળી ભિન્ન ભિન્ન પદ્ધતિથી ચિતરાવાય છે. અને જયતળાટીથી નવટૂક સુધીને આછો પાતળો દેખાવ બધામાં લેવાય છે, તેનું આ એક દશ્ય છે. ફિટ નં. ૪ –સુરત સયદપરાના નંદીશ્વરદ્વીપના મંદિરમાં લાકડાના પાટીયા ઉપર ૧૦x૬ ફૂટમાં શ્રી શત્રુંજયગિરિરાજને પટ ચિતરેલો છે. તેમાં આવતા સંઘને, * ફેટ નં. ૧ મહેન્દ્ર આર્ટ ટુડના માલીક જગુભાઈ ત્રિવેદીએ આપેલ છે. નં. ૨-૩ ફેટ રણજીતભાઈ શાહ વલસાડવાળાએ આપેલા છે. નં. ૨૯, ૪૫, ૪૮, ૫૦, ૭૩, ૮૫, ૧૦૯ “શ્રીતીર્થધિરાજ શત્રુંજય ટ્રેક પરિચય માં આપેલા બ્લેકે શેઠ આ. ક.ને આપેલા છે. નં. ૩૧, ૩૫, ૪૪, ૫૧, ૨, ૮૦, ૮૧, ૮૪, ૧૧૦, ૧૧૧, ૧૧૨ના બ્લેકે જૈન જર્નલના આપેલા છે. જેન ટુરીસ્ટ ઈન ઈન્ડિઆમાંના નં. ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૧, ૧૨૦ના બ્લેકે સા, મ. નવાબના આપેલા છે. નં. ૧૧૫, ૧૧૬A, ૧૧૬B, ૧૧૮ના બ્લેકે શ્રી શત્રુજ્ય ઉપર થયેલ પ્રતિષ્ઠાનો અહેવાલ પુસ્તકમાં પ્રગટ થયેલા શેઠ આ, કાને આપેલા છે. બાકીના ફેટા અમારા છે. લગભગ ૧૦૦ બ્લેક અમારા છે. () Jain Educationa International For Personal and Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ’જય ગિરિરાજ દર્શન, ભા. ૩ અને તે કાળના અધા મશિના એટલે વિ. સં. ૧૭૮૦ પૂર્વેની થયેલી ટૂકાને દેખાવ છે. આ પટની સુંદર કળામય કારીગરી કરાવનાર શ્રીજ્ઞાનવિમળસૂરિ છે. વિ. સ. ૧૭૮૦માં ચિતરાયેલા હાવાથી એમ સાબિત થાય છે કે સકાએથી કાર્તિક સુદ ૧૫ના પટ જીહારવાની પ્રથા હતી. એનાથી પણ જુના શ્રીશાંતિદાસ શેઠના સમયનેા પટ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી પાસે છે, ફોટો નં. ૫-૬-૭ઃ—ભાડવાના ડુંગર તરફથી ગિરિરાજના દેખાવ, તથા દાદાની ટૂંક અને નવટૂક વચ્ચેની ખીણના દેખાવ છે. આ દેખાવ પાછળની બાજુના છે. ફોટો ન'. ૮ :છ ગાઉની જાત્રામાં જતા સિટ આવે છે. સિદ્ધવડે જતાં ગિરિરાજ કેવા દેખાય છે, તે દેખાડનાર આ દૃશ્ય છે. ફાટા નં. ૯ઃ—ભાડવાના ડુ’ગરથી પાછળની બાજુ જોતા શ્રીહસ્તગિરિ કેવા દેખાય છે, તેનુ` આ દૃશ્ય છે. ફાટા નં. ૧૦ :—ઉપરના ચિત્રામાં ગિરિરાજના દૃશ્યા ખતાભ્યાં. હવે પાલીતાણાથી ગિરિરાજ તરફ જતાં શુ શુ આવે તેમાંનું અત્રે કેટલુંક બતાવાય છે. પૂ કાળમાં જય તળાટીએ ભાથુ આપવાની પ્રથા જે મુનિરાજે શરૂ કરાવેલી તે મુનિરાજ શ્રીકલ્યાણવિમળની દેરી છે. તેના સ્વર્ગવાસ પાલીતાણામાં થયા પછી તેમના શિષ્યના ઉપદેશથી આ દેરી થઈ છે. ફોટો ન, ૧૧ :-~~ આગળ ચાલતાં વિદ્યાથી આને રહેવાનુ આવે છે. તેમાં રહેતા વિદ્યાર્થી આને દર્શન અને પૂજા કરવા માટેનું આ મદિર છે. ફાટા નં. ૧૨ :— રાણાવાવ નજીક ચાતરા ઉપર બધાયેલી આ દેરીમાં મેઘમુનિના પગલાં છે, ( તેના પૂરા ઇતિહાસ ખખર નથી ). ફોટો, ન. ૧૩ :— ભાથા તળાટી આવતાં નાળાની પહેલાં આવેલું આ કેશરીઆજીનુ દહેરાસર છે. તેમાં ભેાંયરૂ, મુખ્ય મદિર અને માળ છે. ત્રણ શિખરા પણ છે. પ્રવેશદ્વારના પગથીયા ઉપર બે હાથીઓ છે. મંદિરમાં સેંકડો પ્રતિમાએ અને ગુરૂમૂર્તિઆ છે. આચાય શ્રીવિજયઅમૃતસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી બનેલા આ મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૨૬માં થઈ છે. Jain Educationa International સ્થાન બાલાશ્રમ બાલાશ્રમનુ જૈન ( ૪ ) For Personal and Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ફેટાઓને સંક્ષિપ્ત પરિચય ફેટે. નં. ૧૪ – ગંગામાએ બંધાવેલો આ ભાથાતળાટીને વિસામો છે. જ્યાં જાત્રાળુઓ જાત્રા કરી આવી વિસામે ખાય છે. તેની જોડેના ભાથુ ખાવા માટેના રૂમમાં ભાથું અપાય છે. તેમાં જાત્રાલુ આનંદથી ભાથું વાપરે છે. કેટ, ન, ૧૫ –આગમાદ્ધારક આચાર્યદેવશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી થયેલ આ શ્રીવર્ધમાન જૈન આગમમંદિર છે. તેમાં ચારે દિશામાં ચાર મંદિર અને ચાલીશ દેરીઓ છે, મધ્યમાં ચૌમુખજીનું મંદિર છે. એટલે પાંચ મેરૂ અને ચાળીશ સમવસરણ છે. દરેકમાં ચૌમુખજી છે. તેના ક્રમમાં વર્તમાન ચોવીશીના ચોવીશ ચૌમુખજી, વીશ વિહરમાન જિનના વીશ ચૌમુખજી અને શાશ્વતા જિનના એક ચૌમુખજી મળી પિસ્તાળીશ ચૌમુખજી છે. દિવાલો પર પીસ્તાલીશ આગમો અને કર્મ પ્રકૃતિ વગેરે પ્રકરણે આરસમાં કોતરાવેલા છે. બાજુમાં સિદ્ધચક ગણધર મંદિર છે. તેની બાજુમાં ગુરુમંદિર, સ્વાધ્યાય મંદિર અને નમસ્કાર મંદિર છે. પાછળની બાજુમાં શ્રમણસંઘ પુસ્તક સંગ્રહ અને આયંબિલખાતુ છે. સંસ્થાનો જબરજસ્ત વિશાળ કમ્પાઉન્ડ છે. તેમાં બંગલાની બે લાઈનો છે. આ બધું શ્રીસંઘે કરાવેલ છે. ફેટો. નં. ૧૬ –આગમમંદિરને પૂર્વ તરફને દરવાજા નજીક શેઠ જમનાદાસ માનજીના કરાવેલા ટાવરને અને આગમમંદિરના પ્રવેશ દ્વાર ઉપરના પુંડરિકજીના મંદિરને દેખાવ આમાં શોભે છે. ફેટે. નં. ૧૭ –જયતળાટીને ચોક કે જ્યાંથી ગિરિરાજ ઉપર ચઢવા માટે વર્તમાન સમયમાં ચઢાણ શરૂ થાય છે. ગિરિરાજનો વિશાળપૂજનીક પાષાણુ, તથા ઓટલા ઉપર અને બાજુએ દેરીઓ દેખાય છે. બાબુના દહેરાસરે જવાના પગથિયાં દેખાય છે. તેમજ ઉપર જેવત બનાના દહેરાસરની પાછળ બાબુના દહેરાસરનો આગલો દેખાવ દેખાય છે. આ જયતલાટીએ ગિરિરાજનું ચૈિત્યવંદન કરાય છે. ફેટો. નં. ૧૮ :– જયતળાટીથી ગિરિરાજના પગથિયેથી થોડું થઢી ઉપર આવ્યા પછી જમણા હાથે સરસ્વતીનું મંદિર દેખાય છે અને પાછળ આગમમંદિરનું મુખ્ય શિખર દેખાય છે. ફેટે. નં ૧૯ – બાબુ ધનપતસિંહની ટૂક તથા તેમાં આવેલું પાવાપુરીનું મંદિર અને ગામને ચિતાર દેખાય છે. ફેટે. નં. ૨૦ – જેમ જેમ ઉપર ચઢીએ તેમ તેમ વિવિધ દશ્ય આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન, ભા. ૩ બાજુમાં રામ-ભરતની દેરી દેખાય છે અને નીચે ઉતરતા યાત્રાળુઓ અને ડોળી દેખાય છે. ફેટે. નં. ૨૧ –હનુમાન ધારા નજીકના સરખા પ્લોટથી આગળ ચાલતાં એક નાની દેરી દેખાય છે. પગથિયાં દેખાય છે. પછી ઊંચે અંગારશા પીરને ખૂણે દેખાય છે. આગળ કોટમાં નવકની બારી દેખાય છે. સવા તેમની ટ્રકના ચૌમુખજીનું શિખર પણ દેખાય છે. ફોટો. નં. ૨૨ :–આગળ ચાલતાં હનુમાન ધારા આગળના પગથિયાં અને ઝાળની સુંદરતા દેખાય છે. ડાબી બાજુએ ચોતરો અને જમણી બાજુએ હનુમાનની દેરી દેખાય છે. ફેટે. નં. ૨૩ - રામપળને નવો દરવાજો અને તેની ઉપર મનહર ઝરૂખ દેખાય છે. ગિરિરાજ પરનું આ મુખ્ય પ્રવેશ દ્વાર છે. ફેટે. નં. ર૪ – દેવકી નંદનની ટેકરી ઉપરથી જોતાં શાંતિનાથના દેરાસરની પાછલી બાજુના શિખરો સાથે ગિરિરાજ અને કેટ દેખાય છે. ફેટે. નં. ૨૫ :–દેવકી પનંદનની ટેકરી ઉપરથી શ્રી શાંતિનાથ ભગવાનનું દહેરાસર તથા ગિરિરાજને ભાગ દેખાય છે. ફેટે. નં ૨૬ :- રામપાળના દરવાજે ઊભા રહીને અંદર જોઈએ તે પાંચ મંદિરના શિખરવાળું મને હર દેરાસર દેખાય છે. એનાં પગથિયાં ચઢતાં બે હાથીઓ ને ઓટલા ઉપર બે ચોકીદારે છે. રંગમંડપની દિવાલ પર બીજા ચાર દશ્યો છે. ફેટો. નં. ર૭ :–આગળ ચાલતાં મોતીશાની ટૂક આવે છે. તેના મુખ્ય મંદિરને આ એક ભાગ છે. વળી તેના ચોકીયાળાની મનહર કમાને દેખાય છે. કેટે. નં ૨૮:વાઘણુપેળને નવા દરવાજે છે. તેની એક બાજુએ ગોખલામાં પિળીઓ અને બીજી બાજુએ વાઘ છે. બાજુમાં હનુમાનજીની દેરી છે. ચઢતાં ઊતરતાં યાત્રાળુઓ દેખાય છે. વાઘના કારણથી દરવાજાને વાઘણુપેળને દરવાજે કહેવાય છે એમ માનવું પડે. ફિટે. નં. ર૯ :– પ્રાયઃ વિ. સં. ૧૩૭૬માં બંધાવેલું ભૂલવની અથવા વિમળ વસતિનું દહેરાસર છે. તેના શિખરે, તેની ભમતી, મનોહર બલાણક રૂપી એક તેને ભાગ દેખાય છે. (આની અંદર નમુનેદાર શિપકળા છે.) ડાબી બાજુએ શાંતિનાથના દેરાસર (૬). Jain Educationa International For Personal and Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ફાટાઓના સક્ષિપ્ત પરિચય ના એક ખૂણા દેખાય છે. ભૂલવણીને નેમનાથની ચારીનુ' દહેરાસણ પણ કોઈ કહે છે. ફોટો, ન. ૩૦:— ભૂલવણીના પાછલા ભાગમાં ભગવાનશ્રી નેમિનાથ પરણવા જાય છે અને ચોરી મ`ડાય છે તેના દેખાવ છે. દિવાલ પર ૧૭૦ પ્રતિમાને પટ છે. (પાટળાએ જો કે અહીં દેખાતા નથી પણ) પાટળાઓમાં નેમનાથ ભગવાનનું આખું જીવનચરિત્ર છે. ફોટો. નં. ૩૧ :- ભૂલવણીમાં ત્રણ ભાગ પડે છે. તેમાં વચ્ચે ઉપરાઉપરી ત્રણ ગઢ છે. તે આ છે. તેમાં ચૌમુખજી મહારાજ છે. ત્રણુ ગઢની સુંદર કારણી છે. ત્રણે ગઢમાં ચૌમુખજી મહારાજ છે. ફાટા. નં. ૩૨ :—ભૂલવણીમાં મંડપના ઘુમ્મટના મધ્ય ભાગમાં નાગપાસની કારણી અને ઝુલતી ચાવીશ દેવીઓ છે. તે ચાવીશ જક્ષિણી હાવી જોઈ એ. (મદિરમાં ળા કેવી મનેાહર છે તેના આ એક નમુના છે.) ફોટા. નં. ૩૩ :—ભૂલવણીના મંદિરની બાજુમાં એક રૂમ છે. તેમાં પેઠી અને તેના રખેવાળ છે. ઉપર સવારી પણ છે. પેાડીઆના નીચેથી નીકળવાનું જરા કઠિણુ હાવાથી એને પુણ્ય પાપની બારી કહે છે. ફોટો, નં. ૩૪ :ભૂલવણીથી આગળ ચાલતાં, વૃક્ષાની મનેાહરતા દેખાય છે. જમણી બાજુ કવડ જક્ષની દેરી દેખાય છે. ફાટા, ન. ૩૫ :— વાઘણપાળની અંદર પેસતાં બન્ને બાજુની મદિરાની નયન રમ્યતા આમાં દેખાય છે. ફોટો, નં. ૩૬ :— ઊંચા ઓટલા ઉપર ચૌમુખજીનુ' મંદિર છે. તેની ચારે દિશામાં ચાર મંડપમાં થઈને સા સ્તંભેા છે, તેથી એને શતસ્ત ભીયુ દહેરાસર કહેવાય છે, તે આ છે. ફોટા, ન.... ૩૭ :— તેનાથી આગળ ઊંચા એટલા ઉપર શિખર, રંગમંડપ અને ચાકીયાળાવાળું મંદિર છે. રંગમંડપના બહારના ખૂણામાં સુંદર કેાતરકામવાળી પૂતળીઓ છે, ચાકીયાળામાં કમાને આમાં દેખાય છે. ફોટો, નં. ૩૮ :— હાથીપાળની જમણી બાજુએ કુમારપાળના દહેરાસરના નામથી ઓળખાતા દહેરાસરનુ પુરાણાપણું સાખિત કરતુ. આરસના અદ્વિતીય કામવાળું આ માર શાખ છે. (ગિરિરાજ ઉપર આરસના કામની અતિસુંદરતાને જણાવનારા એ Jain Educationa International (૧) For Personal and Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન, ભા. ૩ બાર શાખ છે. એક કુમારપાળના દેરાસરનું અને બીજું નવટૂકમાં સંપ્રતિ મહારાજાના દેરાસરનું.) કેટે. નં. ૩૯ :– કુમારપાળ મહારાજાના દહેરાસરમાં ભમતીના બે છેડા ઉપર બે મંદિર છે. તેમાં એક મંદિરની ખુલ્લી બાજુએ ચૌદ સ્વમ અને સમવસરણ વગેરે કેરેલું છે. મતિ કલ્પનાથી લાગે કે શું પચે કલ્યાણકને અધિકાર અહિં લીધે હશે? કેટે. નં. ૪૦ :–જ્યારે હાથીપળને જુને દરવાજે હતું ત્યારે દરવાજાની બે બાજુએ આબેહૂબ હાથીને ચિતાર આપને માવત અને અંબાડી સહિતને ચિત્ર કામવાળો હાથી હતો. દરવાજાની બંને બાજુએ “૩% કાર અને “ઢી” કાર ઉપરના ભાગમાં આરસમાં કોતરેલા હતા. ફેટો. નં. ૪૧ –વર્તમાનમાં હાથીપેળને દરવાજે નવે છે. દરવાજાની ઉપરની પાટલીમાં મનોહર કેતરકામ છે. એના છજાની ઉપર પાટલીમાં રૂપકામ કરેલું છે. તેની ઉપરની કેર્નર પણ સુંદર છે. દરવાજાની બન્ને બાજુએ પથ્થરના મનહર હાથીએ બનાવેલા છે. ફેટો. નં. ૪ર :– હાથીપળમાં પિસતાં કુલવાળાને ખુલ્લે ચોક આવે છે. પછી રતનપળને દરવાજે આવે છે. અહીંથી દાદાની ટૂક શરૂ થાય છે, તે આમાં જણાય છે. ફેટો. નં. ૪૩ :- દાદાની દુકના વિશાળ ચોકમાં લોખંડના પાઈ પિથી બનાવેલે કપડાના ચંદરવાવાળે મંડપ છે. તેમાં વચ્ચે દેવકરણ મૂળજીએ મૂકેલું ચાંદીનું સેને રસેલું સિહાસન છે. આગળ ચાંદીનો ભંડાર છે. અહીં સ્નાત્ર તથા પૂજા વિગેરે ભણાવાય છે. તીર્થમાલા પણ આજ મંડપમાં પહેરાવાય છે. ફેટો. નં. ૪૪ – સંવત ૧૮૬ભાં જ્યારે આ રંગમંડપ ન હતું ત્યારે બે માળનું દાદાનું દેરાસર કળામય દેરીઓ વિગેરેથી સુંદર શોભતું હતું તે દેખાય છે. ડાબી બાજુએ જોતાં વસ્તુપાળ તેજપાળનાં બંધાવેલાં વર્તમાનમાં નવા આદીશ્વરના નામથી ઓળખાતા મંદિરને આગલે ભાગ દેખાય છે. જમણી બાજુ જતાં સીમંધર સ્વામિને આગલે ભાગ દેખાય છે. ફેટો. નં. ૪૫ – સોળમી સદી પૂર્વે ગમે ત્યારે બંધાવેલા અને વર્તમાનમાં કહેવાતા નવા આદીશ્વરના મંદિરને શિખર સહિતનો પાછલો ભાગ છે. શિખરમાં ખૂણાઓ પાડયા છે તેમાં નાટારંભ કરતી પૂતળીઓને દેખાવ કતરેલો છે. કલાકારો Jain Educationa International For Personal and Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ફટાઓને સંક્ષિપ્ત પરિચય કલાને નમૂને મેળવી શકે તેવી શિલ્પકળા છે. શું આ દહેરાસર વસ્તુપાલ તેજપાલનું બંધાવેલું હશે ? કેટો નં. ૪૬–દાદાના દહેરાસરના પૂર્વદિશાના એક ખૂણાને દેખાવ છે. એમાં પણ નૃત્ય કરતી પૂતળીઓને સુંદર હાવભાવ કેરેલે છે. ફેટે. નં. ૪૭ –દાદાનું શિખર લાંબુ પહોળું અને ઊચું છતાં તેના છજા ઉપરને ભાગ આમાં દેખાય છે. ટે. નં. ૪૮ :–વર્તમાનમાં કહેવાતું કુમારપાળ મહારાજનું આ મંદિર છે. સ્થાપત્યકારે એમ માને છે કે વિ. સં. ૧૩૭૭માં થયેલા મંદિરમાંનું-કેરણીવાળું આ મંદિર એક છે. તેને આ એક ખૂણે છે. કળા એ શું ચીજ તે અહીયાં દેખાય છે. ફેટે. નં. ૪૯ –દાદાના દહેરાસરનું ડાબી બાજુનું શિખર, સામરણ અને ઉપરના ચેકીયાળાને આ દેખાવ છે. ફિટ. નં. ૫૦ –દાદાના દહેરાસરની દક્ષિણ બાજુના ચોકીયાળામાં આવેલું તેરણ, પાટળા વિગેરેની કળા, લાંબચાની કળા તથા સહસ્ત્રફણું પાર્શ્વનાથના દહેરાસરના બારસાખને અને પૂતળી વિગેરેને દેખાવ આમાં છે. ફેટે. નં. ૫૧ –શ્રી આદીશ્વર ભગવંતના પગલાંની આરસની દેરી, પૂતળીઓ, કમાન વિગેરે સાથેની આ દેરી છે. આમાં વિ. સં. ૧૫૮૭માં કરમાશાના પધરાવેલા આદીશ્વર ભગવંતનાં પગલાં છે. દેરીની ઉપર રાયણ વૃક્ષની છાયા દેખાય છે. ફેટે. નં. પર–અસલમાં તો આ દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે, પણ લેકમાં સીમંધરસ્વામીનું દેરાસર કહેવાય છે. તે આ દેરાસરનો છજાથી માંડીને વજદંડ સુધીના શિખર સાથે આ દેખાવ છે. ફેટે. નં. ૫૩ –સીમંધરસ્વામીના દહેરાસરના એક ખૂણાની કરણીને દેખાવ આમાં દેખાય છે. ફેટે. નં. ૫૪ –પાંચભાઈઓના દહેરાસરનું શિખર અને બાજુમાં દાદાના દેરાસરના સામરણ શિખર વિગેરેને દેખાવ આની અંદર દેખાય છે. ફેટે. નં. ૫૫ –દાદાની ટ્રકમાં ફરતી દેરીઓમાં રહેલી જુદી જુદી પ્રતિમાઓને (૨) Jain Educationa International For Personal and Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન, ભા. ૩ જે ઉત્થાપન કરેલી. તેને સ્થાપના કરવા માટે બાંધેલી આ નવી ટ્રકને દેખાય છે. જેની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૩૨માં થઈ છે. ફેટે. નં. ૫૬ –નવી ટ્રકના મૂળનાયક ભગવંતનું શિખર સહિતનું દહેરાસર આમાં દેખાય છે. કેટે. નં. ૫૭ –ગધારીયા ચૌમુખજીનું દેરાસર. આ દહેરાસરને ચારે દિશામાં નીચે અને ઉપલે માળે ચોકીયાળાં છે. ચારે ચેકીયાળામાં નીચે ત્રણ ત્રણ દરવાજા છે. ઉપર ત્રણ ત્રણ ઝરૂખાઓ છે. એ મનહરતાને દેખાડનારું આ મંદિર છે. શિલ્પીના ભેજાને આ એક નમુનો છે. ફેટ નં. ૫૮ –અદબદજી તરફથી મોતીશાના દહેરાસરની પાછલી બાજુને દેખાડતો આ દેખાવ છે. મધ્યમાં બે માળના શિખરવાળું મોતીશાનું દેરાસર છે, પાછળ આજુબાજુ પંક્તિબદ્ધ આવેલાં જુદાં જુદાં દહેરાસરને પાછલો ભાગ આમાં દેખાય છે. ફોટ નં. ૫૯ ––ઘેટીની પાળે જવા માટે જે બારીએથી નીકળાય છે તેના, ઝાડના અને આવતા જતા જાત્રાળુઓના દેખાવ સહિતની આ ઘેટીની બારીને દેખાવ છે. ફેટે. નં. ૬૦ –-દીપચંદભાઈ ઊર્ફે ભાલાભાઇની ટ્રકને આ દરવાજે છે. દરવાજામાં મુનિ મહારાજ ઉભા છે. બાજુમાં તેને કેઠો છે. ફેટો. નં. ૬૧:--બાલાભાઈની ટૂકથી પગથિએ ચઢીએ એટલે ઝાડ નીચે એક દેરી આવે છે. તેમાં શ્યામમૂર્તિ છે. એવી કહેવત છે કે માણેકભાઈ રીસાઈને આવ્યાં તેની આ દેરી છે. આને ઈતિહાસ કાંઈ મળતું નથી. ફેટો. નં. ૬૨ :--અદબદજી શ્રી આદિનાથ. આ સ્વયંભૂઆદિનાથ એમ પણ કહે છે. ૧૮ ફૂટ ઊંચી અને ૧૪ ફૂટ પહોળી આ મૂર્તિ ગિરિરાજના પથ્થરમાં કેતરેલી છે, તેની આંગી પૂજા હૈ. વ. ૬ના દિવસે થાય છે. વિ. સં. ૧૯૮૬માં ધર્મદાસ શેઠે પુનઃ જિર્ણોદ્ધાર કરાવ્યો છે. ફેટ નં. ૩ --અદબદજી શ્રી આદિનાથ ભગવંતના મંદિરની કળાને બતાવતું આ મંદિર છે. ફેટ, નં. ૬૪ --પર ચઢતાં પ્રેમચંદ મોદીની ટૂક આવે છે, તેને આ Jain Educationa International For Personal and Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ફેટાઓના સક્ષિપ્ત પરિચય દરવાજે અને તેની ઉપરના શિલાલેખ દેખાય છે. ફેટો. નં. ૬૫ :—વિ. સ. ૧૮૫૩માં બંધાયેલુ' પ્રેમચંદ માદીની ટ્રકનુ મુખ્ય મંદિર બેઠા ઘાટવાળુ છે. કોતરણી વિગેરે બધુ સપ્રાણ છે, ફાટા. નં. ૬૬ :—પ્રેમચંદ મેાદીની ટૂંકમાં આવેલુ. ચન્દ્રપ્રભુનુ દહેરાસર છે. તે ડબલ ચાકીયાળાવાળું છે. તે સુરત વિગેરે વીસાનીમાએ બંધાવેલુ છે. ફોટા. ન. ૬૭ઃ—રતનચ'દ ઝવેરચંદ ઘેાષના બંધાવેલા સહસ્રફણા પાર્શ્વનાથના દહેરામાં સામ–સામા સાસુ-વહુના ગાખલા છે. આબુજીના દેરાણી-જેઠાણીના ગેાખલાની વિશિષ્ટ કારીગરીની યાદી આ ગેાખલા આપે છે, ફોટો, ન, ૬૮ :તેની સામી બાજુએ તેવા જ ગેા ખલેા છે, પણ કારીગરી કાંઈક અંશમાત્ર ઓછી હશે, તે આ છે. ફાટા, ન'. ૬૯ :—રતનચંદ ઝવેરચદ ઘોષના ખધાવેલા સહસ્રા પાર્શ્વનાથના દહેરાસરમાં પૂર્વે જણાવેલા ગેાખલા છે, તેના મંડપમાં ગભારાને લાગીને થાંભલા છે. તેની એક પૂતળીપર ખાટી શાખપુરનાર પાડાસણને વાંદરા વળગ્યા છે. મ`ડપની આગળના બે થાંભલપર પુતળીએ છે, તેમાં એકને સાપ વળગ્યા છે ને એકને વિછી વળગ્યા છે. તે ક્રમે ખેાટી સાખપુરનાર તથા સાસુ વહુના કજીઆનુ' કેવુ' ફળ આવે છે તે શિલ્પીએ પુતળીમાં કરીને બતાવ્યુ છે. તેની કમાના, તારણા મનેાહર છે. મદિર આરસ પાષાણુનુ છે, ફાટા, ન, ૭૦ :——સં. ૧૮૮૬માં પ્રતિષ્ઠા થયેલ અમદાવાદવાળા શેઠ હેમાભાઈખંધાવેલી ટ્રકના દરવાજાના આ સીન છે. પુંડરીકજીના શિખરના ઉપરના ભાગ ધ્વા સહિત આમાં દેખાય છે. ફાટા, નં. ૭૧:—શેઠ સાકરચંદ પ્રેમચă અમદાવાદવાળાએ સ. ૧૮૯૩માં બધાવેલી સાકર વસહિના એક ખાજુને દેખાવ છે. મુખ્ય મદિરનું શિખર દેખાય છે. બાજુના ઝરૂખા દેખાય છે. દેરીઓ ઉપરના શિખરા દેખાય છે. પીઠ પરની મનેહર કારણીઓ દેખાય છે અને તેમાં આવેલું એક મદિર પણ દેખાય છે. ફાટા. નં. ૭૨ :—સાકર વસહિની પાછલી બાજુમાં બહાર નીકળ્યા પછી વૃક્ષની નજીકમાં આવેલી શ્રીઅજિત શાંતિનાથભગવાનની દેરીના દેખાવ છે. એમ કહે. વાય છે કે સામ સામી રહેલી અજિત અને શાંતિનાથ ભગવાનની દેરી હતી. જેમાં દન (૨) Jain Educationa International For Personal and Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન, ભા. ૩ કરતાં પુઠ પડતી હતી તેથી નદિષેણુ ઋષિએ અજિતશાંતિ સ્તવ રચીને સ્તવના કરી, તેથી આ દેરીઓ અધિષ્ઠાયકે એક લાઈનમાં કરી. ફેટે. નં. ૭૩ છીપાવસહિની ટ્રકને દરવાજે, દેરીઓ પરના શિખરે અને તેનું મૂળ શિખર દેખાય છે. દેરીઓના શિખરની નીચે દિવાલ પર કોતરેલું મનહર કામ દેખાય છે. સં. ૧૭૯૧માં ભાવસારે પુનઃ સુધરાવેલી આ ટ્રક છે. છીપા (ભાવસાર). આ ટ્રક નાની હોવા છતાં અતિ નયનરમ્ય છે. ઈતિહાસકારે આને ચૌદમી સદીમાં થયેલી માને છે. ગિરિરાજ પૈકીના મને હર મંદિરમાંનું આ પણ એક છે એમ ગણે છે. ફેટે. નં. ૭૪:–નંદો રદ્વીપ ઊકે ઉજમબાઈનું મંદિર. આમાં મેરૂના ફરતા ચાર દિશામાં તેર તેર ડુંગર ઉપર ચૌમુખજી છે. એટલે નંદીશ્વરદ્વીપનું દેરાસર કહેવાય છે. એ મંદિરને ફરતી બધી બાજુએ જાળીઓ વડે કરીને બધું રક્ષીત કરેલું છે. તેને દેખાવ આમાં દેખાય છે. ઉપરને ઘુમટ વિગેરે દેખાય છે. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈને આ ફેઈ થતાં હતાં, તેથી ઉજમફઈનું દેરાસર કહેવાય છે. ફેટે. નં. ૭૫ –નવટૂકમાં અદબદજી આગળથી જોતાં દાદાની દૂકને વિસ્તાર, આગળને વિમળવહિને ઘેડ વિસ્તાર, બાલાભાઈની ટૂકને ખૂણો અને ડુંગર આમાં દેખાય છે. ફેટે. નં. ૭૬ –નવટૂકની બીજી એક બાજુથી જોતાં દાદાના દહેરાને છોડીને આગળને ભાગ, બાલાભાઈની ટૂકને ભાગ અને મોતીશાની ટ્રકની છાયા આમાં દેખાય છે. ફેટે. નં. ૭૭ –આ શ્રી સીમંધરસ્વામીના દેરાસરને પાછળનો ભાગ છે, તેને પાછળનો ગોખલે, એની ઉપરનું જાળીયું વગેરે દેખાય છે. શિખરની પાછળની કેરણી પણ ઘાટવાળી દેખાય છે. ફિટે. નં. ૭૮ –અદબદજી આગળથી દેખાતી બાલાભાઈની આ સંપૂર્ણ ટૂક છે અને ઊંચે જોતાં વિમળ વસહિ તરફને છેડે ભાગ દેખાય છે. વચ્ચે થડે ગિરિરાજ પણ દેખાય છે. ફેટો. નં. ૭૯ –અંગારશા પીરની દર્ગા પાસેથી જોતાં ઉપર દાદાની ટ્રક, વિમળવસહિ, શાંતિનાથનું દેરાસર દેખાય છે. તથા નવી ઓફીસ, ગેસ્ટ હાઉસ અને મોતશાની ટ્રકનો અડધો ભાગ દેખાય છે, રામપળ તરફની ઝાડીની રમ્યતા અને ત્રણ શિખરી દહેરાસર દેખાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ફાટાઓના સક્ષિપ્ત પરિચય ફોટો. નં. ૮૦ :—દાદાની કે ઊળા રહીએ અને દૂરથી વિહંગાવલેાકન કરીએ એટલે સવા સામની ટ્રકના કિલ્લા અને ચૌમુખજીના દેરાસરનુ શિખર તથા એની પાછળના એ ટૂંકના ભાગ અને એણી મનેાહરતા દેખાય છે. ફોટો. નં. ૮૧ :સવાસેામની ટ્રકના મુખ્ય દહેરાસરના ફરતી દક્ષિણુ પશ્ચિમના ખૂણાની દેરીએ એટલા સહિત દેખાય છે. તેના કારણીમય થાંભલા અને તેની ઉપર એક એક થાંભલે ત્રણુ ત્રણ નાટાર'ભ કરતી પૂતળીએ એમ બધું દેખાય છે અને ઉપર ઘુમ્મટ જેવુ' દેખાય છે. ફોટા. નં. ૮૨ :—સવાસેામના ચૌમુખજીના મદિરના શિખરના ઉપલા માળથી ધ્વજાઇડ સુધીના શિખરનેા આ દેખાવ છે. ફોટો. ન.. ૮૩ :—ચૌમુખજીના દહેરાસરના ગભારાના એક ખુણાના અને તેની જોડેના મ`ડપના ખૂણાના આ દેખાવ છે. તેમાં મદિરમાં થરવાળીએ વ્યવસ્થિત દેખાય છે અને આયુધ સાથેના ક્રિપાલે પણ મનેાહર કેારણીવાળા દેખાય છે. એ રીતે એ દહેરા સરની મનેહર કારણી પણ આમાં દેખાય છે. ફોટો, ન'. ૮૪ :—સવાસામની ટૂકના ચૌમુખજી ભગવાનના મંદિરના મૂળનાયક ભગવત દેખાય છે અને બે બાજુના ભગવતની છાયા દેખાય છે. ચૌમુખજી એટલે ચાર પ્રતિમાજી, પશુ ફેાટામાં તે એક દેખાય ને એ પ્રતિમાજીની બાજુ મનેાહર દેખાય, આ રીતે આ ફોટા સવાસેામના તે મંદિરની વ્યવસ્થિતતા અને ચૌમુખજીની વ્યવસ્થિતતા દેખાડનાર છે. ફાટા, નં. ૮૫ :—ખરતરવસહિના રંગમંડપના મનેાહર કારણીવાળા કુંભા સહિતના આ મનેાહર સ્તલા છે. ફોટો. ન. ૨૬ :—નરશી નાથાનુ દહેરાસર. નવટૂંકમાં સ’પ્રતિ મહારાજના દહેરાસરથી આગળ જતાં મરૂદેવી માતાના દહેરાસર પછી આ દહેરાસર આવેલુ છે, તેના સંપૂર્ણ દેખાવ આમાં છે. ફોટો. નં. ૮૭ :—સંપ્રતિ મહારાજાના દહેરાસરના આગળનેા ભાગ, જો કે આ દહેરાસરમાં સુધારા વધારા ઘણા જ થયા હશે, તેથી વર્તમાન સ્થિતિમાં આવું દેખાય છે, તેના બહારના બધા ભાગ ઘણા જુનો નથી. ફોટો, ન'. ૮૮ :—સ`પ્રતિ મહારાજાના દહેરાસરના મુખ્ય યલરાનું પીળા (૩) Jain Educationa International For Personal and Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રીશવજય ગિરિરાજ દર્શન, ભા. ૩ આરસનું શિલ્પશાસ્ત્રના હિસાબવાળું પુરાણું આ બારશાખ છે. ફેટે. નં. ૮૯ :– નરશી કેશવજીની કૂટના મૂળ દહેરાસરને રોપદાર સાથેના ચેકીયાળાવાળો અને કમાન સહિતને આ દેખાવ છે. ફેટે. નં. ૯૦ –નરશી કેશવજીની ટ્રકનું શિખરસહિતનું આ આખું દહેરાસર છે. વળી તેના મંડપની બે બાજુની આછી પાતળી કેરણી આમાં દેખાય છે. ફેટે. નં. ૯૧ – નવ ટ્રકમાં પ્રવેશ કરવાને માટે ચોકીયાળા સહિતને જે ન વિસામો બાંધ્યો છે, તે આમાં દેખાય છે. જ્યાં પેરેગીર કાયમ બેસે છે. જાત્રાળુનો વધારાને સામાન ત્યાંથી સગાળપોળે પહોંચાડાય છે. ફેટે. નં. ૯૨ – નવટૂકના દર્શન કરીને નવટૂકની બારીએથી બહાર નીકળીએ ત્યારે જે ઉતરવાનો રસ્તો આવે, તે રસ્તો તથા હનુમાનધારા પછી સરખા પ્લોટને રસ્તો આમાં દેખાય છે. ફેટે. નં ૯૯ – છ ગાઉની પ્રદક્ષિણા ફરવા માટે રામપળથી બહાર નીકળીએ એટલે ટેકરી ઉપર દેરી છે. તેમાં દેવકીના છ પુત્રોની ઊભી પ્રતિમા છે. તેને દેવકી ષટૂદન કહે છે. કંસે દેવકીના સાત ગર્ભોના બાળકોને માગી લીધાં હતાં. કારણ કે સાતમા ગર્ભને પુત્ર તેને મારનાર થવાનું હતું. તેથી પહેલાંના છ યે પુત્રો તેણે જીવતા મૂક્યા હતા. તે છ ભાઈઓએ ક્રમે કરી દીક્ષા લીધી. બાદ એક દિવસ દ્વારિકામાં બબ્બેની જેડીએ અનાયાસે છએ ભાઈ એ દેવકીને ત્યાં ગોચરી ગયા. ત્યારે ત્રીજી જોડીને દેવકીએ પૂછતાં જાણ્યું કે એ પુત્રો પિતાના છે અને પત્રોને થયું કે કંસના, ભયથી આ બન્યું છે. તેથી તેમના વૈરાગ્યમાં વૃદ્ધિ થતાં, ગિરિરાજ ઉપર આવી અનશન કરી મોક્ષે ગયા, તેમની આ દેરી છે. યાત્રાળુઓ અહિં આવી રમૈત્યવંદન કરી છ ગાઉની યાત્રાને-ફા. સુ. ૧૩ની યાત્રાનો આરંભ કરે છે. ફિટો. નં૯૪ :–છ ગાઉની જાત્રામાં આગળ જતાં ઉલેખા જળ આવે છે, ત્યાં ખાડામાં દાદાનું હવણ આવે છે એમ મનાય છે. તેની પૂજ્યતા માટે અહિં દેરી બાંધેલી છે. દેરીમાં પગલાં છે. તેનાં દર્શન કરી યાત્રાળુઓ અત્યવંદન કરે છે. કેટે. નં ૯૫ –ઉબા જળની દેરીએ ચિત્યવંદન કરતા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અને આગળ ચાલતો સંઘ આમાં દેખાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ફાટાઓના સક્ષિપ્ત પરિચય ફોટા નં. ૯૬ ઃ—છ ગાઉની પ્રદક્ષિણાના કઠિણુ માર્ગથી આગળ જતાં ચિલ્લણુ તળાતડી આવે છે. ત્યાંથી દાદાની ટૂંક વિગેરે કેવાં દેખાય છે તે આમાં દેખાય છે. ફોટો ન. ૯૭ :—શ્રીઅજિતનાથજી અને શાંતિનાથ ભગવાન ગિરિરાજ ઉપર ચાતુ*સ રહેલા; તેની યાદનાં આ દેરીએ બાંધેલી છે. છ ગાઉની પ્રદક્ષિણામાં ચાલતાં ચાલતાં આગળ જઈ એ ત્યારે આ આવે. તેની ખાજુમાં ચિલ્લણ તળાવડી આવેલી છે. અહીયાં આવતા જતા યાત્રાળુઓ દેખાય છે. યાત્રાળુએ ત્યાં ભાવપૂર્વક ચૈત્યવદન કરે છે. વળી ગિરિરાજના એક ભાગને દેખાવ પણ છે. ફોટો. ન. ૯૮ :—ચિલ્લણ તળાવડી-ભરત મહારાજા સંઘ લઈને આવ્યા અને અહી' આવતાં પાણી ન મળતાં સંઘ આકુળ વ્યાકુળ થઈ ગયા. આથી ચિલ્લણ મુનિએ પેાતાની લબ્ધિના પ્રતાપે ત્યાં પાણી કાઢયું. પછી સંઘ સ્વસ્થ થયા. આથી આ સ્થાનની યાદગિરિમાં આને ચિલ્લણ તલાવડી કહે છે. અહીયાં યાત્રાળુઓ ગિરિરાજની આરાધના માટે નવ લાગસ વગેરેના કાઉસ્સગ્ગ કરે છે. તે કાઉસ્સગ્ગ કાઈ બેઠા, કાઈ ઊભા અને કોઈ સૂતા કરે છે અને તે પાણીને સ્પર્શ કરે છે. તે દેખાવ અહીયાં છે. તેમ જ જતા આવતા યાત્રાળુએ તથા યાત્રાળુઓનાં પ્રતિબિંબ પાણીમાં પડેલાં દેખાય છે. : ફોટો, ન. ૯ :—શાંબ અને પ્રદ્યુમ્નની દેરી-તે બન્ને કૃષ્ણ વાસુદેવના પુત્રો હતા. નેમનાથ ભગવાનના ઉપદેશ સાંભળી સયમ અંગીકાર કર્યું, ક્રમે સાડાઆઠ ક્રેડ મુનિરાજ સાથે ગિરિરાજ ઉપર આવી આરાધના કરી ફાગણ સુદ ૧૩ના દિવસે મેક્ષે ગયા. તે જણાવનાર આ સ્થાન છે. આને ભાડવાના ડુઇંગર કહે છે. યાત્રાળુઓ અહી રૌત્યવદન કરે છે. દેરી અને યાત્રાળુઓ દેખાય છે. ( અહીં સુધી ચઢાણ હોય છે પછી ઉતરવાનું શરૂ થાય છે.) ફાટા ન’. ૧૦૦ :——ભાડવાના ડુઇંગર ઉપર કેવી રીતે ચઢાય ને ઊતરાય તે અહીં દેખાય છે. અહીથી દાદાના શિખરની ઊંચી ટોચ દેખાય છે. ફાટા નં. ૧૦૧ :—ભાડવાના ડુંગરનો દેખાવ અને યાત્રાળુએ સાચવીને કેવી રીતે ઊતરે છે તે દેખાય છે. ફોટો નં. ૧૦૨ – સિડની દેરી-ભાડવાના ડુંગર ઉતર્યા પછી ડુ'ગરની નજીક દેરી આવે છે. તે ગિરિરાજ પર સિદ્ધ થયાની યાદગીરીમાં છે. આ ચિત્રમાં દેરી દેખાય છે અને યાત્રાળુઓ રૌત્યવંદન કરતા દેખાય છે. (૬) Jain Educationa International For Personal and Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન, ભા. ૩ ફેટે. નં. ૧૦૩–છ ગાઉની યાત્રા કરીને નાંખેલા પડાવમાં યાત્રાળુઓ આવેલા દેખાય છે. તેમજ પડાવને ઘેડ સીન પણ દેખાય છે. ફેટે. નં. ૧૦૪:–પડાવમાં તંબુ, રાવડી, પાલ ઠેકેલા દેખાય છે. પડાવમાં તે તે ભાગ્યશાળીઓએ ભક્તિ કરવા માટે જે જે સ્થાન બાંધ્યા છે તેના બેડ છે, અને યાત્રાળુઓ પણ દેખાય છે. ફેટો. નં. ૧૦૫ –સં. ૨૦૦૬માં સંપાદકે જ્યારે આ ફેટા લેવડાવ્યા ત્યારે તંબુની પાસે મહારાજાઓને ઊભા રાખીને લેવડાવેલે આ ફેટે છે. ફેટે. ન૧૦૬ –પડાવથી છેડા આગળ ચાલીને ડું ઉપર ચઢીએ એટલે આદીશ્વર ભગવંતના પગલાની ઘેટી પાયગાની દેરી આવે છે. ગિરિરાજ ઉપરથી ઘેટીના પગલાની યાત્રા કરવા આવનારા અહીંયાં ચિત્યવંદન કરે છે. ખરેખર તે ગિરિરાજ પરથી જ યાત્રાળુઓ યાત્રા કરવા અત્રે આવે છે. ફેટો. નં. ૧૦૭:–ઘેટીના પગલાની બાજુમાં સિદ્ધાચળ શણગારની નવી ટ્રક બંધાયેલી છે. તેને એક બાજુને દેખાવ છે. (પ્રતિષ્ઠા થયા પૂર્વેને આ ફેટે છે.) એની બાજુના બીજા પણ એક દેરાસરને દેખાવ છે. ફેટો. નં. ૧૦૮–૧૦૭ નંબરના ફટાની ઊલટી દિશાને સિદ્ધાચલ શણગાર ટ્રકને આ બીજો ફેટે છે. તે ઘેટીની દેરી પાસે છે. (આ નવા જમાનાની નવી રીત ગણુએ તે ટુ નથી.) ફેટો. નં. ૧૦૯ –સાકરશાહની ટ્રકની પાછલી બાજુ મેલહાવસહી નામનું શ્રેયાંસનાથ ભગવંતનું (તપાસતાં એમ લાગે છે કે વાસુપૂજ્ય ભગવાનનું) સં. ૧ર૭૭માં બંધાવેલું મંદિર છે. તેના મંડપનું કોતરણીવાળું આ દ્વાર દેખાય છે. આગળ ચોકીયાળું થાંભલાની કેતણી પૂતળીઓ અને તેરણથી શણગારાયેલું દેખાય છે. મંડપને ફરતી પણ કરણી છે. ફેટો. નં. ૧૧૦ –ચૌમુખજીની ટ્રકની પાછલી બાજુએથી લીધેલો આ ફેટે છે. વચ્ચે ચૌમુખજીનું દેરાસર દેખાય છે. જમણી બાજુએ એક દેરાસરનો થાંભલે વિગેરે સાથેને સીન છે. ડાબી બાજુએ એક દેરાસરનો પાછલો ભાગ દેખાય છે. ફેટો. નં. ૧૧૧ –નેમનાથની ચોરીમાં પેસતાં જે ઘુમ્મટ આવે તે ઘુમ્મટની કારણ આમાં છે. ઘુમ્મટની નીચલી થરવાળીમાં ભગવંતના જીવનચરિત્રને દેખાવ કરેલો Jain Educationa International For Personal and Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ ફેટાઓને સંક્ષિપ્ત પરિચય છે. નીચે એક ગોખલામાં ભગવંત છે. જમણી બાજુએ એક દ્વારા પાટ ઉપર કરેલું સમવસરણ દેખાય છે અને ઝુલતી પૂતળીઓ પણ દેખાય છે. ટે. નં. ૧૧૨ – ઉત્તર તરફથી જોતાં ગિરિરાજ ઉપરના મંદિરે કેવાં દેખાય છે તેની આછી રૂપરેખા આમાં છે. ઘણે દૂરથી લીધેલે આ ફેટ છે. ફેટો. નં. ૧૧૩ –શત્રુંજય ગિરિરાજ ઉપર જે જે મંદિર છે, તે બધાને બતાવતે આ ગ્રાઉન્ડ પ્લાન છે. આ પ્લાન તા. ૧૮-૧૨-૧૯૪૪માં થયે છે. એટલે તેમાં નવી ટૂક આવેલી નથી. વર્તમાનમાં આ બધાએ મંદિરને ફરતો આખેએ કોટ છે. ફેટે. નં. ૧૧૪ :- ઋષભદેવ ભગવાનના પુત્ર દ્રવિડના પુત્ર દ્રાવિડ અને વારીખિલ્લ હતા. તેને ઉપદેશ આપીને તાપસ બનાવ્યા. અને તે પછી ગિરિરાજની જાત્રાએ જતા મુનિરાજે મળ્યા અને સાધુ થયા. પછી ગિરિરાજ ઉપર આવ્યા. અણસણ કર્યું, અને કાર્તિક સુદી પુનમના દિવસે મેક્ષે ગયા. તે બતાવનારી દ્રાવિડ વારીખલ્લની આ દેરી છે. આની સાથે સાથે ગિરિરાજ પણ દેખાય છે. વળી ચૌમુખજીનું દેરાસર પણ દેખાય છે. એક ખૂણા પર અંગારશા પીરની દરગાહને પણ દેખાવ દેખાય છે. ફેટે. નં. ૧૧૫ –ગિરિરાજ ઉપર દેરાઓના ઉપરનો ભાગ કે મને હર દેખાય છે. તે દેવ મંદિરની નગરી જેવું દેખાય છે. તેમાં મધ્યે ટેચે દાદાનું શિખર દેખાય છે. મોતીશાની ટૂકથી માંડીને દાદાના શિખર સુધી બધે ભાગ દેખાય છે. ફેટ નં. ૧૧૬ – A યુગાધિદેવ આદીશ્વર ભગવંત જે ગિરિરાજ પર પધાર્યા હતા. તે ગિરિરાજને અંગારશા પીરની દરગાહથી સવાસોમજીની-ચૌમુખજીની ટૂક સુધીને ભાગ આમાં દેખાય છે. ફેટે. નં. ૧૧૬ –B હનુમાન ધારાની નીચે છેડે દૂરથી ગિરિરાજ કેવો દેખાય છે. અને નવટુંક તરફને દેખાય કે દેખાય છે તે આમાં બતાવે છે. ફેટે. નં. ૧૧૭:–વાઘણ પિળમાં પેસતાં ડાબી બાજુ શાંતિનાથ ભગવનાનું દેરાસર આવે છે. ત્યાં બીજું ચૈત્યવંદન થાય છે. અત્રે મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાન પરિકર સાથે દેખાય છે. એમની પ્રતિષ્ઠા ૧૮૬લ્માં થઈ છે. ફેટે. નં. ૧૧૮ :– ગિરિરાજ ઉપર રતન પોળમાંથી જે બધા ૫૦૦ પ્રતિમા રે (૨૭) Jain Educationa International For Personal and Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન, ભા. ૩ ઉસ્થાપન કર્યો, તેને સ્થાપન કરવાને માટે જે નવી ટ્રક બાંધી કે જેની પ્રતિષ્ઠા ૨૦૩રમાં થઈ છે. તેના મૂળ નાયક જે શ્રી આદિનાથ ભગવંત છે તે આ છે. ફેટો. નં. ૧૧૯ :–રતનપોળની અંદર સહચક્ટનું વર્ણન આપી ગયા છીએ. તે સહસ્ત્રકૂટ પાંચ પાંડવોની પાછળ જે આવ્યું છે, તેને આ એક ભાગને દેખાવ છે. ફેટે. નં. ૧૨૦ –નેમનાથની ચોરીની એક દિવાલે ઉત્કૃષ્ટ કાળની અંદર એટલે ચોથા આરામાં ૧૭૦ તીર્થકરો-૫ ભરત, પાંચ એરવત એટલે ૧૦ અને પ૪૩૨=૧૬૦ વિજયમાં ૧૬૦ થઈને ૧૭૦ તીર્થકરે છે, તે આમાં દેખાય છે. આના ઉપરના ભાગમાં જમણી બાજુએ સમવસરણ કોતરેલું છે. અને ડાબી બાજુએ ચૌદ રાજલક કતરેલ છે. ફેટા તે પાંચસે લઈએ એ મન ન ધરાય પણ સંજોગને આધિન રહેવું પડે.A ફેટ નં. ૧૨૧ –વાઘણપોળના દરવાજા બહાર દરવાજાની ડાબી બાજુએ પાષાણને રંગેલો વાઘ છે અને તેની બાજુમાં હનુમાનજીની મૂર્તિ છે. આથી એમ માની શકાય કે ગિરિરાજ ઉપર જાત્રાળુઓને ઉપદ્રવ કરનારે જે વાઘ હતું તેને વીર વિક્રમશીએ માર્યો હતે. તેની સ્મૃતિરુપે આ વાઘ બેસાડ્યો છે અને આ દરવાજાને તે નામથી સંબોધે છે તે બતાવનાર આ દષ્ય છે. (ફેટો. નં. ૧૨૧ થી ૧૩૪ સુધીના ચૌદે ફટાઓ પુનાના શુશ્રાવક દેવીચંદ એન રાઠોડ બેરેસ્ટર એટલે પિતાના પાડેલા મેકલ્યા છે.) A ભારતની સ્થાપત્ય અને ચિત્રકળાને જેવાં આવતા પરદેશી ટુરીસ્ટને, ભારતનાં તે તે સ્થાની સંપૂર્ણ માહીતિ આપવા, તે તે સ્થાનમાં નજીકમાં કહેનારા તેવા માહીતગારને ભારત સરકારે નીમ્યા છે. તેવી રીતે આ શત્રુંજય ગિરિરાજ પરના સ્થાપત્ય આદિને બતાવવા અને તેની સારી સમજણ આપીને સારી રીતે સમજાવવા અત્રે કાકુભાઈ નહારસિંગ ભ્રમભટ્ટને નીમેલા છે. જ્યારે જ્યારે પરદેશી ટુરીસ્ટ આવવાના હોય ત્યારે તેમને સમાચાર અગાઉથી આપવામાં આવે છે. આથી તેઓ તે સમયે હાજર રહે છે, અને પરદેશી ટુરીસ્ટ સાથે ઉપર જાય છે. અને ગિરિરાજ પરની સ્થાપત્ય કલા આદિની સંપૂર્ણ માહીતિ આપે છે. પરદેશમાં આવેલા ટુરીસ્ટે તે જાણીને સંતોષ પામે છે. હું તો એમ માનું કે આવા ઉચ્ચ સ્થાન પર આટલા મંદિર, આટલી મૂર્તિઓ ને આટલી સ્થાપત્ય કલા જોઈને તેઓ ઊંડા વિચારમાં જ ઉતરી જતા હશે. જો હું ન ભૂલતે હોઉં તે આખા ભારતમાં આટલા ઉંચા સ્થાને સર્વ દર્શનનાં મલીને આટલાં બધા મંદિરે આ રીતનાં એક જગો પર હશે કે કેમ તે એક પ્રશ્ન જ છે? (૨૮) Jain Educationa International For Personal and Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ફેટાએને સંક્ષિપ્ત મરિચય ફેટો નં. ૧૨૨ –શ્રી આદીશ્વર ભગવાનના શાસનના જે શ્રીકષદ યક્ષ તેની આ મૂર્તિ છે. આ યક્ષની મૂર્તિ કરમાશાની ભરાવેલી છે. ફેટો. નં. ૧૨૩ —આ ભૈરવજીની મૂર્તિ છે. આયુદ્ધો વગેરે સહિતની તે છે. ફેટો. નં. ૧૨૪ :--જેનુ વાહણ વાઘ છે તે શ્રી વાઘેશ્વર દેવીની આ મૂર્તિ છે. તેને આબેહુબ ચિતાર આમાં દેખાય છે. ફેટો. નં. ૧૨૫ :--શ્રીચકેશ્વરી માતા. શ્રી આદીશ્વર ભગવાનના શાસનની અધિષ્ઠાયીકા યક્ષીણી શ્રીચકેશ્વરી દેવી આ છે. ફેટો. નં. ૧૨૬ –હાથી ઓળને નક્ષી વાળો દરવાજો અત્યારે જે નવ બનાવ્યું છે, તેને ઉપરને આ ભાગ છે. આમાં બે બ્રેકેટ, એતરંગ, પેળીયું, વગેરે. નક્ષી કામ આમાં દેખાય છે. ફેટો. નં. ૧ર૭ :--શ્રીઅષ્ટાપદજીના મંદિરની બાજુમાં આવેલા ટાંકાની બાજુમાં આવેલ આ શ્રીસમેતશિખરજીના મંદિરને એક ભાગ આમાં દેખાય છે, તેમાં વીશ ગોખલામાં વીશ ભગવાન છે, ને નિચે પગલાં છે. ઉપર નાનાં નાનાં શિખરો પણ છે–તેને એક બાજુને દેખાવ આમાં જણાય છે. ફેટો. નં. ૧૨૮ --સં. ૧૫૮૭માં કરમાશાહે જે ૧૭મો ઉદ્ધાર કરાવ્યો. ત્યારે જે પુંડરીક સ્વામીની મૂર્તિ ભરાવી હતી. તે પુંડરીક સ્વામીજીની આ પ્રતિમા છે. તે મંદિર દાદાની સન્મુખ રત્ન પિળના દરવાજા ઉપર આવેલું છે. તે આ છે. પ્રતિમાજી ઉપર સં. ૧૫૮૭ ને શિલા લેખ છે. પ્રતિમાજી પાછળ નકશીદાર ચાંદિનું પુઠીયું છે. તે બધુ આમાં દેખાય છે. ફેટો. નં. ૧૨૯ -અમદાવાદના ઉજમબાઈએ એટલે શેઠનાં ફેઈએ આ શ્રી નંદીશ્વર દીપનું મંદિર બંધાવ્યું હતું. તેને આગળનો ભાગ તેરણ થાંભલા પદાર દ્વાર જાળીઓ સહિતને આમાં દેખાય છે. ફેટો. નં. ૧૩૦ -શ્રીનંદીશ્વર દ્વીપની રચનામાં મધ્યે મેરુને ચાર દિશામાં ૧૩ તેર ડુંગરે, એમ ૧+૧૩*૪= ૧+૫ર ૫૩ ડુંગરે થાય–તે દરેકના માથે ચે. એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન, ભાગ ૩ આમાં ત્રેપન ડુંગરે કરીને તેના ઉપર પ૩ ચૌમુખજી બીરાજમાન કર્યા છે. તેની બે બાજુનો અમુક ભાગ આમાં દેખાય છે. ફેટો. નં. ૧૩૧ દાદાની ટ્રકના ઉચા ભાગથી સવાસે માની ટૂક તરફ જતાં તે ટ્રકની શીખર સહિતની કેવી મને હરતા દેખાય છે, તે આમાં નજરે ચઢે છે. ટો નં. ૧૩૨ –શ્રીનંદીશ્વરની ટ્રકના ઝરૂખામાંથી જતાં મોતીશા શેઠની ટ્રકને આખો નયણું રમ્ય દેખાવ જે દેખાય છે તે આમાં દેખાય છે. ફેટો નં. ૧૩૩ :--ગિરિરાજની જુદી જુદી પાયગાઓ છે. તેમાંની એક ઘેટીની પાયગા છે. તે પાયગાની તલેટીમાં ગભારે અને મંડપ સહિત મંદિર છે. તેના ગભારામાં આરસ પહાણની સ્તંભ સહિતની છત્રી છે. તેમાં શ્રી આદીશ્વર ભગવાનની ચરણપાદુકા છે, તે આમાં નજરે ચઢે છે. ફેટો. નં. ૧૩૪ :-પરમ પાવન શ્રી શત્રુંજી નદીના કાંઠા પર નાની દેરી છે. તેમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. આ ફોટામાં દેરી-નંદીને કાંઠે અને નદી દેખાય છે. યાત્રા કરનાર શ્રી શત્રુંજીમાં નહિ ને અત્રે સેવા પૂજા કરી, ચૈત્યવંદન કરી ઉપર ચઢી દાદાની સેવા પૂજા દર્શન કરે છે. (અત્યારે બંધ બંધાતાં આ ભાવનાને ડબાવવી પડે છે. છોડવી પડે છે.) (૨૦) Jain Educationa International For Personal and Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ કાંઈક કહેવુ છે 1. વિ. સ. ૨૦૨૬ માં મે' શ્રીગિરિરાજના ૮૫ ફાટા મુનિશ્રીપ્રમાદસાગરને સાથે મેકલીને શે. આ. ક.ની પરમીટ સાથે ફોટોગ્રાફર પાસે લેવરાવ્યા હતા. તે એમને એમ પડયા હતા. મારી પહેલાં એટલે ઈ.સ. ૧૮૬૯માં જેમ્સ અગેન્સે અંગ્રેજીમાં ગિરિરાજના ૪૫ ફાટાપૂર્વક ‘શત્રુંજય' નામની બુક બહાર પાડી હતી. તેની રીપ્રીન્ટ ગુજરાત ગવન મેટે ઈ. સ. ૧૯૭૬માં કરી. વળી કલકત્તાથી ઈંગ્લીસમાં નીકળતા જૈન જનરલ ત્રિમાસિકમાં તે આખું છાપ્યું. અને જેમ્સ અગેન્સને આભાર પણ માન્યા. આ બધું જોતાં મને આ ફેટા પ્રગટ કરવાની ભાવના થઈ. આથી શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન પુતકની ઉત્પત્તિ થઈ. 2. આજથી સે। વર્ષ પૂર્વે જેમ્સ બર્ગન્સને આ ફોટા પાડવામાં કેટલી મહેનત ઉઠાવવી પડી હશે, તે તા કલ્પી શકાય તેવી નથી. તે પુસ્તક લખવા માટે તે સમયે તેમને શ્વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી, તપગચ્છવાળા, ખરતરગચ્છવાળા વગેરે જૈન ધર્માંના કેટલાએ અભ્યાસીઓના પરિચય કરવા પડયા હશે, તેમ તે પુસ્તક પરથી દેખાય છે તેની સાથે તે પુસ્તકના અભ્યાસ કરતાં જણાય છે કે-તે વખતે તેમને ખરતરગચ્છવાળાને સારો પરિચય થયા હશે. આથી તેમના લખાણમાં ખરતરગચ્છ તરફ ઢળતી કેટલીએ વાત આવી છે. જેમ તપગચ્છવાળાએ ખરતગચ્છના કરેલાં સ્થાને નષ્ટ કર્યા. એવું લખવુ પડયુ... છે. ખરેખર જો વિચાર કરવા બેસીએ તે તપગચ્છવાળાએ આવી રીતે ધર્મસ્થાનકા તાડવાને માટે કદીએ ઉદ્યમ કર્યા જ નથી. જેમ્સ અગેન્સ જૈનના પારિભાષિક શબ્દના જ્ઞાનમાં એછા હેાવા છતાં તેમને તે સમજવાને સારો ઉદ્યમ કર્યા છે, તેમ માનવુ જ પડે. તેમના તે ઉદ્યમ પ્રશ'સનીય છે જ. 3. પેાતાને સાહિત્યકાર અને ઈતિહાસવિદ્ (ઐતિહાસિક) માનનાર એક મુનિશ્રી પણ તેમના (જેમ્સ અગેન્સના) લખાણને જાણે મગજમાં ઉતાર્યુ હોય, તેમ તેવી જ વાત તેમના સૌંપાદિત પુસ્તકમાં લખી છે. અને ત્યાં સુધી લખે છે કે ગચ્છના ભેદના લીધે તપગચ્છવાળાએ ખરતગચ્છવાળાના સ્થાપત્યના નાશ કર્યા છે.' જો કે અત્યારે તા તે મુનિ વિદ્યમાન નથી, પણ તેમને લખેલી તે વાત ખરેખર ભુલ ભરેલી છે. તપગચ્છના અનુયાયીઓએ તે રીતે તેાડવાના ઉદ્યમ કર્યાં જ નથી. (૨) Jain Educationa International For Personal and Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન, ભા. ૩ 4. એક પુસ્તકમાં તે શ્રીમાન એમ લખે છે કે “શ્રીગિરિરાજ પરનું જુનું સ્થાપત્ય કેમ જાળવી રાખ્યું નહિ.” આ વાતને વિચારવા બેસીએ તે–જુના સ્થાપત્યને નાશ થત અટકાવવાનો પ્રયાસ (સાચવવાનો પ્રયાસ) બ્રીટીશ ગવર્નમેન્ટના સંપૂર્ણ સ્થિર થયા પછી છે. તે પૂર્વે તેને સંઘરી રાખવાની પ્રવૃત્તિ હતી જ નહિ. એટલે તે પ્રશ્નને અવકાશ જ નથી. 5. જુના સ્થાપત્યના સંગ્રહમાં વિચાર કરવા બેસીએ તે જ્યારે જ્યારે ગિરિરાજ પર તેડફેડ જીર્ણતા થઈ ત્યારે નવું કરવાનો અવસર આવ્યું. ત્યારે તે બધાને ક્યાં સંઘરવું ને કયાં રાખવું એ બહુ મોટે વિષમ વિષય આવ્યું હશે. એટલે નવું થતું ગયું ને તૂટેલું ફૂટેલું નીચે ડબાતું ગયું. જેમાં વર્તમાનમાં ગોધરામાં હજારો ઘરો બળી ગયાં. જ્યારે તે નવાં મકાને બંધાતાં ગયાં ત્યારે જુની પુરણી નીચે ડબાતી ગઈને ઉપર નવું બાંધકામ થયું. વળી ત્યાં બે મંદિરે બાંધનાં પાયે ખોદતાં નીચે ૧૫ ફૂટે બળે પાટલો નીકળ્યો. આથી એ વાત માનવી જ પડે કે જુનું ડબાતું જાય ને ઉપર નવું બંધાતું જાય. તેમ જિર્ણોદ્ધાર થયા અને જુનું તૂટેલું નીચે દબાતું ગયું. 6. વર્તમાનમાં ગિરિરાજ પર દરવાજા વગેરે નવા કરવા માટે જુનું બાંધકામ તેડતાં જુનું તૂટેલું ફૂટેલું કેટલું નીકળ્યું. તેમાં વસ્તુપાલ તેજપાલના શિલાલેખો નીકળ્યા. તે નવા દરવાજાઓ બાંધતાં વાઘણપોળના દરવાજે અત્યારે લગાવેલા છે. તે બે શિલાલેખે આ પુસ્તકમાં શિલાલેખ સંગ્રહમાં લીધા છે. 7. આચાર્યશ્રીધનેશ્વરસૂરીશ્વરજી મ.ના રચેલા શ્રી શત્રુંજયમાહાસ્યથી પુર્વે રચેલો હાલમાં કેઈ આપણી નજરે પડતે ગ્રંથ નથી. તેઓ ગમે તે સદિના હોય પણ તેમના પુર્વે રચેલો બીજે કઈ ગ્રંથ હાલમાં દેખાતું નથી. તેમાં સત્તર ઉદ્ધારને જે સામાન્ય કમને નિદે છે, તે જ અત્યારે ગણીએ છીએ. તેમાં જોતાં સમરાશાને ઉદ્ધાર પંદરમ અને કરમાશાને ૧૬ એમ ગણતરી ગણાય છે. સં. ૧૭૭૫માં શ્રીજિનહર્ષ પ્રણિત શ્રી શત્રુંજય તીર્થયાત્રામાં પણ તે જ પ્રમાણે ઉલ્લેખ આવે છે. સં. ૧૯૮૬માં સમયસુંદરસૂરિને રચેલા શ્રી શત્રુંજયતીર્થોદ્ધાર રાસમાં પણ તે જ ક્રમ બતાવે છે. વળી સં. ૧૯૨૮માં રચેલા શ્રી નયસુંદરના શ્રી શત્રુંજય ઉદ્ધાર રાસમાં પણ તેમજ લખાણ છે. 8. સં. ૧૮૮૪ પંડિત વીરવિજયજી કૃત નવ્વાણું પ્રકારી પુજામાં પણ આ જ * વર્તમાનની જ વાત લઈએ તે જે જે સ્થાનમાંથી અમુક વર્ષો પહેલાં પ્રતિમાજીઓ ઉત્થાપન કર્યા અને તે તે સ્થાનેને કાઢીને સાફ કર્યા, ત્યારે જે જુના લેખ હતા તે અત્યારે એક સ્થાને પડી, રહ્યા છે. તે પણ તે જ વાત સાબીત કરે છે કે જુનું ડબાય કે પડી રહે. (૨૨) Jain Educationa International For Personal and Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ કાંઈક કહેવુ છે સમર્થન કરેલુ છે. તેવી રીતે સ. ૧૮૫૧માં શ્રીપદ્મવિજયજી કૃત નવ્વાણુ અભિષેક પુજામાં પણ તેમજ જણાવે છે. શ્રીજિનવિજયજી સંપાદિત પડિત વિવેકષીરગણુિના સૌંવત ૧૫૮૭ વૈ. વ. ૭ના રચેલા શ્રીશત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધમાં શરૂઆતના ત્રીજા ચેાથા પદ્મમાં પ તે જ વાતના અતિદેશ કર્યો છે. 9. સ. ૧૯૯૩માં આ કસૂરિ વિરચિત શ્રીનાભિનંદનજિર્ણોદ્ધારપ્રબંધમાં તે ક્રમ અલીને પહેલે ઉદ્ધાર ભરત ચક્રવતીના, બીજો સગરચક્રીના, ત્રીજો પાંડાને, ચેાથે જાવડશાના, પાંચમા વાગભટ્ટ મંત્રના, છઠ્ઠો સમરાશાના ઉદ્ધાર લીધા છે, અને શ્રીકસૂરિની પરપરાવાળા હસ્તક કરમશાના ઉદ્ધાર થયેા છે. એટલે તેમની પર પરાવાળાએ કરમશાના ઉદ્ધારને સાતમેા ઉદ્ધાર ગણુાબ્યા છે. મને મળેલાં પ્રમાણ પ્રમાણે તે કરમશાના ઉદ્ધારને ૧૬મા જ ગણવા તે જ વ્યાજબી છેં. ખરતરગચ્છનાશ્રીજિનપ્રભસૂરિ રચિત સ ંસ્કૃત શ્રીશત્રુ...જય કલ્પ મારા જોવામાં આવ્યા પણ તેમાં કેટલામે તે વાતની ચર્ચા નથી. 10. શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ. તથા ધ્યાનસ્થસ્વર્ગ ત આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મ. ધનવસહીમાં જતા ન હતા. તેનાં કારણા હતાં. તેમાંનાં કેટલાંક અત્રે દેખાડુ' છુ. બ્રીટીશ ગવર્નમેન્ટ હસ્તક પાલીતાણા દરબાર સાથે નક્કી થયુ. હતું કે, ‘ગઢની બહાર જો શ્રાવકને મંદિર બંધાવવું હાય તા જમીન એક વારે રૂા. ૧] મુજબ લઇને ઠાકોરે આપવી.A' આ ઠરાવને આધારે જગ્યા ન લેતાં વધારે પૈસા આપીને જગ્યા લીધી ૧, વળી તેમને ગિરિરાજ ચઢતાં જ ધનવસહી બાંધી એટલે તેમાં રહેનારાને ઝાડા, પેસાબ ગિરિરાજ પર જ કરવાના આવે આ પણ એક કારણ, કારણ કેગિરિરાજની અશાતના થાય ૨, ધનવસહીના રગમ'ડપમાં લાખંડના ઘડરોના જ ઉપયાગ કર્યો છે. લાખ'ડના મા રીતે ઘડર વાપરવા તે શાસ્ત્ર અને શિલ્પ સ`મત્ત નથી ૩. આ વાર્તાના વિરાધ કરવા તે તે મદિરમાં જતા ન હતા. બીજુ પણ એક મહત્ત્વનું કારણ છે તે તે રૂબરૂ સમજવા માગતા હોય તેને સમજાવાય. 11, મંદિર પત્થર વિગેરેનાં ખોંધાય છે. તેને ગિરિરાજ પર પવન, પાણી વગેરેની વધારે અસર થાય. વળી એક પત્થરને બીજા પત્થરના જોડાણમાં સાંધે દેખાય, આથી શિલ્પીઓ તેની ઉપર જાડા પાતળા ડુ‘ગેા કરતા ને વર્તમાનમાં પણ કરે જ છે. (એક્લા આરસનું હોય તેા તે કરતા નથી.) તેવા તેવા સોગને આધીન નવા કે જુના પર વધારે પણુ ચુને વગેરે ચઢાવીને તેનું રક્ષણ કરતા. જ્યાં જ્યાં મદિશ જોશે ત્યાં ત્યાં A જુઓ શત્રુ ંજય પ્રકાશ અને જૈન વિરુદ્ધ પાલીતાણા પુસ્તક પૃષ્ઠ ૪૫. (રફ) Jain Educationa International For Personal and Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન . ભા. ૩ તે વાત જોવા મળશે. વળી ખાહડ મંત્રીના ઉદ્ધારમાં કહે છે કે મંદિર બધાઈ ગયુ. એમ કહેનારને ૩૨ સેનાની જીભ આપી, જયારે તેમાં ફાટ પડી છે એવા સમાચાર લાવનારને ૬૪ સાનાની જીભ આપી. લેાકેાને આ રીતથી આશ્ચર્ય થયું. ત્યારે મત્રીએ સમજાવ્યુ કે મારા જીવતાં ફાટ પડયાના સમાચાર લાવ્યા, તેા હુ. અત્યારે તેના સુધારા કરી શકીશ, પણ મારા ગયા પછી આ સમાચાર આવ્યા હોત તા સુધારા કાણુ કરાવતે. આથી. મંદિરના રક્ષણ માટે શીલ્પીઓને પુછતાં તેમને જણાવ્યું કે આવા મોટા પ્રાસાદને ભ્રમભમતી નાખવી જોઈ એ. જો આમાં ભ્રમ નાખવામાં ન આવે તે મંદિરકારક સતાન વગરના રહે, પરપરા વગરને રહે. ત્યારે મ'ત્રી પર’પરાની વાત પડતી મુકીને ભ્રમ પુરાજ્યેા. આથી એ કહેવાનુ` કે આવી રીતે રક્ષણના માટે ઉપાયા કરવા જ પડે. વળી મુસલીમ યુગમાં મદિરાને થયેલાં નુકશાના સુધારીને મંદિરની શાભા રાખવી જ પડે. માટે તે રીતના ડુગા વગેરે કરવા પડે તે શીલ્પને ઢાંકવા માટે નિહ, 12. વળી સવત ૧૫૮૭ના કરમાશાના ૧૬મા ઉદ્ધાર પછી એવા કેવા પ્રસગ આભ્યા હશે કે સં. ૧૬૨૦માં દાદાના દેરાસર ફરતી દેરીએ કરવી પડી. આ ઈતિહાસને વિચારવા બેસીએ તો માનવું જ પડે કે તેવુ' કર્યા સિવાય તેમના છૂટકા જ ન હતા. અત્યારે જ્યારે આચાર્યાંના અભિપ્રાય લઈને તે કામને ખાલ્યુ' ત્યારે નજરે શું દેખાયું છે, તે તે નજરે જોનાર જોઈ શકે તેવુ` છે. આથી આવા એડાળપણાને કાઇ પણ રીતે શણગાર્યા સિવાય છૂટકા હતા જ નહિ. 13. જે જે સ્થાનામાંથી પ્રતિમાજી મહારાજ ઉત્થાપન કરીને તે તે સ્થાનાને સાફ કર્યાં છે. તે તેની ખુબ સુરતતા લાવવા માટે કર્યાં છે, તેમાં કોઈ બેમત નથી જ, પણ ડુંગા ચુના વગેરેના જે થરા ચઢાવેલા છે તે તા રક્ષણ માટે જ ચઢાવેલા છે. નકે તે કલાને ડાખવા માટે. તે કાલે તેમને મળેલા શીલ્પીઓની તે તે બુદ્ધિ અનુસાર તે કર્યું છે, એમાં તેઓની કળા ટાળવાની કે કામને ખરાબ કરવાની બુદ્ધિ હતી જ નહિ, એમ ચાક્કસ માનવું જ પડે, 14. વળી એક વાત કરમશાના ઉદ્ધાર પછી પણ મદિરને શણગારવાની જરૂર પડી જ, જેથી ખંભાતના તેજ પાલ સાનીએ સારામાં સારુ દ્રવ્ય વાપરીને દાદાના દેશસરના શણગાર કર્યા. 15. કરમાશાના ૧, તેજ:પાલ સેનીના ૨ અને શત્રુજયના માટકા વેશ કઢાવીને જાત્રા કર્યાના ૩ શિલાલેખ, એમ ત્રણ શિલાલેખા હતા તે સુધારા કરતાં કાઢીને રતનપોળના દરવાજાની અદરની દ્વિવાલે વત માનમાં ચાઢેલા છે. (૨૪) Jain Educationa International For Personal and Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ કાંઈક કહેવું છે 16. એક અતિ વિચારણીય છે કે આજથી ૭૦ વર્ષ પૂર્વે દાદાના દેરાસરને બહારને આખે ચેક, તેને આરસ ચઢવવા માટે, ભીખ માગી માગીને પૈસા ભેગા ક્ય છે. વળી ભમતીની દેરીઓની દિવાલે અને થાંભલા પર આરસ લગાવવા માટે પૈસા કઈ રીતે ભેગા કર્યા, તે તે તે વખતના ઇતિહાસકારે જાણે છે. 17. વર્તમાનમાં પેઢી પાસે પૈસાની સારી આવક થઈ ને બુદ્ધિમાનોને બુદ્ધિથી શોભાવવાનું મન થયું, એટલે આ બધું કામ કર્યું, તેની સાથે મારે કઈ વિરોધ નથી પણ વસ્તુરુપે વસ્તુ જણાવવા માટે મારે આમાં જણાવવું પડે છે. 18. એક વાત તે તે બુદ્ધિમાનોને, શિલ્પીઓને પણ માનવી જ પડે છે કે, કરેલો સુધારો નષ્ટ ન થાય માટે શું ? આથી જ તેઓને તે તે સ્થાન પર છે તે જાતનાં સેલ્યુસન અત્યારે રક્ષણ માટે લંગાવવાં જ પડ્યાં છે. તેથી વાત પુરવાર થાય છે કે ડુંગ કે ચુને કરતા હતા, તે તેના બચાવ માટે જ કરતા હતા. 19. (શ્રી શત્રુંજય પ્રકાશ અને જૈનો વિરુદ્ધ પાટતાણું. બીજા પ્રકરણના ૧૫માં પાના પર આ રીતે લખાણ છાપેલ છે)-એજન્સીની દરમીયાનગીરીથી દરબાર અને જેનો વચ્ચે થયેલ ઈ સ. ૧૯૨૧ને કરાર. દસક્ત ગેહેલ કાંધાજી સહી સહી સકત ઘણજી લિ. ગોહેલ શ્રીકાંધાજી ના કુવર બેંઘણજી, જત શેઠ આણંદજી કલ્યાણજી રહેવાસી પાલીતાણા, જત સાવકનો સંઘ તથા પરચુરણ આદમી પાલીતાણું જાત્રાએ આવે તે ઉપર અમારી રખેપાની લાગત છે. તે કુલ અમારી બાબત ડુંગર સબંધી તથા ભાટ તથા રાજગરના-કર-વેપારીઓ વગેરે તથા બીજી દરેબસ્ત લાગત સુધાં ઉચક દર વરસ ૧ એકે રૂા. ૪૫૦૦ અંકે પસતાલીસ સે પુરા તેની વિગત છે. ૪૦૦૦ દરબારને દેવા. ર૫૦ રાજગરને દેવા. ૨૫૦ ભાટ સમસ્તને દેવા. જમલે ૪૫૦૦. 20. આ પરમ પાવન આત્માનું કલ્યાણકારક તીર્થને અતિ વિશેષ પ્રભાવ છે, કે સર્પ, મેર વગેરે ક્રૂર છે પણ આ તીર્થની આરાધનાના પ્રભાવે, આરાધના કરી સટ્ટગતિને પામે છે અને અંતે મેક્ષે જાય છે. બાળ, યુવાન, વૃદ્ધ અને તિર્યંચ વગેરે આ સ્થાનની આરાધના કરીને આત્માનું સાધી જાય છે. આ તીર્થ આત્માને નિર્મલ કરનાર છે. સર્વ જઘન્ય અને ઉત્કૃષ્ટ પાપ, આ તીર્થની આરાધનાથી નાશ પામે છે. અને આરાધક Jain Educationa International For Personal and Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન, ભા. ૩ આત્માને આની પાવન ભૂમિના પ્રતાપે પરિણામની ધારા વધે છે અને મોક્ષ મેળવે છે. આવા પરમ પાવન તીર્થનું સદા સ્મરણ હજો. વંદન હજો. અને પૂજન કરીને આત્મા નિર્મલ થશે. આવી આ તીર્થની સદા કાળ આરાધના કરવી. આ રીતે આ પુસ્તકમાં આ તીર્થને મહિમા બતાવવા યત્ કિંચિત્ પ્રયત્ન કર્યો છે. ભવ્ય આરાધના કરે ને મારા પરિશ્રમને સફળ કરે. 21. અમુક વર્ષો પૂર્વે સોરઠ આર્ય કે અનાર્યની ચરચા ચાલી હતી, પણ તેમાં પાયે જ બેટ હતે. ૨૩ તીર્થકરોના સમવસરણ ગિરિરાજ પર થયેલાં છે અને તેમનાથ ભગવાન ગૃહસ્થપણામાં ગિરિરાજ પર ઈન્દ્રની સાથે આવેલા છે. વળી એ આર્ય અનાર્ય દેશની શિમાં શાસ્ત્રોમાં વર્ણવી છે, તે શિમાના સાચા અર્થે સોરઠને અનાર્ય કહે તે વ્યાજબી નથી. 22. ગિરિરાજના પગથીયાનો મોટો ખર્ચ કયાંથી કાઢ? એ એક વિચારનીય પ્રશ્ન હતું, પણ રાજ્યનું વિલયીકરણ થયું ન હતું ત્યાં સુધિ પાલીતાણા દરબારને સાઠ હજાર રખેપાના ભરવાના વાઈસરોય હસ્તક નક્કિ થયા હતા. આથી આ સાધારણના ખર્ચને પહોંચી વળવા આગમ દ્વારકશ્રીએ વ્યાજમાંથી આ રકમ ભરાય તેટલા માટે અગીયાર લાખની રકમ ઉપદેશ દ્વારા શે. આ. ક.ને ભેગી કરી આપી હતી. પણ રાજ્યનું વિલયકરણ થતાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈની બુદ્ધિએ એમાં ઘણે ઉંડો અભ્યાસ કરીને શ્રીમાનું મોરારજી દેસાઈની તે વખતની હકુમતમાં તે કર માફ કરાયે. આથી જે રકમ સાધારણની રહિ તેને બુદ્ધિથી ગિરિરાજના પગથીયાં કરવામાં ઉપયોગ થયે. 23. પૂર્વાચાર્યોએ તેમની બુદ્ધિબળે વિરાધના ન થાય ને આરાધના થાય તે માટે ચાતુર્માસમાં ગિરિરાજ પર ન ચઢાય એ ચેકકસ નિર્ણય કર્યો. તેને યાત્રુકે પાળતા હતા ને પાળે છે. આ અંગે શ્રીમાન સુમિત્રવિજયજીએ ચાર પુસ્તિકા બહાર પાડીને તેનું સમર્થન કર્યું છે. આગામે દ્ધારકશ્રીએ સિદ્ધચક પાક્ષીકમાં એક જગે પર તે વાતને સ્પષ્ટ કરતા હેતુઓ પૂર્વકને એક લેખ લખીને છાપ્યો છે. (ર) Jain Educationa International For Personal and Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ર નું શ્રી શત્રુંજ્ય ગિરિરાજ અંગે મલતું સાહિત્ય કમાંક નામ લે. કર્તા-લેખક-પ્રકાશક વિ, સંવત ૧ શત્રુંજય માહાતમ્ય (પદ્ય સં) ૨ શત્રુંજય તીર્થક૯૫ ૩ નાભિનંદનજિનો દ્વારપ્રબંધ ૪ સેતું જપ-શેત્રુજ્યકલ્પ; ૫ શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ ૬ શત્રુંજય ઉદ્ધારને રાસ ૭ શત્રુંજય તીર્થોદ્ધાર રાસ ૮ શત્રુંજયતીર્થ રાસ (આ.કા.મ.મુ. ૪) ૯ શત્રુંજય માહાત્મ્ય (ગદ્ય સં.) ૧૦ નવાણ પ્રકારી પૂજા ૧૧ નવાણ અભિષેક પૂજા ૧૨ શત્રુંજયે (ઈગલીશ) ૧૩ » » ૧૪ ઇ » ૧૫ પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૨. ૧૬ સિદ્ધાચલનું વર્તમાન વર્ણન ૧૭ શત્રુંજયને વર્તમાન ઉદ્ધાર ૧૮ સિદ્ધગિરિરાજ યાત્રા વિધિ ૧૮ શત્રુંજયતીર્થોદ્ધાર સંગ્રહ ૨૦ હિન્દુસ્તાનના જૈનતીર્થો ૨૦ શંત્રુજય તીર્થ દર્શન ૨૧ શત્રુંજય દિગ્દર્શન ૨૨ શત્રુંજય મહાતીર્થ ગુણમાલા ૨૩ જૈનતીર્થ સર્વસંગ્રહ ભા-૧ કર્તા શ્રીધનેશ્વરસૂરિજી ૪૭૭ ? કર્તા જિનપ્રભસૂરિજી ૧૩૮૫ ર્તા શ્રીકકકસૂરિજી ૧૩૯૩ મૂ. કર્તા ધર્મ ધોષસૂરિ, ટીકાકાર શુભશીલગણિ ૧૫૧૮ કર્તા શ્રી વિવેકધીરગણિ ૧૫૮૭ કર્તા શ્રીનયસુંદરગણિ ૧૬૪૮ કર્તા સમયસુદગિણિ ૧૬૮૬ કર્તા શ્રોજિનહર્ષગણિ ૧૭૫૫ કર્તા પં. હંસરત્નજી ૧૭૮૨ કર્તા પં. વીરવિજયજી ૧૮૮૪ કર્તા પં. પદ્મવિજયજી ૧૮૫૧ લેખક જેમ્સબર્ગેન્સ ઇ. સ. ૧૮૨૯ , , પ્ર. ગુજરાત ગવર્નમેન્ટ ૨૦૩૨ , , , જૈન જનરલ ૨૦૩૩ પ્રકાશક આત્માનંદશભા ૧૮૭૮ લેખક મોહનલાલ રુગનાથ ૧૯૯૧ પ્રકાશક આત્માનંદશભા ૧૯૯૨ પ્રકાશ વોરા મુલજીભાઈ ચત્રભુજ ૧૯૯૯ સંગ્રાહક-સારાભાઈ મણિભાઈ નવાબ ૨૦૦૦ લેખક કુલચંદ હરિચંદ દેસી ૨૦૦૨ , દીપવિજયજી ૨૦૦૩ સંપાદક મહીમાવિજયજી २००९ પ્રકાશક શેઠ આણંદજી કલ્યાણજી ૨૦૧૦ (૨૭) Jain Educationa International For Personal and Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન, ભા. ૩ ક્રમાંક નામ લે. કર્તા-લેખક-પ્રકાશક વિ, સંવત ૨૪ શત્રુંજયતીથને પંદરમે ઉદ્ધાર પ્રકાશક આત્માનંદશભા ૨૫ શત્રુંજય પર્વતનું વર્ણન (જુની પડી છે) ૨૬ તીર્થાધિરાજ શત્રુંજયયાત્રા માહાસ્ય પ્રકાશક–શ્રી જૈનાનંદ પ્રેસ ૨૦૨૭ ૨૭ જય શત્રુંજય લેખક–સકલચંદ શાહ ૨૦૨૬ પછી ૨૮ શત્રુંજય ગિરિરાજ સ્તવનાદિસંગ્રહ સંગ્રાહક પં. કનકવિજયજી ૨૮ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ટુંક પરિચય) પ્રકાશક-શેઠ આણંદજી કલ્યાણજી ૨૦૩૧ ૩૦ આત્મરંજન, ગિરિરાજ-શત્રુંજય પ્રકાશક નેમચંદ જી. શાહ ૨૦૩૧ ૩૧ શત્રુંજયગિરિરાજ સ્પર્શના લેખક મુનિનિત્યાનંદવિજયજી ૨૦૩૨. ૩૨ નવાણુ પ્રકારી પૂજા (સાથે) પ્રકાશક શ્રી જીવનમણિસદ્ઘાંચનમાળા ૨૦૩૩ ૩૩ શ્રીતીર્થાધિરાજ શંત્રુજય ઉપર થયેલ પ્રકાશક શેઠ આણંદજી કલ્યાણજી ૨૦૩૪ પ્રતિષ્ઠાને અહેવાલ ૩૪ શ્રી શત્રુંજયની ગૌરવગાથા લે. પં. શ્રીઠુણવિજ્યજી સં. ૨૦૩૫ ૩૫ શત્રુંજય પ્રકાશ અને જૈન લે. દેવચંદ દામજી કુંડલાકર જૈન વિરૂદ્ધ પાલીતાણા ભા. ૧ ભા. ૨ ૩૭ શ્રી શત્રુંજય સૂરાવલી પ્ર. શ્રી શત્રુંજય મહાતીર્થ પદયાત્રા સંઘ સમિતિ સં. ૨૦૩૪ ૩૮ શ્રી સિદ્ધાચલજીને સલેકે પ્ર. ગુણવંતીબેન મોહનલાલ કોઠારી સં. ૨૦૨૮ ૩૯ શ્રીગિરિરાજ ગુણકીર્તનાવલી સં. નિત્યાનંદવિજયજી સં. ૨૦૨૭ ૪૦ ચોમાસામાં સાધુજીવનની આરાધના માટે શાસ્ત્રની અજ્ઞા, મુનિશ્રીસુમિત્રવિજયજી સં. ૨૦૨૩ ૪૧ સિદ્ધગિરિ તથા શાસ્ત્રાણાને સ્પષ્ટ કરનારી પ્રશ્નાવલી ભા. ૧-૨ વે. મુનિશ્રીસુમિત્રવિજયજી સં. ૨૦૨૫ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન તથા શિલ્પ સ્થાપત્ય કલામાં શત્રુંજય ભા, ૩ જે * આ જુની ચેપડી મલી છે, ટાઈટલ પેઈજ નથી. કર્તા કે પ્રકાશકનું નામ નથી. પણ કાગળો પરથી જણાય છે કે જુની છે, લેખકે શિલ્પને સામુ રાખીને કેટલીક જગા પર શિલ્પનું સારું વર્ણન કર્યું છે. (૨૮) Jain Educationa International For Personal and Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिराजदर्शनम् चतुर्थों भागः श्रीशत्रुजयगिरिगताः जिनमंदिरगता शिलापट्ट-प्रतिमास्थिता लेखाः ।। B लेखनंबर १ देरीनं. १ ॥ ॐ ॥ स्वस्ति श्रीगुर्जरधरित्र्यां पातशाहश्रीमहिमूद पट्टप्रभाकरपातशाहश्रीमदाफरसाह-पट्टोद्योतकारक-पातशाह श्री श्री श्री श्री श्री बाहदरविजयराज्ये । संवत् १५८७ वर्षे राज्यव्यापारधुरंधर-खानश्रीमझादखान-व्यापारे श्रीशत्रुजयगिरौ श्रीचित्रकूटवास्तव्य-दो० करमाकृतसप्तमोद्धारसत्का प्रशस्तिलिख्यते ॥ ___ स्वस्तिश्रीसौख्यदो जियाद् युगादिजिननायकः । केवलज्ञानविमलो विमलाचलमण्डनः ॥ १ ॥ श्रीमेदपाटे प्रकटप्रभावे, भावेन भव्ये भुवनप्रसिद्धे ॥ श्रीचित्रकूटो मुकुटोपमानो, विराज्यमानोऽस्ति स्मस्त लक्ष्भ्या ॥ २ ॥ सन्नन्दनो दातृसुरद्रमश्च, तुंगः सुवर्णोऽपि विहारसारः ॥ जिनेश्वरस्नात्रपवित्रभू मिः, श्रीचित्रकूटः सुरशैलतुस्यः ॥ ३ ॥ विशालसालक्षितिलोचनाभो, रम्यो नृणां लोचनचित्रकारी ॥ विचित्रकूटो गिरि चित्रकूटो, लोकस्तु यत्राखिल कूटमुक्तः ॥४॥ तत्र श्रीकुम्भराजोऽभूत्कुम्भोद्भवनिमो नृपः ॥ वैरिवर्गः समुद्रो हि येन पीतः क्षणात् क्षितौ ॥ ५ ॥ (त )त्पुत्रो राजमल्लोऽभूद्राज्ञां मल्ल इवोत्करः ॥ सुतः संग्रामसिंहोऽस्य संग्रामविजयी नृपः ॥ ६ ॥ तत्पट्टभूषणमणिः, सिंहेन्द्रवत्पराक्रमी ॥ रत्नसिंहोऽधुना राजा, राजलक्ष्भ्या विराजते ॥ ७ ॥ दूतश्च गोपाव्हगिरौ गरिष्ठः, श्रीबप्पभट्टो प्रतिबोधितश्च ॥ श्रीआमराजोऽजनि तस्य पत्नी, काचित्बभूव व्यवहारिपुत्री ।। ८॥ तत्कुक्षिजाताः किल राजकोष्ठागाराव्हगोत्रे सुकृतकपात्रे ॥ श्रीओसवंशे विशदे विशाले, तस्यान्वयेऽमी पुरुषाः प्रसिद्धाः ॥ ९॥ श्रीसरणदेवनामा तत्पुत्रो, रामदेव नामाऽभूत् ॥ लक्ष्मीसिंहः पुत्रो(स )तत्पुत्रो भुवनपालाख्यः ॥ १० ॥ श्रीभोजराजपुत्रो न......र सिंहाख्य एव तत्पुत्रः ॥ षेताकस्त____A. सं० १९९६ विक्रमीये परमतारकध्यानस्थस्वर्गत-आगमोद्धारक-आचार्यश्रीआनंदसागरसूरीश्वराणां प्रेरणया हस्तपोथिगतप्रशस्तयः प्रतिमादिस्थलेखाश्च गृहितुमुथमो मया कृतः, तदन्तरगताः श्रीशत्रुजयगिरिषरगता लेखा अत्र दीयते । B नं०=नंबरः ।। श. 1 (1) For Personal and Private Use Only Jain Educationa International Page #433 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज-दर्शनम् स्पुत्रो, नरसिंहस्तत्सुतो जातकजज्ञे ॥ ११ ॥ तत्पुत्रस्तोलाख्यः पत्नीतस्याः (स्य) प्रभूतकूलजाता ॥ तारादेऽपरनाम्नी लीळू पुण्यप्रभापूर्णा ॥ १२ ॥ तत्कुक्षिसमुद्रभूताः, ष ( टू ) पुत्रा (ः) कल्पपादपाकाराः ।। [ धर्मा ]नुष्ठानपराः श्रीव (म) न्तः श्रीकृतोऽन्योषाम् ॥ १३ ॥ प्रथमो र(त्ना)ख्यसुतः सम्यक् यो द्योतकारकः कामम् ॥ श्रीचित्रकूटनगरे प्रासादः (कारितो ) येन ॥ १४ ॥ तस्यास्ति कोमला कल्पवल्लीव विशदा सदा ॥ भार्या रज्मरा ( ! ) देवी पुत्र ( : ) श्रीरंगनामाऽसौ ॥ १५ ।। भ्राता ऽन्यः पोमाव्हः पतिभक्ता दानशीलगुणयुक्ता ॥ पद्मापाटमदेव्यौ पुत्रौ माणिक्य- हीरा व्हौ ॥ १६ ॥ बंधुर्गणस्तृतीयभार्या गुणरत्नराशि विख्याता ॥ गौरा - गावदेव्यौ पुत्रो देवाभिधो ज्ञेयः ॥ १७ ॥ तुर्यो दशरथनामा भार्या तस्यास्ति देवगुरुभक्ता ।। देवल—–[दू ]रमदेव्यौ पुत्रः केल्हाभिधो ज्ञेयः ॥ १८ ॥ श्रातान्यो भो - जाख्यः भार्या तस्यास्ति सकलगुणयुक्ता ॥ भावल-हर्षमदेव्यौ पुत्रः श्रीमण्डनो ॥ १९ ॥ सदासदाचारविचारचारु – चातुर्यधैर्ययादिगुणैः प्रयुक्तः ॥ श्रीकर्मराजो भगिनी च तेषां जीयात्सदा सुहविनामधे ( या ) ॥ २० ॥ कर्माख्य भार्या प्रथम कपूरदेवी पुनः कामलदे द्वितीया ॥ श्रीभीषजीकस्वकुलो दयादिसूर्यप्रभः कामलदेविपुत्रः ॥ २१ ॥ श्रीतीर्थयात्रा जिनबिम्बपूजा-पदप्रतिष्ठादिकधर्मधुर्याः ॥ सुपात्रदानेन पवित्रगात्राः सर्वेदशाः सत्पुरुषाः प्रसिद्धाः ।। २२ ।। श्रीरत्नसिंहराज्ये राज्यव्यापारभारधौरेयः ।। श्रीकर्मसिंहदक्षो मुख्यो व्यवहारिणां मध्ये || २३ || श्रीशत्रुंजयमाहात्म्यं श्रुत्वा सद्गुरुसन्निधौ ।। तस्योद्धारकृते भाव: कर्मराजस्य हृद्यभूत् ॥ २४ ॥ आगत्य गौर्जरे देशे विवेकेन नरायणे ।। वसन्ति विबुधा लोकाः पुण्यश्लोका ईवादभूताः ।। २५ ।। तत्रास्ति श्रीधराधीशाः श्रीमद्बाहदरो नृपः । तस्य प्राप्य स्फुरन्मानं पुण्डरीके समाय ।। २६ ।। राज्यव्यापारघौरेयः खानश्रीमान्मझादकः । तस्य गेहे महामंत्री - आख्यो नरसिंहकः ॥ २७ ॥ तस्य सन्मानमुत्प्राप्य बहुवित्तव्ययेन च । उद्धारः सप्तमस्तेन चक्रे शत्रुंजये गिरौ ॥ २८ ॥ श्रीपादलिप्तललना सरशुद्धदेशे, सद्वाद्यमंगलमनोहरगीतनृतैः ॥ श्रीकर्मराजसुधिया जलया निकायां, चक्रे महोत्सववरः सुगुरूपदेशात् ॥ २९ ॥ चंचच्चं गमृदंग रंगरचना मेरीन फेरीवा वीणा (वंश)विशुद्धतालविभवा साधर्मि (वात्सल्य ) कम् ।। वस्त्रालंकृति (हेम) तुंगतुरगादीनां च स ( द्व) र्षणमेव विस्तरपूर्वकं गिरिवरे बिंबप्रतिष्ठापनम् ॥ ३० ॥ विक्रमसमयातीते तिथिमितसंवत्सरेऽश्ववसुवर्षे १५८७ ।। शाके जगत्त्रिबाणे १४५३ वैशाखे कृष्णषष्ठ्यां च ।। ३१ ।। मिलिताः सूरयः संघा मार्गणा मुनिपुगवाः ।। वहमाने धनुलग्ने प्रतिष्ठा कारिता वरा ।। ३२ ।। लावण्यसमयाख्येन पंडितेन (2) Jain Educationa International For Personal and Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः महात्मना ॥ सप्तमोद्धारसत्का च प्रशस्तिः प्रकटी कृता ।। ३३ ॥ श्रीमबा( हदर )क्षितीशवचनादागत्य शत्रुजये । प्रासादं विधाप्य येन बृषभाऽर्हद् बिंबमारोप्य च ।। उद्धारः किल सप्तमः कलियुगे घनादुत्सवात् । जीयादेष सदोशवंशमुकुटः श्रीकर्मराजश्चिरम् ॥ ३४ ॥ यत्कर्मराजेन कृतं सुकार्यमन्येन केनापि कृतं हि तन्नो । यम्लेच्छराज्ये (ऽपि नृपा )ज्ञयैवोद्धारः कृतः सप्तम एष येन ॥ ३५ ॥ सत्पुण्यकार्याणि बहुनि संघे । कुर्वन्ति भव्याः परमत्र काले ॥ कर्माभिधानव्यवहारिणेवोद्धारः कृतः श्रीविमलाद्रिशृंगे ॥ ३६ ॥ श्रीचित्रकूटोदयशैलशृंगे कर्माख्यभानोरुदयान्वितस्य ॥ शुझुंजये बिंबविहारकृत्य । करावलीय स्फुरतीति चित्रम् ॥ ३७ ॥ श्रीमेदपाट्टे विषये निवासिनः । श्रीकर्मराजस्य च कीर्तिरु( ज्ज्वला) ॥ देशेप्वनेकेष्वपि ( संचरत्य )हो । ज्योत्स्नेव चन्द्रस्य नभोविहारिणः ॥ ३८ ॥ दत्तं येन पुरा धनं बहु सूरत्राणाय तन्मानतो । यात्रा येन (न)णां च संघपतिना शत्रुजये कारिता ॥ साधूनां सुगमैव सा च विदिता चक्रे प्रतिष्ठाऽर्हता-मित्थं वर्णनमुच्यते कियदहो ? श्रीकर्मराजस्य तु ॥ ३९ ॥ येनोद्धारः शुभवतिनगे करितः पुंडरीके । स्वात्मोद्धारो विशदमतिना दुर्गस्तेन चक्रे ? ॥ येनाकारि प्रवरविधिना तीर्थनाथप्रतिष्ठा । प्राप्तस्तेन त्रिभुवनतले सर्वदैव प्रतिष्ठा ॥ ४० ॥ सौम्यत्वेन निशामणिर्दिनमणिस्तीव्रप्रतापेन च ॥ वंशोद्दीपनकारणाद् गृहमणिश्चितामणिर्दानतः ॥ धर्माच्छाद्धशिरोमणिर्मदविषध्वस्तान्मणि गिनः । एकानेकमयो गुणैर्नवनवैः श्रीकमराजः सुधीः ॥ ४१ ॥ तोलासुतः सुतनयो विनयोज्ज्वलश्च । लीलू सुकुक्षिनलिनीशुचिराजहंसः ।। सन्मानदानविदुरो मुनिपुगवानां । तबृद्धबांधवयुतो नय कर्मराजः ॥ ४२ ॥ कर्मो श्रीकर्मराजोऽयं कर्मणा केन निर्ममे ? ॥ तेषां शुभानि कर्माणि येईष्टः पुण्यवानसौ ॥ ४३ ॥ आदीशः पुण्डरीकस्तु मरुदेवा कपर्दिराट् ॥ श्राद्ध श्रीकर्मराजस्य सुप्रसन्ना भवन्त्वमी ॥ ४४ ॥ श्रीशत्रुजयतीर्थाद्धारे कमठ च सानिध्यकारक सा० जईता भा० बाईचांदु पुत्र नाथा भातृ किना ॥ अहमदावादवास्तव्य सूत्रधार कोला पुत्र सूत्रधार विरुवा सू० भीमा ट्ठ० वेला 8० वछा ॥ श्रीचित्रकूटादागत सू० टीला सू० पोमा सू० गांगा सू० पोरा सू० ट्ठाला सूत्र० देवा ॥ सू० नाकर सू० नाईआ सू० गोविंद सू० विणायग सू० टीला सू० वच्छा सू० साणा सू० कन्हा सूत्र० देवदास सू० वीका सू० ठाकर....सू ० काला वा० विणायग् । ठा० वाम ठा० हीरा सू० दामोदर वा० हंशराज सू० यान । मंगलमादिदेवस्य मंगलं विमलाचले । मगलं सकलसंघस्य मंगलं लेखकस्य च ॥ (3) For Personal and Private Use Only Jain Educationa International Page #435 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् पं० विवेकधीरगणिना लिखिता अस्ति ॥ पूज्य पं० समरत्न शिष्य पं० लावण्यसमयस्त्रिसंध्यं श्रीआदिदेवस्य प्रणमतीति भद्रम् ॥ श्रीः ॥ ठा० हरपति ठा० हासा ठा० मूला ठा० कृष्णा ठा० कन्हा ठा० हर्षा सू० माधव सू० वाढू ॥ लो सहज ॥ ले० २ देरी नं. ५१ ॥ ॐ ॥ ॐ नमः संवत् (१६) २० वर्षे आषाढ शुदि २ रखौ गंधारवास्तव्य । प्रागवश दोसी । श्रीगोईआ सुत दो तेजपाल भार्या बाई लाडकी सुत दो पवारण भ्राता दो । भीम दो । सोन दो । देवराज प्रमुख(स्व)कुटुंबेन यतः । श्रीमहावीरदेवकुलिका । कारापिता हर्षेण । तपागच्छे विबुधशिरोमणि श्रीविजयदानसू रि-श्रीहीरविजयसू रिप्रसादा(त् ) शुभं भवतु ॥ श्रीः ॥ श्रीः ॥ श्रीः ॥ ले० ३ देरी नं० १५६ ॥ ॥ संवत् १६२० वर्षे कार्तग शुदि २ दिने गंधोरवास्तव्य श्रीश्रीमालज्ञातीय सा । श्रीपासवीर भार्यावाई सतुल सुत सा । श्रीवर्धमान भार्याबाई वर्मलादे अमरादे सुत सा । श्रीरामजीभाई सा । श्रीलहुजी सा । हंस( रा )ज सा । मनजी प्रमुख स्वकुटुंबेन युतः श्रीशत्रुजयोपरि श्रीशांतीनाथप्रासाद । शुभं भवतु ॥ ले०४ देरी नं०४०॥ॐ॥ ॐ नमः ॥ संवत् १६२० वर्षे वैशाख शुदि ५ गुरौ । श्रीगंधारवास्तव्य प्रागर्वेशज्ञातीय । संघवी श्रीजावडा सुत सं० श्री(सीपा) भार्याबाई गवासुनाम सुत । सं० । अडुजी । प्रमुखस्वकुटुंबेन युतः ॥ श्रीपार्श्वनाथदेवकुलिका कारपिता । श्रीतपागच्छे । श्रीविजयदानसू रि–श्रीहीरविजयसू रि प्रसादात् । शुभं भवतु । ले० ५ देरी नं० ३९ ॥ ॐ ॥ संवत् १६२० वर्षे वैशाख शुदि ५ गुरौ । श्रीअहमदावादवास्तव्य ओशवालझातीय महं श्रीवणाइग सुत महं । श्रीगला भार्या बाई मंगाई सुत महं । वीरदास स्वकुटुंबेन युतः श्रीशेनंजयोपरि श्रीआदिनाथदेवकुलिका कारापिता ।। श्रीतपागच्छे श्रीविजयदानसू रि-श्रीहीरविजयसू रि–प्रसादात् ॥ शुभं भवतु ॥ ले० ६ देरी नं० ४१ ॥ ॐ ॥ संवत् १६२० वर्षे वैशाखशुदि २ दिने गंधारवास्तव्य प्रागवंशे व्यो । श्रीपरवत सुत व्यो० । फोका सु० व्यो ॥ रणुआ स्वकुटुंबेन युतः श्रीशेनंजयोपरि देवकुलिका कारापिता ॥ श्रीतपागच्छे विबुधशिरोमणि श्रीविजयदानसू रि प्रसादात् ॥ श्रीः ॥ ले० ७ देरी नं० ४४ ॥ ॐ ॥ ॐ नमः ॥ संवत् १६२० वर्षे वैशाख (4) Jain Educationa International For Personal and Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः शुदि ५ दिने गंधारवास्तव्य प्रागवांशे ज्ञातीय व्यो० । समरीआ भार्या बाई । भोलु पुत्रीबाई देवगाई । बाई कीबाई स्वकुटुंबेन युतः । श्रीशांतिनाथदेवकुलिका काराषिता । श्री तपागच्छे विबुधशिरोमणि-श्रीविजयदानसू रि-श्रीहीरविजयसू रि प्रसादात् ॥ शुभं भवतु ॥ श्री ॥ ले० ८ देरी नं० ४३ ॥ ॐ ॥ ॐ नमः ॥ संवत् १६२० वर्षे वैशाखशुदि ५ गुरुदिने श्रीगंधारवास्तव्य श्रीश्रीमालीज्ञातीय परी । देवा भार्या बाई० कमलाई सुत परी । पंधी । तथा गूर्जरज्ञातीय दासी श्रीकर्ण भा० बाई अमरी सुत दासी हंसराज उभयौ । मीलने श्रीशजयोपरि श्रीआदिनाथदेवकुलिका कारापिता श्रीतपागच्छे श्रीविजयदानसूरि प्रसादात् ॥ ले० ९ देरी नं० २०० ॥ ॐ ॥ संवत् १६४० वर्षे फागुण शुदि १३ दिने ठाकर करमसी भार्जा बाई मली ठाकर दामा भार्जा बाई चंडी ठाकर माह व ठाकर जसू ठाकर बीम ठाकर जसूर्जा भार्जा बाइ जीवादे ठाकर माहव सुत तेजपाल भार्जा बाई तेजलदे संघवी जसू सू त तेजपाल प्रसाद करापितं ॥ शुभं भवतु ॥ दो नाकर शेठना वाणोत्र डीसावाला ॥ ० ॥ ले० १० देरी नं० २९८ ॥ ॐ ॥ ॐ नमः ॥ श्रेयस्वी प्रथमः प्रभुः प्रथिमभागू नैपुण्यपुण्यात्मनामस्तु स्वस्तिकरः सुखाब्धिमकरः श्रीआदिदेवः श्रे वः । पद्मोल्लासकरः करेरिव रविव्योंम्नि क्रमांभारुह-न्यासैर्यस्तिलकी बभूव भगवान् शत्रुजयाऽनेकशः ॥ १ ॥ श्रीसिद्धार्थनरेशवंशसरसी जन्माबू जिनीवल्लभः पायाद् वः परमप्रभावभवनं श्रीवर्धमानः प्रभुः ॥ उत्पत्तिस्थिति(सं)हृतिप्रकृतिवाग् यद्गौर्जगत्पावनी स्वर्वापीव महावृतीप्रणयभूरासीद् रसोल्लासिनी ॥ २ ॥ आसीद् वासववृंदवंदितपदद्वंद्वः पदं संपदां । तत्पट्टांबुधिचंद्रमागणधरः श्रीमान् सुधमाभिधः ॥ यस्यौदार्ययुता प्रहृष्टसुमना अद्याषि विद्यावती । धत्ते संततिरुन्नतिं भगवता वीरप्रभार्गौरिव ॥ ३ ॥ श्रीसुस्थितः सुप्रतिबुद्ध एतौ सू ही अभूतां तदनुक्रमेण ॥ याभ्यां गणोऽभू दिह कोटिकाब्हश्चंद्रायमल्यामिव सुप्रकाशः ॥ ४ ॥ तत्राभू द् वजिणां वंद्यः श्रीवर्षिगणाधिपः ॥ मुलं श्रीवशाखाया गंगाया हिमवानिव ॥ ५॥ तत्पट्टांबरदिनमणिरुदितः श्रीवजसेनगुरुरासीत् ॥ नागेंद्र-चंद्र-निर्वृति-विद्याधर-संज्ञकाश्च तच्छिष्याः ॥ ६ ॥ स्वस्वनाम समानानि येभ्यश्चत्त्वारि जज्ञिरे ॥ कुलानि काममेतेषु कुलं चान्द्रं तु दिद्यते ॥७॥ भास्करा ईव तिमिरं हरंतः ख्यातिभाजनम् ॥ भूरयः सूरयस्तत्र जज्ञिरे जगतां मताः ॥ ८॥ बभूवः (5) For Personal and Private Use Only Jain Educationa International Page #437 -------------------------------------------------------------------------- ________________ श्रीशचुंजय-गिरिराज-दर्शनम् क्रमतस्तत्र श्रीजगच्चंद्रसूरयः ॥ यस्तपाविरुदं लेभे बाणसिद्धयर्क१२८५ वत्सरे ॥ ९ ॥ क्रमेणास्मिन् गणे हेम-विमला: सूरयोऽभवन् ॥ तत्पट्टे सूरयोऽभूव-न्नानंदविमलाभिधाः ॥१०॥ साध्वाचारविधिः पथः शिथिलतः सम्यशियां धाम यैरुज्रेस्तेन सिद्धिसाधकसुधारोचिनिभे १५८२ नेहसि ॥ जीमुतैरिव यैर्जगत्पुनरिदं तापं हरदभिर्भशं । सश्रीकं विदघे गवां शुचितमैः स्तोमैः रसोल्लासिभिः ॥ ११ ॥ पद्माश्वयैरलमलं क्रियते स्म तेषां । प्रीणिन्मनांसि जगतां कमलाद येन ॥ पट्टः प्रवाह ईव निर्जरनि रिण्याः । शुद्धात्मभिर्विजयदानमुनीशहसैः ॥ १२ ।। सौभाग्यं हरिसर्वगर्वहरणं रुपं च रंभापति-श्रीजैत्रं शतपत्रमित्र महसां चौरं प्रतापं पुनः ।। येषां वीक्ष्य सनातनं मधुरिपु स्वः स्वामि धर्माशवो । जाताः काममपत्रपाभरभृता गोपत्वमाप्तास्त्रयः ॥ १३ ॥ तत्पट्टप्रकटः प्रकामकलितोद्योतस्तथा सौधव( त् ) । सस्नेहैर्य(ति)राजहीरविजयस्नेहप्रियैर्निर्ममे ॥ सौभाग्यं महसां भरेण महता मत्यर्थमुल्लासिनां । बिभ्राणः स यथा जनिष्ट सुदृशां काम ! प्रमेादास्पदम् ॥ १४ ॥ देशाद् गुर्जरतेोऽथ सू.रि वृषभा आकारिताः सादरं । श्रीमत्साहिअकबरेण विषयं मेवात् (.) संज्ञं शुभम् ॥ शा....अंबुज पाणयोव(!) तमसं सर्व हरंतो गवां । स्तोमैः सूत्रितविश्वविश्वकमलोल्लासैनमार्का ईव ॥ १५ ॥ चक्रुः फतेपुरम * (न) भौम-दगयुग्मकोककुलमाप्त सुखं सृजतः ॥ अब्देकपावकनृयप्रमिते १५३९ स्वगाभिः । सोल्लाबुजकाननं ये ॥ १६ ॥ दामे वाखिलभूपमुर्द्धसु निजाऽऽज्ञां धारयम श्रीमान्शाहिअकब्बरो नरवरो देशेष्वशेषष्वपि ॥ षण्मासाभयदानपुष्टपट्टहोद्घोषोनध्वंसिनः। कामं कारयति स्महृष्टहृदयो यद्वाकल्लारंजितः ॥ १७ ॥ यदुपदेशवशेन मुदं दघन् निखिलमण्डलवासिजने निजे ॥ मृत धनं च कर च सुजीजिआ-भिधमकब्बरभूपतिरत्यजत् ॥ १८ ॥ यद्वाचा कतकाभयाविमलित स्वांतांबुपुरः कृपा-पूर्णः शाहिरनिन्द्यनीतिवनिताक्रोडी कृतात्मात्यजन् ॥ शुल्क त्य(क्तुम)शकयमन्यधरणीराजां जनप्रीतये । तदवान्नीडजपुंजपुरुषपशंश्चामुमुयद् भूरिशः ॥ १९ ॥ यद्वाचां निचयैर्मुधाकृतसुधास्वादैरमंदैः कृताल्हादः श्रीमदकब्बरः क्षितिपतिः संतुष्टिपुष्टाशयः ॥ त्यकत्वा तत्करमथ सार्थमतुलं येषां मनः प्रीतये । जनेभ्यः प्रददौ च तीर्थतिलकं शत्रुजयोर्वीधरम् ॥ २० ॥ यद् वाग्भिर्मुदितश्चकार करुणा स्फूर्जन्मनाः पौस्तकं भाण्डागारमपारवाङमयं वेश्मेव वान्दैवतम् ॥ यद्सवेगभरेण भावितपतिः शाहिः पुनः प्रत्यहं । पूतात्मा बहु मन्यते भगवतां सदर्शनोदर्शनम् ॥ २१ ॥ यद्वाचातरणित्विषेव कलितोल्लासं मनःपंकज । बिभ्रच्छाहिअकबरा व्यसनधीपाथोजिनीं चंद्रमाः ॥ जज्ञे श्राद्धजनो चितैश्च सुकृतैः सर्वेषु देशेष्वपि । विख्यातोऽर्हन्तमतभक्तिभावितमतिः श्रीश्रेणिकक्ष्मापवत् ॥ २२ ॥ लंपाका (6) For Personal and Private Use Only Jain Educationa International Page #438 -------------------------------------------------------------------------- ________________ श्रीशजयगिरिवरगता लेखाः धिपमेघजीऋषिमुखा हित्वाकुमत्याग्रहं । भेजुर्यच्चरणद्वयीमनुदिनं भंगा इवांभाजिनीम् ॥ उल्लास गमिता यदीय वचनैर्वैराग्यर गोन्मुखै- ताः स्वस्वमतं विहाय बहा लोकास्तपासंज्ञकाः ॥२३॥ आसीच्चैत्यविधापनादिसुकृतक्षेत्रेषु वित्तव्ययो। भूयान् यद्वचनेन गुर्जरधरा मुख्येषु देशेवलम् ॥ यात्रां गूर्जरमालवादिक-महादेशोद्भवभूरिभिः । संघे सार्द्धमृषीश्वरा विदधिरे शत्रुजये ये गिरौ ॥ २४ ॥ तत्पट्टमब्धिमिव रम्यतमं सृजन्तः । स्तामैर्गवां सकलसंतमसंहरन्तः ॥ कामालसस्कूवलयप्रणया जयंति । स्फुर्जत्कलाविजयसेनमुनींद्रचंद्राः ॥२५॥ यत्प्रतापस्य माहात्म्यं वर्ण्यते किमतः परम् ॥ अस्वप्नाश्चक्रिरे येन जीवंताडपि हि वादिनः ॥ २६ ॥ सौभाग्यं विषमायु धात्कमलिनी कांताच्च तेजस्विनामैश्चर्य गिरिजापतेः कुमुदिनी कांतात्कलामालियाम् ॥ माहात्म्यं धरणीधरान्मुखभुजां गांभीर्यमभानिधे-रादायां बुजभू : प्रभुः प्रविदधे यन्मू तिमत्तन्मयीम् ॥ २७ ॥ __ ये च श्रीमदकबरेण विनयादाकारिता: सादरं ॥ श्रीमल्लाभपुरं पुरंदरपुर व्यक्त सुपात्करेः । भूयोभिवृतिभिर्बुधैः परिवृतो वेगादलचकिरे सामादं सरसं सरोरुहवनं लीलामराला इव ॥२८॥ अर्हतं परमेश्वरत्वकलितं संस्थाप्य विश्वोत्तमं । साक्षात्साहिअकबरस्य सदसि स्तोमर्गवामुद्यतैः ॥ यैः संमीलितलोचना विदधिरे प्रत्यक्षशूरेः श्रिया । वादोन्मादभतो द्विजातिपतयो भट्टानिशाटा इव ॥ २९ ॥ श्रीमत्साहिअकबरस्य सदसि प्रोत्सपिभिर्भरिभिः वादैर्वादिवरान् विजित्य समदान्सिहै ढिपेंद्रानिव ॥ सर्वज्ञाशयतुष्टिहेतुरनद्योदिश्युत्तरस्यां स्फुरन् । यैः कैलास इवोज्ज्वला निजयशःस्तंभा निचल्ने महान् ॥ ३० ॥ दत्तः साहधीरहीरविजयश्रीसू रिराजां पुरा । यच्छीशाहीअकब्बरेण धरणीशक्रेण तत्प्रीतये ॥ तच्चक्रेऽखिलमध्य बालमतिना यत्स्याज्जगत्साक्षिकं । तत्पत्रं फुरमाणसज्ञमनघ सर्वादिशो व्यानशे ॥ ३१ ॥ किं च गावृषभकासरकांताकासरा यमगृहं नहि नेयाः ॥ योच्चमेव(?) मृतवित्तमशेषबंदिनोऽपि हि न च ग्रहणीयाः ॥ ३२ ॥ यत्कला सलिलवाहविलासप्रीतचित्ततरुणाजनतुष्टयै ।। स्वीकृतं स्वयमकबरधा स्वामिना सकलमेतदपीदं ॥ ३३ ।। चोलीवेगमनंदनेन वसुधाधीशेन सन्मानिता । गुर्वी गूर्जरमे दिनीमनुदिनं स्वले कबिब्बोकिनीम् ॥ सद्वृत्ता महसां भरेण सुभगा गाढं गुणाल्लासिनो । ये हारा ईव कंठमंबुजदृशां कुर्वन्ति शोभास्पदम् ॥ ३४ ॥ ईतश्च__आभूरान्वय(प)द्मपद्मसवया ओकेशवंशे भव । च्छेष्ठीश्रीशिवराज इत्याभिधया सौवर्णिकः पुण्यधीः ॥ तत्पुत्रोऽजनि सीधरश्च तनयस्तस्या भवत्पर्वतः । कालाव्हाऽजनि तत्सुतश्च तनुजस्तस्यापि वाघाभिधः ॥ ३५ ॥ तस्याभूद वछिआभिधश्च तनुजः ख्यातो रजाई भव-स्तस्याभूच्च सुहासिणीति गृहिणी पद्मेव पद्मापतेः ॥ इन्द्राणी सुरराजयोरिव जयः पुत्रस्तयोश्च भव (7) For Personal and Private Use Only Jain Educationa International Page #439 -------------------------------------------------------------------------- ________________ श्रीशजय-गिरिराज-दर्शनम् त्तेजःपाल इति प्रहृष्ट सुमनाः पित्रोर्मनः प्रितिकृत् ॥ ३६ ॥ (का)मस्येव रतिर्ह रेरिव रमा गौरीव गौरीपते-रासीत्तेजलदे इति प्रियतमा तस्याकृतिः सत्कृतिः ॥ भोगश्री सुभगौ गुरौ प्रणयिनौ शश्वत्सुपर्वादरौ । पौलामी त्रिदशेश्वराविव सुखं तौ दंपती भजेतुः ॥३७॥ वैराभ्यवारिनिधिपूर्णनिशाकराणां । तेषां च हीरविजयवृत्तिसिंधुराणाम् ॥ सौभाग्यभाग्यपरविभासुराणां । तेषां पुनर्विजयसेनमुनीश्वराणाम् ॥ ३८ ॥ वाग्भिर्मुधा कृतसुधाभिरुदंचिचेताः श्राद्धः स शोभनमना भजति स्म भावम् ॥ श्रीसंघभक्तिधनदानजिनेंद्र चैत्या-द्धारादिकर्मसु भृशं सुकृतिप्रियेषु ॥ ३९ ॥ ग्रहैः प्रशस्तेऽन्हि सुपार्श्वभर्तु(र)नन्तभर्तश्च शुभां प्रतिष्ठाम् ॥ सोऽचीकरषड्युगभूय१६४६वर्षे । हर्षेण सौवर्णिकतेजपालः ॥ ४० ॥ आदावार्षभिरत्र तिर्थतिलके शत्रुजयेऽचीकरत् । चैत्यं शैत्यकर दशोमणिगणस्वर्णादिभिर्भासुरम् ॥ ४१ ॥ अत्रान्येपि भुजार्जितां फलवतीमुच्चैः सृजंतः श्रीयं ॥ प्रासादं तदनुकमेण बहवश्चाकारयन् भूभुजः ।। ४२ ।। तीर्थेऽत्र साधुकरमाभिधे। धनी सिद्धिसिद्धितिथि १५८८ संख्ये ॥ चैत्यमयी करदुकतेरानंदविमलमुनिराजाम् ॥ ४३ ॥ तं वीक्ष्य जीर्ण भगवविहारं स तेजपालः स्वहृदीति दध्यौ ॥ भावी कदा सोऽवसरो वरीयान् यत्राऽत्र चैत्यं भविता नवीनम् ॥ ४४ ॥ अन्येद्यः स्वगुरुपदेशशरदाकामं वलक्षीकृत । स्वांतांभाः सवणिग् वरपुरंदरे श्रीस्तंभतीर्थे वसन् ॥ तीर्थे श्रीमति तुंगतीर्थतिलके शत्रुजयेऽर्हद् गृहोद्धारं कर्तुमना अजायततमां साफल्य पिच्छलश्रियः ॥ ४५ ॥ अत्र स्यात् सुकृत कृतं तनुमतां श्रेयः श्रियां कारणम् । मत्वैवं निजपूर्वजव्रजमहानंदप्रमोदाप्तये ॥ तीर्थे श्रीविमलाचलेऽतीविमले मौलेऽर्हतो मदिरे। जीर्णोद्धारमकारयत्स सुकृती कुंती तन् जन्मवत् ॥४६॥ श्रृंगेण भिन्नगगनांगणमेतदुच्चैश्चैत्य चकास्ति शिखरस्थितहेमकुंभम् ॥ हस्तेषु पर(५२)हस्तमितमुच्चमुपैति नाकलक्ष्मी विजेतुमिव काममखर्वगर्वाम् ॥ ४७ ॥ यत्राहदेाकसि जितागरकुंभिकुंभाः। कुभा विमाति शरवेदकरें दु१२४५संख्याः ।। किं सेवितुं प्रभमयुः प्रचुरप्रताप-पूरैर्जिता दिनकराः कृतनैकरुपाः ॥ ४८ ॥ उन्मूलितप्रमदभू मिरुहानशेपान् । विश्वेषु विनकरिणा युगपन्निहंतुम् । सज्जाः स्म इत्थमभिधातुमिवेंदुनेत्राः (२१) । सिंहा विभांत्युपगता जिनधाम्नि यत्र ॥ ४९ ॥ योगिन्यो यत्र शोभंते चतस्त्रोः जिनवेश्मनि । निषेवितुमिवाक्रांताः प्रतापैरागता दीशः ॥ ५० ॥ राजते च दिशांपाला प्रासादे यत्राऽर्हदालये ॥ मूर्तिमंतः किमायाता धस्सिंयमिनामभी ॥ ५१ ॥ द्वासप्ततिः श्रियमयंति जितेंद्रचंद्र-विबानि देवकुलीकासु च तावतीषु । द्वासप्ततेः श्रितजनालिकला लतानां । किंकुंड्मला परिमलैर्भुवनं भरंतः ।। ५२ ॥ राजते यत्र चत्वारो (8) Jain Educationa International For Personal and Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ श्रीशजयगिरिवरगता लेखाः गवाक्षा जिनवेश्मनि । विरचेरिव वत्राणि विश्वाकारणहेतवे ॥ ५३ ॥ यत्र चैत्ये विराजते चत्वारश्च तपोधनाः । अभी धर्माः किमायाताः प्रभूपास्त्यै वषुभतः ॥ ५४ ॥ पंचालिकाः श्रियमयति जिनेंद्रधाग्नि द्वात्रिंशदद्रिरमणीभरजैत्ररुपाः ॥ ज्ञात्वा पतीनिह जिने किमु लक्षणक्ष्माराजां प्रिया निजनिजेशनिभालनोत्काः ॥ ५५ ॥ द्वात्रिंशदुत्तमतमानि च तोरणानि राजंति यत्र जिनधाम्नि मनोहराणि । किं तीर्थकृद्दशनलक्ष्मिमृगेक्षणाना-मंदोलनानि सरलानि सुखासनानि ॥५६॥ गजाश्चतुर्विशतिरऽद्रितुंगा विभांति शस्ता जिनधाग्नि यत्र । देवाश्चतुर्विशतिरीशभकत्यै किमागताः कुन्जररुपभाजः ॥ ५७ ॥ स्तंभाश्चतुस्सप्ततिरदिराजो-तुंगा विभांतीह जिनेन्द्रचैत्ये । दिशामऽधीशेः सह सव्वं ईद्रा । किमाप्तभक्त्यै समुपेयिवांसः ॥ ५८ ॥ रम्यं नंदपयोधिभूपति १६४९ मिते वर्षे सुखात् कर्षकृत् साहाय्यादजसुठकुरस्य सुकृतारामैकपाथोमुचः । प्रासादं वछिआसुतेन सुधिया शत्रुजये कारितं दृष्टवाऽष्टापदतीर्थचैत्यतुलित केषां न चित्ते रतिः ॥५९॥ चैत्यं चतुर्णामिव धर्ममेदिनी। भुजां गृहं प्रीणितविश्वविष्टपम् । शत्रुजयोर्वीभति नंदिवर्द्धनाभिधं सदा यच्छतु वांछितानि वः ॥ ६० ॥ भूयः प्रभाभरविनिम्मितनेत्रशैत्ये चैत्येऽत्र भूरिरभवद् विभवव्ययो यः । ज्ञात्वा वदंति मनुजा इति तेजपालं कल्पद्रमेत्ययमनेन धनव्ययेन ॥ ६१ ॥ श@जये गगनबाणकला१६५०मितेऽब्दे यात्रां चकार सुकृताय सतेजपालः । चैत्यस्य तस्य सुदिने गुरुभिः प्रतिष्ठा चक्रे च हीरविजयाभिधसू रिसिंहैः ॥ ६२ ॥ मार्तण्डमंडलमिवांबुरुहां समूहः पीयूषरश्मिमिव नीरनिधेः प्रवाहः । केकित्रजः सलिलवाहमिवातितुगं चैत्यं निरीक्ष्य मुदमेति जनः समस्तः ॥ ३ ॥ चैत्यं चारु चतुर्मुख कृतसुखं श्रीरामजीकारितं प्रोत्तुंगं जसुठक्कुरेण विहितं चैत्यं द्वितीयं शुभम् । रम्यं कुअरजीविनिम्मितमभूच्चैत्यं तृतीयं पुन-मूलश्रेष्ठीकृतं निकाम सुभगं चैत्यं चतुर्थ तथा ॥ ६४ ॥ एभिर्विश्वविसारिभिद्युतिभरैरत्यर्थसंसुत्रितोद्योतो दिक्ष्वखिलासु निर्जरपतिः स्वोकपालैरिव । श्रीशत्रुजयशैलमौलिमुकुटं चैत्यैश्चतुर्भिर्युतः प्रासादोऽनिमनोविनोदकमला चैत्यं चिर नंदतु ॥ ६५ ॥ वस्ताभिधस्य वरसूत्रधरस्य शिल्पं चैत्यं चिरादिदमुदीक्ष्य निरीक्षणीयम् । शिष्यत्वमिच्छति कलाकलितोऽपि विश्वकर्माऽस्य शिल्पिपटले भवितुं प्रसिद्धः ॥६६॥ सदाचाराब्धीनां कमलविज़्याव्हानसुधियां पदद्वंद्वांभोजम्रमरसदृशो हेमविजयः । अलंकारैराढ्यां स्त्रियमिव शुभां यां विहितवान् प्रशस्तिः श(स्तै)षा जगति चिरकाल विजयताम् ॥६७ ॥ इति सौवर्णिकसाहश्रीतेजःपालोद्धृतविमलाचलमण्डनश्रीआदीशमूळयासादप्रशस्तिः ॥ श्रेयः ॥ बुधसहजसागराणां Jain Educationa International For Personal and Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् विनेयजयसागरोऽलिखद्वर्णैः । शिल्पिभ्यामुत्कीर्णा माधवनानाभिधानाभ्याम् ॥ ६८ ॥ ले० ११ देरीनं० २९८ ॥ ॐ ॥ स्वस्तिश्री संवत् १६५२ वर्षे मार्गवदि २ सोमवासरे पु-पनक्षत्रे निष्प्रतिमसवेगवैराग्यनिःस्पृहतादिगुणरंजितेन साहिश्रीअकटवरनरेद्रेण प्रतिवर्ष षाण्मासिकसकलजंतुजाताभयदानप्रवर्तनसर्वकालीनगवादिवधनिर्वर्तन-मजीआदिकरमोचनमुंडकाभिधान-करमोचनपूर्वक-श्रीशत्रुजयतीर्थ-समर्पणादि-पुरस्सरं प्रदत्तवहुवहुमानानां नानादेशीयसंघसमुदायेन सह श्रीशत्रुजये कृतयात्राणां जगविख्यात-महिमपात्राणां सं० १६५२ वर्ष भाद्रसितैकादश्यां उन्नतदुर्गे अनशनपूर्वकं महोत्सवेन साधितोत्तमार्थानां तपागच्छाधिराज-भट्टारकश्रीहीरविजयसुरीणां पादुकाः कारि० स्तंभतीर्थीय सं० उदयकरणेन प्र० भ० श्रीविजयसेनसू रिभिः ॥ महोपाध्याय श्रीकल्याणविजयगणयः पं. धनविजयगणिभ्यां सह प्रणमति ॥ एताश्च भव्यजनैराध्यमानाश्चिरं नंदतु श्रीः ॥ ले० १२ देरीनं० नास्ति ॥ सं० १६७५ वैशाख शुदि १३ शुक्र संघवालगोत्रे कोचर संताने सा० केल्हा पुत्र सा० थन्ना पु० नरसिंघ पु० कुंअरा पु० नच्छा भार्या नवरंगदे पु० सुरताण भार्या सैंदुरदे पुत्र श्रीशत्रुजयतीर्थयात्रा-विधान-संप्राप्त-संघपतितिलक-सप्त-क्षेत्रोप्तस्ववित्त० सा० खेतसी सा० सोभागदे पु० पदमसी भार्या प्रेमलदे पु० इंद्रजी भार्या बा० वीरमदे द्वितीय पुत्र सोमसी स्वलघुपुत्र सा० विमलसी भार्या लाडिमदे पुत्र पोमसी द्वितीयभार्या विमलादे पुत्र दूजणसी पोमसी भार्या केसरदेपुत्र चि० डूंगरसी प्रमुख पुत्र-पौत्र-प्रपौत्र-परिवार सहितेन चतुर्मुखविहार–पूर्वाभिमुखस्थाने....देवगृहिका कुटुंबश्रेयोर्थ कारिता श्रीबृहत् खरतरगच्छाधिराज-युगप्रधान श्रीजिनसिंहसू रिपट्टालंकारक श्रीशत्रुजयाष्टमोद्धार–प्रतिष्ठाकारक श्रीजिनराजसू रि सू रिसमाज-राजाधिराजैः ॥ श्रीः ॥ ले० १३ देरीनं० नास्ति ॥ सं० १६७५ वैशाख शुदि १३ तिथौ शुक्रवारे सुरताणनूरदीनजहांगीरसवाइ-विजयी-राज्ये । श्रीअहम्मदावादवास्तव्य-प्राग्वाटज्ञातीय लघुशाखाप्रदीपक सं० माइआ भार्या नाकू पुत्र सं० जोगी भार्या जसमादे पुत्ररत्न-सकल-सुश्रावककर्तव्यता-करण-विहितयत्न सं० सोमजी भार्या राजलदे पुत्र संघपति रुपजीकेन भार्या जेठी पुत्र चि० उदयवंत बाई कोडी कुंअरी प्रमुखसारपरिवार सहितेन स्वयं कारित–सप्राकारश्रीविमलाचलोपरिमूलोद्धारसार–चतुर्मुखविहार-श्रृंगारक--श्रीयुगादिदेवप्रतिष्ठायां श्रीआदिनाथपादुके परमप्रमोदाय कारिते प्रतिष्ठिते च श्रीबृहत्खरतरगच्छाधिराजश्रीजिनराजसू रिसू रिशिरस्तिलकैः ॥ प्रणमति भूवनकीर्तिगणिः ॥ (१०) Jain Educationa International For Personal and Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखाः ले० १४ देरीनं० नास्ति । संवत् १६७५ वैशाख शुदि १३ शुक्रे । ओसवालज्ञातीयलोढा गोत्रीय सा० रायमल्ल भार्या रंगादे पुत्र सा० जयवंत भार्या जयवंतदे पुत्र विविधपुण्य - कर्मकारक श्रीशत्रुंजययात्रा विधान - संप्राप्त - संघपति - तिलक सं० राजसीकेन भार्या सुंभदे चतुरंगदे पु० अखयराज भार्या अहंकारदे पु० अजयराज स्वभ्रातृ सं० अमीपाल मर्या गूर्जरदे पु० वीरधवल भा० जागतादे स्वलघुभ्नातृ सं० वीरपाल भार्या लीलादे प्रमुखस्वपरिवारसहितेन श्रीआदिनाथपादुके कारिते प्रतिष्ठिते युगप्रधान - श्रीजिनसिंहसू रि-पटोद्योतक श्रीजिनराजसू रिभिः श्रीशत्रुंजयोद्धा र प्रतिष्ठायां श्रीबृहत्खरतरगच्छाधिराजैः ॥ ले० १५ देरीन ० नास्ति ॥ सं. १६७५ मिते सुरताणनूरदी (न) जहांगीर - सवाई विजयराज्ये साहिजादीसुरताण. खोसरुपवरे श्रीराजीनगरे सोबई साहियान सुरताणखुरमे वैशाखसित १३ शुक्रे श्रीअहम्मदाबाद - वास्तव्य - लघुशाखा प्रकटप्राग्वाटज्ञातीय से० देवराज भार्या रुडी पुत्र से० गोपाल भार्या राजू पुत्र से० राजा पुत्र सं० साईआ भार्या वाईड पुत्र सं० जोगी भार्या जसमादे पुत्ररत्न श्रीशत्रुंजयतीर्थयात्रा - विधान - संप्राप्तश्रीसंघपतितिलक - नवीन जिनभवनि प्रतिष्ठा-साधर्मिकवात्सल्यदिधर्मक्षेत्रोत - स्ववित्त सं० सोमजी भार्या राजलदे कुक्षिरत्न - राजसभाश्रृंगार सं० रुपजीकेन पितृव्य सं० शिवा स्ववृद्धभ्रातृ रत्नजी पुत्र सुंदरदास शेखर लघुर्भ्रातृ खीमजी पुत्र रविजी स्वभार्या जेठी पु० उदयवंत पितामह भ्रातृ सं० नाथापुत्र सं० सूरजी प्रमुखसारपरिवारसहितेन स्वयं समुद्धारित - सप्राकार - श्रीविमलाच लोपरिमूलोद्धारसार - चतुर्मुखविहार श्रृंगारहार—श्रीआदिनाथबिंबं कारितं प्रतिष्ठितं च श्रीमहावीरदेवपट्टानुपट्टा - बिच्छिन्नपरंपरा यातश्रीउद्द्योतनसुरि-श्रीवर्धमानसूरि - वसतिमार्गप्रकाशक श्रीजिनेश्वरसूरि - श्रीजिचंद्रसूरि - नवांगवृत्तिकारक श्रीस्तंभनकश्रीपार्श्वनाथप्रकटक— श्रीअभयदेवसू रिश्रीजिनवल्लभसू रि- देवताप्रदत्तयुगप्रधानपदश्रीजिनदत्तसूरि-श्रीजिनचंद्रसूरि-श्रीजिनपतिसूरि - श्रीजिनेश्वरसू रि-श्रीजिनप्रबोधसूरि-श्रीजिनचंद्रसूरि-- श्रीजिनकु शलसू रि-वीजिनपद्मसू रि-श्रीजिनलब्धिसू रि-श्रीजिनचंद्रसूरि - श्रीजिनोदयसू, रि-श्रीजिनराजसू रि-श्रीजिनभद्रसूरि-श्रीजिनचंद्रसूरि - श्री जिनसमुद्रसूरि - श्रीजिनहंससू रि-श्रीजिनमाणिक्यसूरि-दिल्लीपतिपातसहिश्रीअकब्बरप्रतिबोधक – तत्प्रत्तयुग प्रधानविरुदधारक - देशाष्टान्हिका मारिप्रवर्तावक - कुपितजहांगीरसाहिरंजक – तत्स्वमण्डलबहिष्कृतसाधुरक्षक - युगप्रधान - श्रीजिनचंद्रसूरि - मंत्रिकर्मचंद्र कारितसपादकोटिवित्तव्ययरुपनंदिमहोत्सव - प्रकारकठिनकाश्मीरादिदेशविहारकारक - श्री अकब्बरसा हिमनः कमलभमरानुकारकवर्षावधिजलधिजल जंतुजातघातनिवर्तक - श्री पुरगोलकुंडा गज्ज्णा प्रमुख देशामारिप्रवर्त्तक- सकल (११) Jain Educationa International For Personal and Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् विद्याप्रधान-जहांगीरनूरदीनमहम्मदपातिसहि-प्रदत्तयुगप्रदानपद-श्रीजिनसिहसू रि-पट्टालंकार-श्रीअंबिकावरधारक-तबलवाचित-धंधाणीपुरप्रकटित-चिरंतनप्रतिमाप्रशस्ति-वंतरी-बोहित्थवंशीय सा० धर्मसी सरल देदारक चतुःशास्त्रपारीण-धुरीण-शृंगारक-भट्टारकवंदारक-श्रीजिनराजसू रि-सू रिशिरोमुकुटः ॥ आचार्यश्रीजिनसागरसूरि । श्रीजयसोममहोपाध्याय—श्रीगुणविनयोपाध्यायश्रीधर्मनिधानोपाध्याय पं० आनंदकीर्ति-स्वलघुसहोदर वा० भद्रसेनादिसत्परिकरैः ॥ ले० १६ देरीनं० नास्ति ॥ संवत् १६७५ प्रमिते सुरताणनूरदीनजहांगीरसवाइविजयराज्ये साहिजा दिसुरताणषोसरुप्रवरे राजनगरे सोबइसाहियानसुरताणपुरमे ॥ वैशाखसित १३ शुक्र श्रीअहम्मदावादवास्तव्य-गाग्वाटज्ञातीय से० देवराज भार्या रुडी पुत्र से० गोपाल भा० राजू पु० से० राजा पु० साइआ भा० नाकू पु० सं० जोगी भार्या जसमादे पुत्ररत्न० श्रीशजयतीर्थयात्राविधान-संप्राप्तसंघपतितिलक-नवीनजिनभवनबिबप्रतिष्ठा-साधर्मिकवात्सल्यादिधर्मक्षेत्रोप्तस्ववित्त सं० सोमजी भार्या राजलदे कुक्षिरत्न-संघपति-रुपजीकेन पितृव्य सं० शिवा स्ववृद्धभ्रातृ-रत्नजी सुत सुंदरदास-शेखर-लघुभ्रातृ-खीमजीपुत्र रविजी पितामहाभ्रातृ सं० नाथा पुत्र सूरजी स्वपुत्र उदयवंत-प्रमुख-परिवतेन स्वय समुद्धतसप्राकारश्रीविमलाचलोपरि-मूलोद्धारसार-चतुमुखविहारशंगार-श्रीआदिनाथबिंबं कारित प्रतिष्ठितं च श्रीमहावीरदेवाविच्छिन्नपरंपरायात--श्रीउद्योतनसू रि-श्रीवर्धमानसू रि-वसतिमार्गप्रकाशकश्रीजिनेश्वरसू रि-श्रीजिनचंद्रसू रि नवांगवत्तिकारक--श्रीस्तंभनकपार्श्वप्रकटक-- श्रीअभयदेवसू रि--श्रीजिनवल्लभसू रि--यूगप्रधानश्रीजिनदत्तसूरिपाद--श्रीजिनभद्रसू रिपाद-- श्रीअकबरप्रतिबोधकतत्प्रदत्तयुगप्रधानपदधारक--सकलदेशाष्टान्हिकामारिपालक-- पाण्मासिकाभयदानदायक-युगप्रधान-श्रीजिनचंद्रसू रि-मंत्रिकर्मचंद्रकारित-श्रीअकबरसाहिसमक्षसपादशतलक्षवित्तव्ययरुपनदिमहोत्सव- विस्तारविहित-- कठिनकाश्मिरादिदेशविहारमधुरतरातिशायि-- स्ववचनचातुरीजितानेक-हिंदुकतुरुकाधिपति-श्रीअकब्बरसाही-श्रीकार-श्रीपुरगोलकुंडागज्याप्रमुखदेशामारिप्रवर्तवक- वर्षावधिजलधिजलजंतुजातघातनिवर्तवक-सुरताणनूरदीजहांगीरसाहिप्रदत्तयुगप्रधानबिरुदप्रधान--श्रीजिनसिंहसू रिपट्टप्रभाकर--समुपलब्धश्रीअंबिका वरबोहित्थवंशीय सा० धर्मसी धारलदे नदन-भट्टारकचक्रचक्रवर्ति--भट्टारकशिरस्तिलक-श्रींजिनराजसू रिसू रिराजैः ॥ श्रीबृहत्खरतरगच्छाधिराजैः ॥ आचार्यश्रीजिनसागरसू रि--पं०आनदकीर्ति--स्वलघुभ्रातृ वा० भद्रसेनादिसत्परिकरैः ॥ ..ले० १७ देरीनं० नास्ति ॥ संवत् १६७५ मिते सुरताणनूरदीजहांगीरसवाइविजयराज्ये साहियादासुरताणषोसरुप्रवरे राजनगरे सोबइसाहियानसुरताणखुरमे वैशाख सित १३ (१२) Jain Educationa International For Personal and Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः शुक्र श्रीअहम्मदावादवास्तव्य-प्राग्वाटज्ञातीय से० देवराज सा० रुडी पुत्र से० गोपाल भार्या राजू पुत्र से० साईआ भार्या नाक पुत्र सं० जोगी भार्या जसमादे पु० श्रीशत्रुजयतीर्थयात्रा. विधान-संप्राप्तसंघपतितिलक-नवीनजिनभवनबिंबसाधर्मिकवात्सत्यादि-धर्मक्षेत्रोप्तस्ववित्त सं० सोमजी भार्या राजलदे पुत्ररत्न-संघपति रुपजीकेन पितृव्य-शिवालालजी स्ववृद्ध-भ्रातृरत्न रत्नजी पु० सुंदरदास स्वलघुभ्रातृ खीमजी सुत रविजी पितामह भ्रातृ सं० नाथा पुत्र सूरज स्वपुत्र-उदयवंत प्रमुखपरिवारसहितेन स्वयं समुद्धारित-सप्राकार-श्रीविमलाचलोपरि-मूलोद्धारसारचतुर्मुखविहार-शंगारहार-श्रीआदिनाथबिबं कारित प्रतिष्ठित च श्रीमहावीरदेवाविच्छिन्नपरंपरायात-श्रीबृहत्स्वरतरगच्छाधिराज-श्रीअकबरसाहिप्रतिबोधक-तत्प्रदत्तयुगप्रधानबिरुदधारक-पाण्मासिकाभयदानदायक-सकलदेशाष्टान्हिकामारिप्रवर्तावक-युगप्रधानश्रीजिनचंद्रसूरि-मंत्रिमुख्यकर्मचंद्रकारित-श्रीअकबरसाहिसमक्षसपादशतलक्षवित्तव्ययरुपनदिपदमहोत्सव-विस्तारविहितकठिनकाश्मिरादिदेशविहार-मधुरतरातिशायिस्ववचनचातुरीरंजितानेकहिंदुकतुरष्क-राजाधिपश्रीअकबरसाहिश्रीकारश्रीपुरगोळकुंडगज्जणा प्रमुख-देशामारिप्रवर्तावक-वर्षावधिजलधिजलजंतुजातघातनिवर्तवक-सुरताणनूरदीजहागीरसवाइप्रदत्तयुगप्रधानपदधारक-सकलविद्याप्रधानयुगप्रधान-श्रीजिनसिंहसू रिपट्टप्रभावक-श्रीअंबिकावरप्रवाचितघंघाणीपुर-प्रकटितचिरंतनप्रतिमा-प्रशस्तिवर्णीतरबोहित्थ वंशीय सा० धर्मसी धारलदे नंदन भट्टारकशिरोमणि श्रीजिनराजसूरिसू रिपुरंदरैः ॥ आचार्यश्रीजिनसागरसू रि-श्रीजयसोम-महोपाध्याय-श्रीगुणविनयोपाध्याय–श्रीधर्मनिधानोपाध्याय प० आनंदकीर्ति-स्वलघुभ्रातृवा० भद्रसेन प० राजधीर प० भुवनराजादिसत्परिकरः ॥ ले० १८ देरीनं नास्ति ॥ संवत् १६७५ प्रमिते सुरताणनूरदीजहांगीरसवाइविजयिराज्ये साहिजादासुरताणषोसरुप्रवरे श्रीराजनगरे सोबइसाहिआनसुरताणखुरमे वैशाखसित १३ शुक्रे श्रीअहम्मदावादवास्तव्य-प्राग्वाटज्ञातीय से० देवराज भार्या रुडी पुत्र से० गोपाल भार्या राजू पुत्र से० राजा पु० सं० साईआ भार्या नाकू पुत्र सं० जोगी भार्या जसमादे पुत्रश्रीशत्रुजयतीर्थयात्राविधान-संप्राप्तसंघपतिपदवीक-नवीनजिनभवनबिंबप्रतिष्ठा-साधर्मवात्सल्यसत्कर्मधर्मकारक सं० सोमजी भार्या राजलदे पुत्ररत्न संघपति रुपजीकेन भार्या जेठी पुत्र उदयवंत पितव्य सं० शिवा स्ववध्धभ्रातृ रत्नजी पुत्र सुंदरदास-स्वलघुभ्रात खीमजी सुत रविजी पितामह भ्रातृ सं० नाथा० (सं०) सूरजी प्रमुखपरिवारसहितेन स्वयं कारित–सप्राकारश्रीविमलाचलोपरिमृलोध्धारसारचतुर्मुखविहारशंगारक-श्रीआदिनाथबिबं कारितं प्रतिष्ठित च श्रीवीरतीर्थकराविच्छिन्नपरंपरायात-श्रीबृहत्खरतरगच्छाधिपिश्रीअकबरसाहिप्रतिबोधकतत्प्रदत्तयुगप्रधान Jain Educationa International For Personal and Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् बिरुधधारक-सकलदेशाष्टान्हिकामारिप्रवर्तावकयुगप्रधानश्रीजिनचंद्रसू रि--अकबरसाहिरंजकविविधजीवदयालाभग्राहकसुरताणनूरदीजहांगीरसवाइप्रदत्त-युगप्रधानविरुदधारक-युगप्रधानश्रीजिनसिंहसू रि-पट्टविभूषण-बोहित्थवंशीय सा० धर्मसी धारलदे नंदन भट्टारकचक्रचूडामणि-श्रीजिनराजसुरिसूरिदिनमणिभिः ॥ आचार्य-श्रीजिनसागरसूरि पं०आनंदकीर्ति-स्वलघुसहोदर वा० भद्रसेनादिसत्परिकरैः । ले० १९ देरीन० ५४७ ॥ ॐ ॥ स्वस्ति श्रीवत्सभर्तापि न विष्णुश्चतुराननः । न ब्रह्मा यो वषांकोपि न रुद्रः स जिनः श्रिये ॥ १ ॥ संवत् १६७५ वर्षे शाके १५४१ प्रवर्त्तमाने । समग्रदेशश्रृंगार-हाल्लार-तिलकोपमम् । अनेकेभ्यः गृहाकीर्ण-नवीन-पुर-मुत्तमम् ॥ २ ॥ अभ्रंलिह-विहारान-ध्वजांशुक-हृतातपम् । रुप्य--स्वर्ण-मणि-व्याप्तं चप्तुपथ-विराजितम् ॥ ३ ॥ युग्मम् ॥ तत्र राज्यं प्रशास्ति श्रीजसवंताभियो नृपः ॥ याम श्रीशत्रुशल्या व्हकुलांवर–नभोमणिः ॥ ४ ॥ यत्प्रतापामि-संताप-संतप्त ईव तापनः । निर्माति जलधौ नित्यमुन्मज़्जननिमज्जने ॥ ५ ॥ युग्मम् ॥ वभूवुः श्रीमहावीर-पट्टानुक्रम-भूषणाः ॥ श्रीअंचलगणाधीश आर्य्यरक्षितसूरयः ॥ ६ ॥ तत्पट्टपकजादित्याः सू रिश्रीजयसिहकाः । श्रीधर्मघोषसूरींद्रा महेन्द्राः सिंहसूरयः ॥ ७ ॥ श्रीसिंहप्रभसूरीशाः सूरयोऽजितसिंहकाः । श्रीमद्देवेन्द्रसूरीशाः श्रीधर्मप्रभसूरयः ॥ ८ ॥ श्रीसिंहतिलकाव्हाश्च श्रीमहेन्द्रप्रभाभिधाः । श्रीमतो मेरुतुंगाख्याः वभू वुः सूरयस्ततः ॥९॥ समग्रगुण-सपूर्णाः सू रिश्रीजयकीर्तनः । तत्पयहेऽथ सुसाधुश्रीजयकेसरिसूरयः ॥ १० ॥ श्रीसिद्धांत-समुद्राख्य–सूरयो भूरिकीर्तयः । भावसागरसूरींद्रा-स्ततोऽभूवन् गणाधिपाः ॥ ११ ॥ श्रीमद्गुणनिधानाख्य-सूरयस्तत्पदेऽभवन् । युगप्रधानाः श्रीमतः सू रीश्रीधर्ममूर्तयः ॥ १२ ॥ तत्पट्टोदयशैलाग्र-प्रोद्यत्तरणि-संनिभाः । जयंति सू रिराजः श्रीयुतः कल्याणसागरा: ॥ १३ ॥ श्रीनव्यनगरे वास्युपकेशज्ञातिभूषणः । इभ्यः श्रीहरपालाव्ह आसील्लालण-गोत्रकः ॥ १४ ॥ हरीयाख्योऽथ तत्पुत्रः सिंहनामा तदंगजः ॥ उद्देसीत्यथ तत्पुत्रः पर्वताव्हरततोऽभवत् ॥ १५ ॥ वच्छूनामाऽथ तत्पत्नी चाभूद् वाच्छलदेविका ॥ तत्कुक्षिमानसे हंसतुल्याऽथाऽमरसंज्ञकः ॥ १६ ॥ लिगदेवीति तत्पत्नी तदोरस्या-स्त्रयो वराः । जयंति श्रीवर्धमानचांपसी-पद्मसिंहकाः ॥ १७ ॥ 'अतः पर विशेषतः साहि वर्धमान-साहिपद्मसिंहयोवर्णनम् । गांभीर्येण समुद्राभौ दानेन धनदोपमौ । श्रद्धालु-गुण-संपूर्णो बोधिना श्रेणिकोपमौ ॥ १८ ॥ प्राप्त-श्रीयाम-भूपाल-समाजबहुलादरौ ॥ मंत्रिश्रीवर्धमान-श्रीपद्मसिहौ सहोदरौ ॥ १९ ॥ महीला वर्धमानस्य वन्नादेवीति विश्रुता । तदंगजौ वुभौ ख्यातौ, वीराख्यविजपालकौ ॥ २०॥ वर्णिनी पद्मसिहस्य रत्नगर्भा सुजाणदे ॥ श्रीपालकुंरपालाव्ह-रणमल्लास्तदंगजाः ॥ २१ ॥ (१४) Jain Educationa International For Personal and Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ श्रीशश्रृंजयगिरिवरगता लेखाः एवं स्वतन्त्र युक्ताभ्या-मनल्पोत्सवपूर्वकम् ॥ साहि श्रीवर्द्धमान–श्रीपद्मसीभ्यां प्रथादरात् ॥ २२ ॥ प्रागुकते वत्सरे रम्ये माधवाञ्जुन-पक्षकै ॥ रोहिणीभर्तृतीयायां बुधवासरसंयुजि ॥ २३ ॥ श्रीशांतिनाथमुख्यानां, जिनाना चतुरुत्तरा । द्विशतीप्रतिमा हृद्या भारिताश्च प्रतिष्ठिताः ॥ २४ ॥ युग्मम् ॥ पुनर्निजबहुद्रव्यसफलीकरणकृते । श्रीनव्यनगरेऽकारि प्रासादः शैल्य-सनिभः ॥ २५ ॥ द्वासप्तति जिनौकोभिर्वेष्टितश्च चतुर्मुखैः । कैलासपर्वतोत्तंगै-रष्टाभिः शोभितोऽभितः ॥ २६ ॥ युग्मम् ॥ साहि-श्रीपद्मसिंहेनाऽकारि शत्रुजयोपरि ॥ उतुंगतोरणः श्रीमान् प्रासादः शिखरोन्नतः २७ ॥ यं दृष्ट्वा भविकाः सर्वे चिंतयंति स्वचेतसि । उच्चभूतः किमेषोऽद्रि-दृश्यतेऽभ्रलिहो यतः ॥ २८ ॥ येन श्रीतीथराजोऽयं, राजते सावतंसकः । प्रतिमाः स्थापितास्तत्र. श्रीश्रेयांसमुखाऽर्हताम् ॥ २९ ॥ ___ तथाच-संवत् १६७६ वर्षे फाल्गुनसितद्वितीयायां तिथौ दैत्यगुरुवासरे रेवतीनक्षत्रे श्रीमतो नव्यनगरात् साहिश्रीपद्मसीकेन श्रीभरतचक्रवर्तिनिर्मित-संघसदृशं महासंघ कृत्वा श्रीअंचलगणाधीश्वर–भट्टारकपुरंदर-युगप्रधान-पूज्यराज श्रीपूश्री कल्याणसागरसूरीश्वरैः सार्द्ध श्रीविमलगिरितीर्थवरे समेत्य स्वयं कारित श्रीशत्रुजयगिरिशिर-प्रासादे समहोत्सवं श्रीश्रेयांसप्रमुखजिनेश्वराणां संति बिंबानि स्थापितानि ॥ सद्भिः पूज्यमानानि चिरं नंदतु ॥ ____ यावद्विभाकर-निशाकर-भूधरा---रत्नाकर-ध्रवधराः किल जाग्रतीह । श्रेयांसनाथजिनमंदिरमत्र तावन् नंदत्वनेक-भाविकौघ-निषेव्यमानम् ॥१॥ वाचक श्रीविनयचंद्रगणिनां शिष्यः मु० देवसागरेण विहिता प्रशस्तिः ॥ ले० २० देरीनं ८४९/८२ ॥ सवत् १६७५ वर्षे वैशाख शुदि १३ तिथौ शुक्रवारे श्रीमदंचलगच्छाधिराजपूज्यश्रीधर्मम् तिसू रि-तत्पट्टालंकारसू रि-प्रधाने युगप्रधानपूज्यश्रीकल्याणसागरसू रिविजयराज्ये श्रीश्रीमालीज्ञातीय-अहमदावादवास्तव्य साह भवान भार्या राजलदे पुत्र साह खीमजी रुपजी द्वाभ्यामेका देहरी कारापिता विमलाचले चतुमुखे ॥ ले० २१ देरीनं० नास्ति ॥ संवत् १६७५ सित १३ शुक्रे सुरताणनूरदीजहांगीरसवाईविजयिराज्ये श्रीराजनगरवास्तव्य-प्राग्वाटज्ञातीय से० देवराज भार्या रुडी पुत्र से० गोपाल भार्या राजू सुत सं० साईआ भार्या नाकू पुत्र सं० नाथा भार्या नारिंगदे पुत्ररत्न सं० सूरजीकेन भार्या सुखमादे पुत्रायित इंद्रजी साहितेन श्रीशांतिनाथबिंबं कारित प्रतिष्ठितं च श्रीबृहत्खरतरगच्छाधिराज-श्रीअकबरपातसाहिभूपालप्रदत्तषाण्मासिकाभयदान-तत्प्रदत्तयुगप्रधान Jain Educationa International For Personal and Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् बिरुदधारक - सकलदेशाष्टान्हिकामारिप्रवर्तावक - युगप्रधान - श्रीजिनचंद्रसूरिपट्टोद्दीपक- कठिनकाश्मीरादिदेशविहारकारक - श्रीअकबरसाहि - चित्तरंजन - प्रपालितश्रीपुरगोलकुंडाडा - गज्ज्णा - प्रमुख - देशामारिजहांगीरसाहि - प्रदत्त - युगप्रधानपदधारि - श्रीजिनसिंहस् रिपट्टोदयकारक - भट्टारकशिरोरत्न - श्रीजिनराजसू रि.... ........ 11 2ft: 11 7: 11 ले० २२ देरीनं० नास्ति । संवत् १६७५ वैशाख सित १३ शुक्रे सुरताणनूरदीजहांगीर-सवाई - विजयिराज्ये । श्रीराजनगरवास्तव्य - प्राग्वाटज्ञातीय सं० साइआ भार्या नाकू पुत्र सं० जोगी भार्या जसमादे पुत्र विविधपुण्यकर्मापार्जक सं० सोमजी भार्या राजलदे पुत्र सं ० रतनजी भार्या सुजाणदे पुत्र २ सुंदरदास - सखराभ्यां पितृनाम्ना श्रीशांतिनाथ कारितं प्रतिष्ठितं च श्रीबृहत्खतरगच्छे युगप्रधान - श्रीजिनचंद्रसूरि - जहांगीरसाहिप्रदत्तयुगप्रधानबिरुदधारकश्रीअकबरसाहिचित्तरंजक - कठिन काश्मीरादिदेशविहारकारक-युगप्रधान श्रीजिनसिंहसू रिपट्टालंकार-बो हित्थवंशश्रृंगारक—भट्टारकवृंदारक - श्रीजिनराजसू रिं-स् रिमृगराजैः ॥ श्रीः ॥ छ ॥ ले० २३ देरीनं ० ५५ ॥ ॐ ॥ संवत् १६७६ वैशाखासित ६ शुफे लघुशाखीय श्रीश्रीमालीज्ञातीय मंत्रि जीवा भार्या बाई रंगाई मंत्रि रयवावाछाकेन भार्या बाई रंगाई प्रमुख कुटुंब युतेन श्रेष्ठि भणसाली शीवजी प्रसादात् स्वयं प्रतिष्ठापित श्रीविमलनाथदेवकुलं कारितं श्रीमत्तपागच्छगगनांगण - गगनमणिसमान - भट्टारकश्रीविजयशेनस् रिश्वर-पट्टालंकारभट्टारक - विजयदेवसूरीश्वरविजयिराज्ये ॥ यावद्देवगिरिर्भाति तावत् शत्रुंज्याचलः । तावद्देवकुलं जीयात् श्रीवाछाकेन कारितं ॥ १ ॥ श्रीः ॥ श्रीः ॥ ले० २४ देरीनं० नास्ति || ॐ नमः श्रीमारुदेवादिवर्द्धमानांत - तीर्थकराणां श्रीपुंडरीकाद्यगौतमस्वामि-पर्य्यतेभ्यो गणधरेभ्यः सभ्यजनैः पूज्यमानेभ्यः सेव्यमानेभ्यश्च । संवत् १६८२ ज्येष्ठ वदि १० शुक्रे श्रीजेसलमेरुवास्तव्योपकेशवंशीय - भांडशालिक - सुश्रावककर्त्तव्यता प्रवीणधुरीण सा० श्रीमल्ल भार्या चापलदे पुत्र पवित्रचारित्र - लोद्रवापत्तनकारित - जीर्णोद्धारविहारमंडन - श्रीचिंतामणिनामपार्श्वनाथाभिराम प्रतिष्ठा विधायक, प्रतिष्ठासमयार्ह सुवर्णलंभनिकाप्रदायक, संघनायक, करणीयदेव गुरुसाधम्मिक वात्सल्य - विधान - प्रभासितसितसम्यकत्वशुद्धि - पसिद्ध (समृद्धि) व्ययविहित-श्रीशत्रुंजयसंघलब्धसंघाधिपतिलक सं० वादर नामको द्विपंचाशदुत्तरचतुर्दश शत १४५२ ( १६ ) Jain Educationa International For Personal and Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखाः मित गणधराणां श्रीपुंडरीकादिगौतमान्तानां पादुकास्थानमजा तपूर्वमचीकरत् स्वपुत्र हरराज, मेघराज सहितः समेधमान पुण्योदयाय ॥ प्रतिष्ठितं च श्री बहत् खरतरगच्छाधिराज - श्रीजिवराजसू रिसूरिराजैः पुज्यमानं चिरं नंदतात् ॥ ले० २५ देरीनं० ४७५ ।। संवत् १६८३ वर्षे | पातिसाहजिहांगीर श्रीसलेमसाह - भूमंडलाखंडलविजयराज्ये । श्रीचफ्रेश्वरी नमः ॥ ॐ ॥ महोपाध्याय श्री ५ श्रीहेममूर्तिगणि सद्गुरुभ्यो नमः ॥ श्री ॥ ॥ ॐ नमः ॥ स्वस्ति श्रीः शिवशंकरोऽपि गणमान् सर्व्वज्ञः शत्रुंजयः । शर्व्वः शंभुरधीश्वरञ्च भगवान् गौरो वृषांकोमृडः ॥ गंगोमापतिरस्तकामविकृतिः सिद्धैः कृताऽतिस्तुति । रुद्रो यो न परंश्रिये स जिनपः श्रीनाभिभूरस्तु मे ॥ १ ॥ उद्यच्छ्रीरजडः कलंकरहितः संतापदोषा ऽपहः सोम्यः प्राप्त सदोदयाऽमितकलः सुश्री मुगांकोऽव्ययः ॥ गौरानोमृतसूरपा स्तकलुषोजैवातृकः प्राणिनां । चंद्रो कोपि जयत्यहो जिनपतिः श्रीवैश्वसेनिर्महान् ॥ २ ॥ त्यकत्वा राजीमतीं यः स्वनिहित हृदयानेकपत्नीः स्वरुपां । सिद्धिस्त्रीं भूरिरकतामपि बहु चंक्रमेऽनेकपत्नीमपीशः ॥ लोके ख्यातस्तथापि स्फुरदतिशयवान् ब्रह्मचारीति नाम्ना । स श्रीनेमिजिनेंद्रो दिशतु शिवसुखं सास्वतां योगिनाथः ।। ३ ।। चंचच्छारदचंद्र चारुवदनश्रयो विनिर्यद्वयः पियूषौघनिषेकतो विषधरेणापि प्रपेदे द्रुतम् ॥ देवत्वं सुकृतैकलभ्यमतुलं यस्यानुकंपा निधेः । स श्रीपार्श्वजिने शितास्तु सततं विघ्नच्छिदे सास्वताम् ॥ ४ ॥ यस्य श्रीवरशासनं क्षितितले मार्तडबिंबायते । यद्वाकयं भवसिन्धूतारणविद्यौ पोतायते देहिनाम् ॥ यद्ध्यानं भुवि पापपंकदलने गंगां बुधारायते । श्रीसिद्धार्थनरेद्रनंदनजिनः सोऽस्तु श्रिये सर्व्वदा ॥ ५॥ । अथ पट्टावली ॥ श्रीवर्द्धमान जिन राजपदक्रमेण, श्रीआर्यरक्षितमुनीश्वरसू रिराजा || विद्यापगाजलधयोविधिपक्षगच्छा - संस्थापका यतिवरा गुरवो बभूवुः ॥ ६ ॥ तच्चारुपट्ट - कमलाजल -- राजहंसाश्चारित्रमंजुकमला श्रवणावतंसा ॥ गच्छाधिपा बुधवरा जयसिंहसू, रि--नामा न उद्यदमलोरुगुणावदाताः ॥ ७ ॥ श्रीधर्म्मघोषगुरवो वरकीर्तिभाजः | सूरीश्वरास्तदनु । पूज्य महेन्द्रसिंहः ॥ आसंस्ततः सकलसू रिशिरोवतंसाः । सिंहप्रभाभिधसुसाधुप्रसिद्धाः ॥ ८ ॥ तेभ्यः क्रमेण गुरवो जिनसिंह 3 Jain Educationa International (१७) For Personal and Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् सू रिगोत्रा बभू वुरथ पुज्यतमा गणेशाः । देवेन्द्रसिंहगुरवोऽखिललोकमान्या धर्मप्रभा मुनिवरा विधिपक्षनाथा ॥ ९ ॥ पुज्याश्च सिंहतिलकास्तदनु प्रभुतभा-या महेन्द्रविभवो गुरवो बभू वुः ॥ चफ्रेश्वरी भगवती विहितप्रसादाः ॥ श्रीमेरुतुंगगुरवो नरदेववंद्याः ॥१०॥ तेभ्योऽभवन् गणधरा जयकीर्तिसू रि--मुख्यास्ततश्च जयकेसरिसू रिराजः । सिद्धान्तसागरगणाधिभुवस्ततोऽनु श्रीभावसागरगुरुगुणा अभूवन् ॥ ११ ॥ तद्वंशपुष्करविभासन--भानुरुपाः सूरीश्वरा सुगुणशेवधयो बभूवुः ॥ षट्पदी ॥ तत्पट्टोदयशैलश्रृंगकिरणाः शास्त्रांबुधेः पारगाः । भव्यस्वांतचकोरलासनलसत्पूर्णाभचंद्राननाः ॥ श्रीमंतो विधिपक्षगच्छतिलका वादींद्रपंचानना । आसन् श्रीगुरुधर्ममू तिगुरवः सूरींद्रवंद्याहयः ॥ १२ ॥ तत्पट्टेऽद्य जयंति मन्मथभटाहंकारशोपमाः। श्रीकल्याणसमुद्रसू रिगुरवः कल्याणकंदांबुदाः ॥ भव्यांभोजविबोधनककिरणाः सद्ज्ञानपाथोधियः । श्रीमंतोऽत्र जयंति सू रिविभुमिः सेव्याः प्रभावोद्यताः ॥ १३ ॥ श्रीश्रीमालज्ञातीय--मंत्रीश्वर श्रीभंडारी तत्पुत्र महं श्रीअमरसी सुत महं श्रीकरमण तत्पुत्र सा श्रीधन्ना तत्पुत्र साह श्रीसिपा तत्पुत्र सा० श्रीवंत तद्भार्या उभयकुलानददायिनी बाई श्रीसोभादे तत्कुक्षीसरोराजहंस साह श्रीरुपजि तद्भगिनी उभयकुलानंदायिनी परमश्राविका हीरबाई पुत्र पारिख श्रीसोमचंद्रप्रभृति परिकर युतया ॥ संवत् १६८३ वर्षे माघसुदि त्रयोदशी तिथौ सोमवासरे श्रीचंद्रप्रभस्वामि जिनमंदिर जीर्णोद्धारः कारितः श्रीराजनगरवास्तव्य महं भंडारी प्रसाद कराविक हुतु तेह नइ छठ्ठी पेढीई बाई श्रीहीरवाई हुइ तेणीई एसो उ पहिलउ उद्धार कराविउ ॥ संघ सहित ९९ वार यात्रा कीधी स्वसुर पक्षे पारिख श्रीगंगदास भार्या बाई गुरदे पुत्र पारिख श्रीकुंवरजी भार्या बाई कमलादे तत्फुक्षि सरोराजहंसोपमौ पारिख श्रीवीरजी पारिख श्रीरहियाभिधानौ पारिख वीरजीभार्या बाई हीरादे पुत्र पा० सोमचंद्रस्तन्नाम्ना श्रीचंद्रप्रभस्वामिजिनबिंब कारितं प्रतिष्ठितं च देशाधीश्वरस्वभापवांतपन प्रभोदभासिताखिलभूमण्डल........श्रीकांधुजी तत्पुत्र राजा........श्रीविका श्रीहीरबाई पुत्री बाई कीई बाई कल्याणी भ्राता पारिख रुपजी तत्पुत्र पारिख गुडीदास युतेन ॥ श्रीः ॥ ____ संवत १६८२ वर्षे माहशुदि त्रयोदशी सोमवासरे श्रीचंद्रप्रभस्वामिप्रतिष्ठा कारिता ॥ भट्टारक श्रीकल्याणसागरसू रिभिः प्रतिष्ठितं ॥ वाचक श्रीदेवसागरगणीनां तिरियं ॥ पंडित श्रीविजयमू तिगणीनाऽलेखि ॥ पं० श्रीविनयशेखरगणीनां शिष्या मु० श्रीरविशेखरगणिना लिखितिरियम् ॥ श्री शेजुंजयाय नमः । यावत् चंद्रार्क चिरं नंदतात् श्रीकवडयक्ष प्रसादात् ॥ (१८) Jain Educationa International For Personal and Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः wwwwwwwwwww mmmmmm गजधर रामजी लधु भ्राता कुयडी तद् भाणेज रतन कल्वण कृतायां अत्र भद्रम् ॥ श्रीः ॥ ले० २६ देरीनं० ३०४,२ ॥ ॐ ॥ सं० १६(२)८४ माघ वदि शुक्र श्रीमत्पत्तनवास्तव्य श्रीमालज्ञातीय ठ० जसपाल पौत्रेण पितृ ठ० राजा मातृ ठ० सीवु श्रेयार्थे ठ० धांधाकेन श्रीआदिनाथबिंबं खत्तकसहितं कारितं ॥ ले० २७ देरीनं० नास्ति ॥ ॐ ॥ संवत् १६८६ वर्षे चैत्रे शुदि १५ दिने दक्षणदेशदेवगीरीनगरवास्तव्य श्रीमालीज्ञातीय लघुशाखीय सा० तुकजो भार्या बा० तेजलदे सुत सा० हासुजी भार्या बाई हासलदे लधु भ्राता सा० वच्छुजी सा० देवजी भार्या बाइ वच्छादे देराणी बाई देवलदे पुत्र सा० धर्मदास भगिनी बा० कुअरी प्रमुख समस्त कुटुम्ब श्रीविमलाचलनी यात्रा करीने श्रीअदबुदआदिनाथजी प्रासादनो मंडपनो कोट सहित फरी उद्धार कराविओ........भट्टारक श्रीप्रभसू रिश्वर........तत्पट्टालंकार श्रीश्रीश्रीहीरविजयसू रिश्वरराज्ये (?) ........॥ पंडितोत्तम श्रीहिमविजय... ...तुपदेशात् शुमं भवतु ॥ श्रीः ॥ ले० २८ देरीनं० ७७,३ ॥ ॐ ॥ भट्टारकपुरंदरभट्टारकश्रीहीरविजयसू रिस्वगुरुभ्यो नमो नमः । तत्पट्टप्रभावकभट्टारकश्रीविजयसेनसू रिगुरुभ्यो नमः । सं० १६९६ वर्षे वैशाखशुदि ५ रखौ श्रीदीवबंदिरवास्तव्यसंघवी सवा भार्या बाई तेजबाई तयोः सुपुत्र संघवी-गोविंदजी भार्या बाई वयजाबाई प्रमुख कुटुबयुतेन स्वश्रेयसे श्रीशत्रुजये उत्तुंगप्रासादः कारापितः श्रीपार्श्व नाथबिंबं स्थापितं प्रतिष्ठितं च श्रीतपागच्छनायकभट्टारकश्रीविजयदेवसू रिभिः तत्पट्टालंकार-युवराज-श्रीविजयसिंहसू रिश्चिरं जीयात् ॥ ले० २९ देरीनं० ७७,२ सहस्रकूटम् ।। ॐ ॥ ॐ ॥ नमः ।। प्रत्यतिष्ठिपदिदं खलु तीर्थ रायसिंह ईह वर्द्धमानभू : । शासनाद्विजयदेवगुरोः सद्वाचकेन विनयाद्विजयेन ॥१॥ श्रीविजयसिंहसू रिः स जयतु तपगच्छभौलिमाणिकयम् ॥ अजनिष्ट यदुपदेशात् सहस्रकूटाभिघं तीर्थम् ॥ २ ॥ दिक्शशिजलधिमितेब्दे १७१८ सितषष्ठ्यां ज्येष्ठमासि तीर्थेऽस्मिन् । अर्हबिंबसहस्रं स्थापितमष्टोत्तरं वंदे ॥ ३ ॥ यावज्जयति सुमेरुस्तावज्जीयात्प्रकृष्टसौभाग्यः । श्रीशत्रुजयमू द्धिनसहस्रकूटः किरीटोपमं ॥ ४ ॥ ले० ३० देरीनं० ७७,३ सहस्रकुटम् ॥ अर्हम् ॥ ॐ ॥ स्वस्तिश्रीसंवत् १७१८ वर्षे ज्येष्टशुक्लषष्ठीतीथौ गुरुवारे श्रीउग्रसेनपुरवास्तव्यउकेशज्ञातीयवृद्धशाखीयकुहाडगोत्र सा० (१९) Jain Educationa International For Personal and Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् बर्द्धमान भा० बाल्हादे पु० गुमानसिंह - थानसिंह - रायसिंह - कनकसिंह - उग्रसेन - ऋषभदा सैः जगत् सिंह - जीवणदास - प्रमुख - परिवार - युतैः स्वपितृवचनात्तत्पुण्यार्थे श्रीसहस्रकूटतीर्थं कारितं स्वप्रतिष्ठायां प्रतिष्ठापितं तपागच्छे भ० श्रीहीरविजयसू रि-पट्टप्रभाकरभ० श्रीविजसेनसू, रिषट्टालंकारपातिशाहिश्रीजिहांगीरप्रदत्तमहा तपाबिरुदधारि - अनेकराजाधिराज प्रतिबोधकारि भट्टारक श्री श्रीविजयदेवसूरीश्वर-आचार्यश्रीविजयप्रभसू रिर्निर्देशात् श्रीहीरविजयसु रिशिष्यरत्न - महोपाध्याय - श्री ५ कीर्तिविजयग० शिष्योपाध्याय श्रीविनयविजयगणिभिः प्रतिष्ठितं । श्रीरस्तु । श्रीशत्रुंजयमहातीर्थकार्यकर-पंडितश्री प श्रीशांतिविजयग० देवविजयग० मेघविजय ग० साहाय्यतः सिद्धमिदम् ॥ सूत्राधार मनजीः ॥ ० ३१ देरीनं० नं०के ॥ श्री ॥ ॐ नमः ॥ बभूवुः श्रीमहावीरपट्टानुक्रमभूषणाः । श्रीअंचलगणाधीशाः आर्यरक्षितसूरयः ।। १ ।। तत्पट्टपंकजादित्याः सूरिश्रीजयसिंहकाः । श्रीधर्मगोषसूरींद्राः महेन्द्रसिंहसूरयः ॥ २ ॥ श्रीसिंहप्रभसूरीशाः सूरयो जिनसिंहकाः । श्रीमदवेन्द्रसूरीशाः श्रीधर्मप्रभसूरयः ॥ ३ ॥ श्रीसिंहतिलकाव्हाश्च श्रीमहेन्द्रप्रभाभिधाः । श्रीमंतो मेरुतुंगाख्याः बभूवुः सूरयस्ततः ॥ ४ ॥ समप्रगुणसंपूर्णः सूरिश्रीविजय कीर्त्तयः । तत्पट्टेऽथ सुसाधु श्रीजयकेशरसूरयः || ५ || श्रीसिद्धांतस्मुद्राख्याः सूरयो भूरिकीर्तयः । भावसागरसुरींद्रास्ततोऽभूवन् गणाधिपाः || ६ || श्रीमद्गुणनिधानाख्याः सूरयस्तत्पट्टेऽभवन् । युगप्रधानाः श्रीमंतः सूरिश्रधर्म्ममूर्त्तयः ॥ ७ ॥ तत्पट्टोदयशैलाग्रप्रोद्यत्तरणिसन्निभाः । अभवन्स् रिराजश्रीयुजः कल्याण सागराः ।। ८ ।। अमरोदधिसूरींद्रास्ततो (१) सूरयः । उदयार्णवसूरिश्व कीर्तिसिंधुमुनिपतिः ।। ९ ।। ततः पुण्योदधिसूरि राजेद्रार्णवसूरयः । मुक्तिसागरसूरींद्रा बभूवुः गुणशालिनः ॥ १० ॥ ततः रत्नोदधिस् रिर्जयति विचरन्भुवि । शांतदांत - क्रियाविद्यायुक्तो धम्मोपदेशकः ।। ११ ।। इति षट्टावलिः अथ कच्छसुराष्ट्रे च कोठारानगरे वरे । बभूवुर्लघुशा खाया मर्णसीति गुणोज्ज्वलः ॥ १२॥ तत्पुत्रो नायको जज्ञे हीराबाई च तत्प्रिया । पुत्रः केशवजी तस्य रुपवान् पुण्यमूर्तयः ॥ १३ ॥ मातुलेन समं मुबैबंदरे तिलकोपमे । अगात्पुण्यप्रभावेन बहु स्वं समुपार्जितं ॥ १४ ॥ देवभक्तिर्गुरुरागी धर्म्मश्रद्धाविवेकिनः । दाता भोक्ता यशः किर्ति स्ववर्गे च विस्तृता बहु ।। १५ ।। पावेति तस्य पत्नी च नरसिंह सुतोऽजनि । रत्नाबाई तस्य भार्या पतिभक्तिसुशीलवान् ॥१६॥ केशवजीकस्य भार्या द्वितीया मांकबाई च । नाम्ना त्रीकमजी तस्य पुत्रोऽभूतू स्वल्पजीवितः ( २० ) Jain Educationa International For Personal and Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखाः ॥ १७ ॥ नरसिंहस्य पुत्रोऽभूत् रुपवान सुंदराकृतिः ॥ चिरंजय सद्ऋद्धिर्वृद्धिर्भवतु धर्मतः ॥ १८ ॥ इति वंशावलिः || गांधी मोहोतागोत्रे सा केसवजी निजभुजोपार्जितवित्तेन धर्मकार्याणि कुरुते स्म । तद्यथा निजपरिवारयुक्तसंघेन सार्द्ध विमलाद्वितीर्थं समेत्य कच्छ - सौराष्ट्र - गुर्जर - मरुधर - मेवाड - कुंकुणादिदेशादागता बहुसंघलोकाः मिलिताः अंजनशलाकाप्रतिष्ठादिमहोत्सवार्थ विशालमंडयं कारयति स्म । तन्मध्ये नवीन जिनबिंबनां रुप्य - पाषाण - धातूनां बहु सहस्रसंख्यानां सुमुहूर्ते सुलग्ने पीठोपरिसंस्थाप्य तस्य विधिना क्रियाकरणार्थ श्रीरत्नसागरसू, रिविधिपक्षगच्छपतेरादेशतः मुनिश्रीदेवचंद्रगणिना तथा क्रियाकुशलश्राद्धैः सह शास्त्रोक्तरीत्या शुद्धक्रियां कुर्वन् [ श्रीवीर ] विक्रमार्कतः संवत् १९२१ना वर्षे तस्मिन् श्रीशालिवाहन - भूपालकृते शाके १७८६ प्रवर्त्तमाने मासोत्तमश्रीमाघमासे शुकपक्षे तिथौ सप्तभ्यां गुरुवासरे मार्तंडोदयवेलायां सुमुहूर्त्ते सुलग्ने स्वर्णशलाकया जिनमुद्राणां श्रीगुरुभिश्च साधुभिरंजनक्रियां कुरुते स्म । संघलोकान् सुवेषधारीन् बहुऋया गीतगानवादित्रं पूर्वकं समेत्य जिनपुजनलोछनादिक्रिया याचकानां दानादिसंघवात्सल्यादिभक्तिर्हर्षतश्व के पुनः धर्मशालायां अरीसोपलनिर्मितं सास्वतऋषभादिजिनानां चतुमुखं चैत्यं पुनः गिरिशिखरोपरि श्रीअभिनंदनजिनस्य विशालमंदिरं तस्य प्रतिष्ठा माघसित त्रयोदश्यां बुधवासरे शास्त्रोक्तविधिना क्रिया कारिता श्रीरत्नसागरसूरीणामुपदेशतः श्रीसंघपति निजपरिवा रेण सह श्रीआभनदनादिजिनबिंबानि स्थापितानि ततः गुरुभक्तिसंघभक्ति शक्त्यानुसारेण कृतः गोहिलवंशविभुषणठाकोर श्रीसूरसंघजी - राज्ये पादलिप्स पुरे मदनोत्सवमभू तू, श्रीसंघस्य भद्रं भूयात् कल्यामस्तु ॥ शुभं भवतु ॥ माणिक्य सिंधुवर मुख्यमुनिवरेषु तच्छिष्यवाचकवरविनयार्णवेन । एषा प्रशस्तिः श्रवणामृततुल्यरूपा संघस्य शासनसमुन्नतिकार्यलेखि ॥ १ ॥ वाचकविनयसागरेणेयं प्रशस्तिलिखिता ॥ यावन्मेरुर्महीधरो । यावच्चंद्रदिवाकरौ । यावत्तीर्थं जिनेद्राणां तावन्नंदतु मंदिरं ॥ ॥ श्रोरस्तु ॥ ले० ३२ देरीनं० १६ ॥ ॐ ॥ सं० १६५० प्र० चै० पूर्णिमायां सुविहितसाधुजीनसागरप्रोल्लासशीतपादानां निजवचनरं जितसाहि - श्री अकबरप्रदत्त श्रीसिद्ध शैलानां भट्टारकश्रीविजयसेनस् रिप्रमुख सुविहितभक्तिभरसेव्यमानपादारविंदानां श्री ६ श्री हीरविजयसू रिपादोनां माहात्म्यप्रीणितसाहिनिर्मितसकलसत्वद्रव्यग्रहणमुक्तिकायां प्रथमचैत्र पूर्णिमायां तच्छिस्यसकलवा चककोटिको Jain Educationa International (२१) For Personal and Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् टीरशतकोटिश्री ६ श्रीविमलहर्षगणिभिः । श्रे० पं० देवहर्षग० श्रीशत्रजय० कृतकृत्य पं० धनविजयग०५०जयविजयग० जसविजय-हंसविजयग० मुनिवेसलादिमुनिशतद्वयपरिकरितै निर्विघ्नीकृता यात्रा इति भद्रम् ॥ ले० ३३ देरीनं० २००,३ चंडिकामू तिः ।। ई ॥ संवत् १३७१ वर्षे माहसुदि १४ सोमे श्रीमदुकेश(गणे)वशे वेशटगोत्रीय सा० सलखण पुत्र सा० आजडतनय सा० गोसल भार्या गुणमती कुक्षिसंभवेन संघपतिआसाधरानुजेन सा० लूणसीहाग्रजेन संघपतिसाधु श्रीदेसलेन पुत्र सा० सहजपाल सा० साहणपाल सा० सामंत सा० सांगण प्रमुख कुटुंबसमुदायोपेतेन निजकुलदेवी श्रीचंडिकामू तिः कारिताः ॥ - यावद् व्योम्नि चंद्राकौं यावन्मेरुर्महीतले । तावत् श्रीचंडिकामू ति......॥ ले० ३५ देरीनं० नास्ति ॥ संवत् १३७१ वर्षे माह सुदि १४ सोमे श्रीमदुकेशवं० वेसटूगोत्रे सा० सलखण पुत्र सा० आजडतनय सा० गोसल भार्या गुणमती कुक्षिसमुत्पन्नेन संघपति सा० आसाधरानुजेन सा लूणसीहाग्रजेन संघपति साधु श्रीदेसलेन स्वपुत्र सा० सहजपाल सा० सोहणपाल सा० सामत सा० समरसीह सा० सांगण सा० सोम–प्रमुखकुटुम्बसमुदायोपेतेन वृद्धभ्रातृ संघपति आसाधरम् तिः श्रेष्ठि माढलपुरी संघ० रत्नश्रीमू ति समन्विता कारिता ॥ आशाधरकल्पतरुश्रेयोर्थ........युगादिदेवबिंबं निर्मायीतं चिरं नंदतु ॥श्रीः॥ ले० ३५ देरीनं० नास्ति ॥ संवत् १३७१ वर्षे माहसुदि १४ सोमे......राणक श्रीमहीपालदेवमू तिः संघपति श्रीदेसलेन कारिता श्रीयुगादिदेवचैत्ये ॥ ले० ३६ देरीनं० ५३,३॥ संवत् १४१४ वर्षे वैशाख सुदि १० गुरौ संघपति देसलसुत सा० समरासमरी-श्रीयुग्मं सा० सालिग सा० सज्जन सिंहाभ्यां कारितं प्रतिष्ठितं च श्रीकक्कसू रिशिष्यैः श्रीदेवगुप्तसू रिभिः ॥ शुभं भवतु ॥ ले० ३७ गजपतोलीकावरगतो लेखः ॥ संवत् १८६७ना वर्षे चैत्र सुद १३ दने संघसमस्त मलीकरीने लखाव्युं छे-जे हाथीपोलना चोक मध्ये कोईए देरासर करवा न पामे अने जो कदाचित् जो कोइए करावे तो तीर्थ तथा समस्त संघनो खूनि छे समस्त संघ देशावरना भेलामलीने एरीते लखाव्यु छे ते चोकमध्ये आंबली तथा पीपलानी साहमां दक्षण (२२) Jain Educationa International For Personal and Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ श्रीश@जयगिरिवरगता लेखाः तथा उत्तर दिशे तथा पूर्वपश्चिम दशे जे कोई देरासर करावे तेने समस्त संघनो गुन्ही छ । साहि छे । सं० १८६७ना वर्षे चैत्र सुद १५ दने ॥ ले० ३८ मूलमंदिरद्वारे शिलालेखः ॥ श्रीदेवगुरु प्रसादात् संवत् १६१५ बर्षे श्रावण सू दि २ दीने श्रीअमदावादवास्तव्यश्रीश्रीमालज्ञातीय सं० गेला सुत सं० नारद सुत जेठा भातृ सं० कृपाल सुत स० सेजपाल भार्या बाई मंगाई सुत सं० कुअरजी भार्या बाई पदमाई पुत्र पुत्री सौभागिणि भातृ मेघजी अभेराज धनजी वर्धमान बाईलिंबाई सुत लणुज भार्या पहराई तथा स्वकुटुंब ससुरा जात्रा सफला गुरु तपागच्छे जुगप्रधान श्री ९ जीनशासनप्रद्योतकार श्री ९ आणंदविमलसू रि तत्पट्टे जुगप्रधानश्री९ विजयदानसू रिजीविजयराजे श्री ९ हीरविजयसू रि उपदेशात् श्रीशत्रंजयमहातीर्थे स० कुवरजीए भाणेज लखराजनी देरी सुखडी माटे ...मम्मिआ....लि...शाह जीवंत...तलपराड भार्या धरयादेवी... ... ... ...नी ॥शुभं भवतु ॥ ले० ३९ मृ० नजदिक्लेखः ॥ संवत् १७८९ वर्षे प्रथम अषाड वदि १० दिने रखौ लि० । साह मानसिंघ देशमेवाडवासपुरमध्ये विजयराज सुत नीतषा...तया यात्रा पू कीधि छे. श्रीसिद्धाचलजीनी वाचज हमैज हार करे छे, ॥ ले० ४० मूल्नजदिक्लेखः ॥ संवत् १७८९ वर्षे प्रथम अषाड वदि १० दिने रवौ ति० । तो लिखितं शाह उत्तमद देशमारवाड वासमेडता मध्ये जयचद सुत जालि साह । यात्रा पू-किधी छे. श्री सिद्धाचलजी व वावै केहते जहारक छ । ले० ४१ देरीन० ३६० ॥ संवत् १६२५ वर्षे वैशाख... ...श्रीघंधार वास्तव्य सं० रगुचा जात... ... ...सीराज भार्या बाई मटकु सुत वबलवद भार्या बाई कनु सुत ठकर तत् फुआ । वो० लाला श्रीशत्रुजोपरी श्रीदेवकुलीका कारापिता तपागच्छे श्रीविजयदानसू रि श्रीहिरविजयसू रि प्रसादात् ॥ शुभं भवतु ॥ ले० ४२ बाजरीयामंदिरः देरीन०६८ शिलालेखः ॥ संवत् १६१५ वर्षे शाके १४८१ प्रवर्तमाने श्ररावण सुदि २ दिने श्रीअमदावादवास्तव्य-श्रीश्रीमालज्ञातीय संधवी मोहा सुत सं० चांपा सुत सं० गला भार्या बाई होलि सं० नाई भार्या बाई पुहुती सुत कुवरजी भार्या बाई पदमाई पुत्री सोभागिणि भ्रातृ मेघा अजेराज भाणेज लेखराज मुसाल पक्षे सं०सेजा भा० अमरी मामी बाई समरतकुटुंब सदाचारी श्रीगुरुतपागच्छे युगप्र (२३) Jain Educationa International For Personal and Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् धान - जीन शासन-उद्योतकारक - युगप्रधान - श्री ६ हेमविमलसू रि तत्पट्टे युगप्रधान - श्री ६ विजिदा नसू, रि तत्पट्टे युगप्रधान श्री६ हिरविजयस् रि उपदेशात् श्रीशत्रुंजयशृंगमंडपबहारे प्रासाद बिंब.... तेजपुरी चउमुख प्रासाद.... सेघवी सीजपाल भार्या बाई मंगाइ सुत कुवंरजी प्रासादोद्धार करापतं ॥ शुभं भवतु ॥ ले० ४३ देरीनं. २९२ शिलालेखः । संवत् १७९५ वर्षे पो०व० १३ दिने शने........ उकेशज्ञाती० ल० शा ० हंसराज भा० रतनबाई पुत्र सा० धनराज अमीदास वीरदासकेन दवलिता ० गा० श्रीविजयप्रांत (दान) सूरि शमासन सा .... सुदर वास वार ॥ ले० ४४ देरीनं. ३६८ अष्टापदमंदिरे पाषाणलेखः ॥ संवत् १६९१ वर्षे श्रावण दि २ दिने देवकरखाणा उकेशवंशे बाडुघेला । उकेशवंशे ले० ४५ देरीनं० २ पाषाणबिंबम् ।। संवत् १६७८ जयेष्ठार्जुन ६ सोमे समस्त क्षितिसंसेवितचरणकमलराजाधिराजमहाराज श्रीकल्याणमलजीराज्ये शा० नाकुर सुत शा खेला केन उदयपुरवास्तव्येन श्रीशंभवनाथ बिंबं कारितं प्रतिष्ठितं महातपा श्रीविजयदेवसूरिभिः तपागच्छे ॥ ले० ४६ देरीनं० ४/१ मूलमंदिरोप रितनगर्भगृहे श्रावकश्राविका । संवत् १४१४ वर्षे वैशाख सुदि १० गुरौ साधु श्रीसहेजपाल भा० सहजलदेवी युगमे सघपति समरसिंह सुत शा० शार्लिंग - सज्जन सिंहाभ्यां कारितं । प्रतिष्ठितं श्रीकक्कसू रिशिष्यैः श्रीदेवगुप्तसूरिभिः ॥ ले० ४७ देरीनं० ४,२ परिकरः । संवत् १४०५ मात्र वदि १० भोमे श्रीश्रीमाल - सहस्रगल - सुत मह - तपनदेन स्वमातृ बाई सलखणादेवी श्रेयसे पार्श्वनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीचान्द्रगच्छीय श्रीमान् मंगलायायै ॥ ले० ४८ देरीनं० ४, ३ परिकरः । संवत १४०५ मात्र वदि ५ भोभे श्रीपोसीनानावास्तव्येन गुमानदेव सुत महं सुत सारणेन स्वभ्रातृ जाया हीरंग श्रेयसे श्रीआदिनाथबिंबं कारितं ॥ ले०४९ देरीनं० ४,४ परिकरः । संवत् १३७३ वर्षे जेष्टमासे उकेशगच्छे बावहडगणे शा० पुना भार्या सूडी श्रेयसे राजुकेन श्री ॥ ले० ५० देरीनं० ४,५ परिकरः ॥ संवत् १३७८ वर्षे ( २४ ) Jain Educationa International For Personal and Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय गिरिवरगता लेखाः ले० ५१ देरीनं० ४/६ श्रावकभाविका ॥ संवत् १३७१ वर्षे महासुद १४ सोमे उपकेशज्ञातीय गोशालकेन सं०........श्रीधरानुज सा० कुणसिंह युज संघपति श्रीदेशलेन श्रीउपकेशगच्छे....प्रतिष्ठितं कक्कसू रिभिः ॥ ले० ५२ देरीनं० ४/७ परिकरः॥ संवत् १२५० वर्षे ....बाडीज वास्तव्य....प्रत श्रेयसे श्रीशीतलनाथबिंबं....सू रिभिः ॥ ले० ५३ देरीनं०४/८ परिकरः ।। संवत् १५६२ना महा-श्रीशांतीनाथबिंब......। ले०५४ देरिनं०५/१ आचार्यमतिः ॥ संबत् १४३२ वर्षे फागण सुद २ शुक्र श्रीकृष्णगच्छीयपिप्पलाचार्य श्रीगुणाकरसू रिशिष्य श्रीरत्नप्रभसूरीणां मूर्तिस्तशिप्यैः श्रीगुणसमुद्रसू रिभिः ॥ ले० ५५ देरीनं० ५/४ लेखः ॥ श्रीमयुगादिदेवस्य पुण्डरीकस्य च क्रभौ ध्यात्वा शुजये शुध्यत्सल्लेश्याध्यानसंयमैः ॥ श्रीसंगमसिद्धसुनिविद्याधरकुलनभस्तलमृगांकः ॥ दिवसैश्चतुभिरधिकं मासमुपोण्याचलितसत्त्वः ॥ वर्षसहस्रषष्ट्या चतुरनितयाधिके १६०४ दिवमगच्छत् ॥ काराद्....दिनमियदा....अग्नेयकः । शुभ तस्य श्रोशत्रुजये श्रीपुण्डरीकपदासंगी चैत्यमेतदचीकरत् ॥ ले० ५६ देरीनं० ९ पासाणविवं ॥ संवत् १६८३ वर्षे........सुत शा० प्रेमजीकेन श्रीशत्रुजयगिरिचैत्य-चौमुखप्रासादे स्वपितृश्रेयसे..... ॥ ले० ५७ देरीनं० १८/१ पाषाणवि ॥ संवत् १६८३ व० म० जयमल्लजी का० श्रीधर्मनाथबिंबं प्र० तपा० भ० श्रीविजयदेवसू रिभिः ॥ ले० ५८ देरीनं० १८/२ पासाणबिंबं ॥ संवत् १६७५ व० माध शुद्ध ४ श्रीमालीलघुशाखीय सा० पर्वक भार्या प्रेमलदेवीभ्यां श्रीपार्श्वनाथबिंबं का० प्र० श्रीविजयदेवसू रिभिः । ले० ५९ देरीनं० नास्ति पाषाणबिंब ॥ संवत् १६८६ वर्षे जेष्ठ वद ५ शुक्र श्रीमेडतानगर-वास्तव्य-उकेशज्ञातीय- कुठीडगोत्रे स० हरखा भार्या० मनरंगदेवि पुत्र नेमीदास सा० सामिदास विमलदास प्रमुखैः स्वश्रेयसे श्रीशनंजयगिरिमडन-श्रीमहावीरबिंब कारितं प्रतिष्ठितं तपागच्छाधिराज-जगद्गुरुबिरुदधारक-भट्टारक-श्रीहीरविजयसू रि-पट्टालंकार भ० श्रीविजयसेनसू रीश्वर-पट्टप्रभाकरशाहिप्रदत्तजहांगीर-महात्माविरुदधारक भ० श्रीविजयदेवसू रिभिः स्वपदप्रतिष्ठिताचार्यश्रीविजयसिंहसू रिप्रमुखस्वपरिकरैः ॥ (२५) Jain Educationa International For Personal and Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रंजय-गिरिराज-दर्शनम् ले० ६० देरीनं० ४३/४४ अंतरे त्रयः श्रावकः॥ ......भार्या धरण द्वितीया भा० धारु तृतीया भा० वाहिणदे श्रेयसे साधु कडुवालेन कारापिता प्रतिष्ठित। ॥७४ ॥ ले० ६१ देरीनं० ४७ पाषाणवि ॥ सं० १६८३ सं० जयमल का० श्रीपद्मप्रभबिंबं प्र० तपा० भ० श्रीविजयदेवसू रिभः ॥ ले० ६२ देरीनं० ५२,२ परिकरः॥ संवत् ११९० आषाड सुदि ९ वी ब्राह्मणगच्छे श्रीयशोभद्रसूरी....श्रीशोभनदेवनुभुप श्रेयसे प्रतिष्ठिता भुकरवा वास्तव्य ॥ ले० ६३ देरीनं० ५३/१ नविनादीश्वरमंदिरे कायोत्सर्गः॥ संवत् १३४३ वर्षे वद ८ बुधे श्रीअभिनंदनदेवमू तिः श्रीपल्लीवालज्ञातीय-व्यवहारीश्रीआदीमानवयेन ठकर देदांगजेन संघपति साधुश्रीपृथ्वीधरेण भातुः सुगुणधारि श्रेयसे कारिता ॥ प्रतिष्ठिता श्रीराजगच्छे वादीन्द्रश्रीधर्मघोषसू रिशिष्य श्रीमुनीभद्रसू रिशिष्येण श्रीरत्नाकारसू रिणा ॥ ले० ६४ देरीनं० ५३/२ कायोत्सर्गः ॥ ...मतरा वसत भार्या ताली पारस.... ले० ६५ देरीन० ५३/३ श्रावकश्राविको ॥ संवत् १४१४ वर्षे वैशाख सुद १० गुरौ संघपति देशलसुत सम्पति देशलसुत संघपति समर-समरासगरा सं० सालिग सा० साजनसिंहाभ्यां कारापितं प्रतिष्ठित श्रीकक्कसू रिशिप्यैः श्रीदेवगुप्तसू रिभिः ॥ शुभं भवतु ॥ _ले० ६६ देरीनं० ५३/४ पापाणबिंब ॥ संवत् १४१४ वर्षे चैत्र सुदि १४ रवउ ओसवालवीशाज्ञातीय ग० वस्ता बई भाई सुत वीरा कारापिता प्रतिष्ठि...कवसू रिभिः ॥ ले० ६७ देरीनं० २००/१ सीमंधरमंदिरमंडपे परिकरः ॥ संवत् १४३४ वर्षे श्रीमाल महामंत्री....भार्या लुडी....प्रतिष्ठिता सू रिभिः ॥ ले० ६८ देरीनं० २००/२ देवीः संवत् ॥ १३९२ वर्षे माघसुद १...ग० डाहड सुत ठ०...वालिकेन आत्मश्रेयोर्थ...कारापिता. ले० ६९ देरी०नं २००/३ देवी ।। संवत् १३७१ वर्षे महासुद १४ सोमे श्री. ले० ७० देरीनं० २००/४ श्रावक श्राविकौः॥ सवत् १३७१ वर्षे महा सुद १४ सोमे. ले० ७१ मूलगर्भगृहे, आदीनाथस्य परिकरे कायोत्सर्गः ॥ संवत् १६७० वर्षे अमदावाद वास्तव्य-श्रीओस्वालज्ञातीय वृद्धशाखायां शा वच्छा भार्या गोरदे सुत सहस्त्रकरण Jain Educationa International For Personal and Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ श्रीशजयगिरिवरगता लेखाः गांगा सुतेन वर्धमान लघुभ्राता शांतिदासनामना भार्या सूरजदेवि सुत....प्रमुख मातुल श्रीपालपेरीतेन श्रीआदिनाथपरिकरप्रतिमायुग....सू रिभिः प्रतिष्टितं च श्रीतपागच्छे भट्टारकश्रीहेमविमलादियुत....पट्टालंकार-कृतसाधुकियोधार-भट्टारकश्रीराजश्रीआनदविमलसू रि पट्टकैरवकर-कलाधरोपमान–श्रीविजयदानसू रिपद्मकरणीकायमणी-सुरत्राणरत्नअमारीपट्टहोलासीतजंतुजाताभयदानजीजया श्री जययादिपुर्वकरमोचन-स्फरमान....भट्टारक विजयसू रिपद-पूर्वाचलसहस्रकिरणानुकरैः पातसाह प्रासदप्राप्त-जयवादैः श्रीविजयदेवसू रिभिः ॥ यावत् तीर्थ तावत् नंदतात् परीकरबधितखयसणगणीसहस्र........। ले० ७२ म. आ. सव्वे प्रतिमा। संवत् १६७०(८) वर्षे वैशाख सित ५ सोभे श्रीस्तंभतीर्थवास्तव्य-श्रीउकेश-वृद्ध शाखीय सा० कुवंरजी श्रेयसे शांतिविंबं का० प्र० च तपागच्छे भ० श्रीविजयसेनसू रिभिः ले० ७३ म . आ. सव्येतरे प्रतिमा ॥ संवत् १५८७ वर्षे वैशाख वद ६ रखौ श्रीओसवालज्ञातीय सा० सालिग भ्रातृ साहत भा० हरखमदे प्रमुख........। ले० ७४ मू. आ. प्रतिमा ॥ संवत् १६७० वर्षे वैशाख व०सोमे श्रीशांतिनाथविवं का० प्र० तपागच्छे । ले० ७५ मू. आ. प्रतिमायाः परिकरः। संवत् १२७८ वर्षे वैशाख सुदि ४ शुक्रेश्रीथारापद्गच्छे श्रीश्रीमालवास्तव्य-भणसालं संताने ठ०...भार्या पदमलदे श्रेयसे...। ले० ७६ नेमिनाथचोर्या अधस्तनभागे चतुर्विशतिपट्टः ॥ श्रीआदिनाथ १ ॥ श्रीअजितनाथ २ ॥ श्रीशंभवनाथ ३ ॥ श्रीअभिनंदन ४ ॥ श्रीसुमतिनाथ ५ ॥ श्रीधर्मनाथ १५ ॥ श्रीशांतिनाथ १६ ॥ श्रीकुंथुनाथ १७ ॥ श्रीअरनाथ १८ ॥ ......संवत् १४३० वर्षे माहसुदि १५ दीने सोनी प्रथमसिंह भार्या श्रीमलदे सुत सोनी सिंहा भार्या श्रीघांघा पुत्र जाणकु पत्नि कोसलदे भट्टारकश्रीजयानंदसू रि-श्रीदेवसुंदरसू रि–महत्तराश्रीचारित्रश्रीना उपदेशेन श्रीजिनबिंबं चतुर्विशतिपट्टा करिताः ॥ प्रतिष्ठितःश्रीपत्तने श्रीसू रिभिः ॥ श्रीशुभंभवतु श्रीसंघाय । १९ श्रीमल्लीनाथ । श्रीमुनिसुव्रत २० । श्रीनमिनाथ २१ । श्रीनेमिनथ २२ । श्रीपार्श्वनाथ २३ । श्रीमावीर २४ । ले० ७७ नेमिनाथचोया आचार्यः ॥ संवत् १४२१ वर्षे मंडलीय श्रीचंद्रसेण (२७) Jain Educationa International For Personal and Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् सूरिशिप्यैर्जीवदभिः श्रीरत्नप्रभसूरिभिः आत्ममूर्ति कारिता ॥ ले० ७८ बाजरीयामंदिरे ६८ / १ पासाणबिंबं ॥ संवत् १६७५ वैशाख सुद १३ शुक्रे पातसाहश्रीजा रविजयराज्ये श्रीश्रीमालज्ञातीय भतिचा महतरहासनाथ भार्या बाई अजाई तत् पुत्र महेता क्षेमाकेन श्रीअभिनंदनबिंब.... श्रीबृहत् खरतरगच्छे भट्टारक... . श्रीजिनराजसू रिभिः । ले० ७९ देरीनं० ६८३ / पासाणबिंबं ॥ संवत् १६७५ वैशाख सुदि १३ शुक्रे सं० खीमजी भार्या बाई.... पुत्र रविजी मात्रा प्रमुख........ श्रीशांतिनाथबिंबं प्रतिष्ठितं श्रीजिनराजसू रिभिः खरतरगच्छे ॥ ले० ८० देरीनं ० ६८ / २ पा. चिं. ॥ संवत् १६७५ वर्षे वैशाख सुदि १३ शुक्रे प्राग्वाटज्ञातिय सं० रुपजिकेन श्री— 1 ० ८१ देरीन ० ९४ समेतशिखरे पादुका || श्रीअजितनाथ पादुके । संवत् १७७४ वर्षे वैशाख सुद ५ गुरौ तुलाट सा० नागजी सुत समतसा तस्य पुत्र नाहानुसा तस्य भार्या गलालवाई श्रीसुरतवास्तव्य ज्ञातिदशा ओसवाल || ले० ८२ देरीनं० ६७ / ३ सेमवसरणे परिकरः || संवत् १३७९ श्रीश | त्रुंजये यु... जिनकुशलसूरिभिः प्रतिष्ठतं कारितं ॥ ले० ८३ देरीनं. १२१ / १ विसतिविहरमानः ।। संवत् १५८७ वर्षे वैशाख ब्रदि ५ शनौ श्रीश्रीगुर्जरज्ञातीय... श्रावक शातल.... नरसिंघ पुत्रादिकेन भार्या पव्हि पुत्रली ..... नीयभार्या झकोर...... बिंबं का० प्र० खरतरगच्छे...... वयरसूरीनाथाय नमः ॥ ले० ८४ देरीनं० १२१/२ संवत् १५८७ वर्षे वैशाख वदि ५ शनौ मांगलज्ञातीय वृद्धशाखायां.. .... भो० मेगाई पुत्र जेठु तत्पुत्र हाईया श्रीऋषभर्बिवं का० प्र० खरतरगच्छे.. 1 ******** ले० ८५ देरीनं० १२१ / ३ ॥ संवत् १५८७ वर्षे वैशाख वदि ५ दिने श्रीगोगडज्ञातीय लघुशाखायां.... हसनदेवपुत्र विमल श्री... ॥ ले० ८६ देरीनं ० ९७ / १ समवसरणे परिकरः । सं० १३३७ जेष्ट वदि ५ ( २८ ) Jain Educationa International For Personal and Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ श्री शत्रुंजय गिरिवरगता लेखाः श्री अजितमाथर्बिबं श्रीजिनेश्वरसू रिशिष्यश्री जिनप्रबोधसूरिभिः प्रतिष्ठितं श्रीमुनी चंद्रसू रीवशिय.... सा नाहड़ा तत्पुत्र शा भालु.... आत्मश्रेयार्थ । शुभमस्तु । ले० ८७ देरीनं ० ९७, २ समवसरणे परिकरः ।। सं० १३७९ श्रीमत्पत्तने श्रीशांतिनाथीय चैत्ये श्रीअनंतनाथदेवस्य बिंबं श्रीजिनचंद्रसू रिशि-यैः श्रीजिनकुशलसूरिभिः प्रतिष्ठितं ॥ कारितं व्य० ब्रह्मशांति व्य० कडुक व्य० मेतुलाकेन || कारापितं ॥ खीमा सु ॥ ले० ८८ देरीनं० २२२AB पासाणचतुर्विंशतिपट्ट: ।। संवत् १४०५ वर्षे फागण वद ८ गुरावाद्येय (ह) श्रीश जयमहागिरौ श्रीपालिताणा वास्तव्यश्रीश्रीमालज्ञातीय महं० मालदेव सुत महं० सांगणेन स्वीय कुटुंबश्रय से चतुर्विंशतिजिनानां प्रतिमापट्टोयं प्रतिष्ठितं आचार्यश्रीसागरचंद्रसूरिभिः । शुभमस्तु । महं० सांगण सुत महं० महं मालदेव सुत महं० सांगण भार्या सलणदेवि । ठ० महिचंद्र श्रेयसे । बा० रामण श्रेयसे । बा० सलखणदे श्रेयसे बा० खाखी श्रेयसे । बा० लाट्ठी श्रेयसे । महं अमरी वधु० अमीदे श्रेयसे । महं० खीमा श्रेयसे । वधु० कपूरदे श्रेयसे । महं लक्षणी श्रेयसे । वधु० लक्षण श्रेयसे । महं पूनड श्रेयसे । वधु माधलदे श्रेयसे । मह० कुरा ॥ बा० विजलदे श्रेयसे । महं० मालदेव श्रेयसे । बाईहीरा श्रेयसे । महं० सुहडा श्रेयसे । बा ० सलतादे श्रेयसे । महं० भाम श्रेयसे । वा० गांगी श्रेयसे । महं० कक्का श्रेयसे । महं० सागण श्रेयसे । कयर्दियक्षमुर्ति । श्रीअच्छिपत्तामूर्तिः । श्रीवैरोट्यामुर्तिः । o ले० ८९ देरीनं० २०० आदीश्वर ( वर्तमानवचनीय सिमंधर) मूलनायकः ॥ संवत् १६७७ वर्ष मार्गर्शीषे शुक्ल ५ रवौ वृद्धशाखायां श्रीओशवालज्ञातीयअहम्मदाबाद वास्तव्य सा० येकर भार्या लाडकी सुत सा० मानसिंघाकेन भार्या कूला सुत चांपसी प्रमुख कुटुंबयुतेन स्वश्रेयसे श्रीआदिनाथस्वामिबिंबं कारित प्रतिष्ठितं च तपागच्छे भट्टारक श्री हेमविमलसूरि तत्पट्टालंकारभ० श्रीआनंदविमलसू रि-तत्पट्टथुरा - रंघर घुभ० श्रीविजयदानस् रि-तत्पट्टपूर्वाचलकमलबांधवस्वदेशनाप्रतिवोधित—महामहीपतिविनिर्मित पण्मासिकसर्वजीवाभयप्रदानप्रवर्तन - श्रीशत्रुंजयजी - जीयादिकरनिवर्तनादिजनित - जाग्रत जिनशासनप्रभाव भ० श्रीहीरविजयसु रि-तत्पट्टपद्मपद्मिनीपतिस्ववचनरचनाचातुरिचमत्कृत महाराजाधिराजप्रदत्तसर्वदा गोबली वृर्दमही षिवथ - निवर्तनाद्विस्फुरमानमोदितास्तोक लोकसंतति .... विजयदेवसू रि...... 1 ले० ९० देरीनं० २२३ ॥ .... जयेष्ठमुदि ८ शुक्रे .... करसीदेन श्रीऋषभर्बिवं (२९) Jain Educationa International For Personal and Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् कारितं प्रतिष्ठितं श्रीजीवदेवसूरिभिः । ले० ९१ देरीनं ० २३१ ॥ सं० १४०० (७) वैशाख सु० २ लाभ (लालन) (लाभु ) गामे सा० सांगण पुत्रेन देवराजेन कारिता प्र० श्रीजगत्तिलकसुरिभिः । ले० ९२ देरीनं ० २५६ ।। संवत् १४७० वर्षे वैशाख सुदि १३ शुक्रे श्रीश्रीमालज्ञातीय ठक्कर ......श्रीमानदेव सुतेन श्रे० जसपालोनात्मश्रेयसे देवकुलिका सहित श्री - सूव्रतस्वामिबिंबं कारितं... प्रतिष्ठितं । मंगलमस्तु ॥ ले० ९३ देरीनं० २३० ॥ संवत् १४३२ वर्षे ज्येष्ट वद १ सोमे भट्टारकश्रीदेव गुप्तसुरिभिः प्रतिष्टितं । श्रीपत्तन वास्तव्य - उकेशवंशज्ञातीय ठ० प्रतापसी सुत ठ० सांगण.... चतुर्विंशतिपट्टः कारापितः ॥ ले० ९४ देरीनं० २०० /१ ॥ . सष्ठयां शुक्रे श्रीप्रागवाटवंशावतंश ठा० पासड . सुतयोः भार्याः देवी.... वलभवास्तव्य... श्रीपद्मसन संघवि मनु भार्या ॥ ठा..... ले० ९५ देरीनं० २०४ पुण्डरीकमंदिरे || (संवत १५ ) ७० जयेष्ठ कर्प.ि..... अवहार श्रीपाल .... सूरनाथ ॥ ले० ९६ दादामंदिरे उपरतनभांगे परिकरः ॥ सवंत १३८५ (९०) (९२)... वदि ७ शुक्र श्री केशगच्छीय.... पुत्रदेवजी.... उपाधाय० ॥ ले० ९७ देरीनं० दा० उ० परिकरः ॥ सं० १३६० (६१) वर्षे श्रीकुकुली गण ( गुजर लीगण ) ले० ९८ देरीनं० २६२ परिकरः । संवत १३७० वर्षे वैशाख सुदि २ गुरौ ब्रह्माणगच्छीय... तीहणदे सुत संघपति पद्मसिंह संघपति लीलादेवि श्रीशांतिनाथबिंबं कारापितं .... ॥ ले० ९९ देरीनं० २६६ श्रावक श्राविकौः ॥ संवत १४१८ वर्षे वैशाख सुदि १० बुधे श्रीश्रीमालज्ञातीय | महं तेजा सुत महं० मुरा मुर्तिः । भार्या बाई महंगलदेवि मुर्ति भार्या बाई सोमदेविमूर्ति धरणीधरेण कारापिता || शुभमवतु ॥ ले० १०० देरीन० २६८ / १ अष्टापदे पासाणबिंबं ॥ संवत् १४३१ (३५) वर्षे व्य० सलखण पितृ आसाराज... श्रेयार्थे श्रीनमिनाथबिंबं कारितं...॥ ( ३० ) Jain Educationa International For Personal and Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः ले० १०१ देरीनं० २६८/२ साधुप्रतिमा ॥ संवत् १३८३ वर्षे जयेष्ठ वदि ८ गुरौ रौद्रपल्लीयश्रीचारचंद्रसूरीणां मुर्ति वा० कुमुदचंद्र-शिष्य वा०बुद्धिनिवासेन कारापिता ॥ ले० १०२ देरीनं० ४४२ ने० चो० साधुप्रतिमा ॥ सं० १३५४ कार्तिक सुदि १५ गुरौ महं श्रीमंडलीकेन श्रीशत्रुजयमहातीर्थे श्रीजिनचंद्रसूरीणां मुर्ति........। ले० १०३ देरीनं० ४४८ ने० चो० पासणेबिंब ॥ सं० १३०३ प्र० माध सुदि १४ सो० सा० पुन्डसुत सा० चंद्र पुत्रीका सोमी आत्मश्रेयोर्थ श्रीशांतिनाथदेवबिंबं कारापितं ॥ छ ॥ पल्लीवालज्ञातीय ॥ ले० १०४ देरीनं० २७३ साधुमुर्तिः ॥ सं० १३०९ वर्षे जयेष्ठ वदि २ सोमे जीवदेवसूरीणां शिष्यस्य, पं० जिनकिति मूर्तिरयं ॥ श्रीः ॥ ले० १०५ देरोनं० ३०४,१ परिकरः ॥ सं० १३०५.......। ले० १०६ देरीनं० ३०४/२ परिकरः ॥ सं० १३८४ माध वदि ५ शुक्रे श्रीमत्पत्नवास्तव्य-श्रीमालज्ञातीय ठ० जसपाल पौत्रेण पितृ ठ० हाजा मातृ सीलु श्रेयार्थ ठ० धांधाकेन श्रीआदिनाथबिबं खत्तकसहितं कारितं.......॥ ले० १०७ देरीनं० ३२२/१ भरतबाहुबलीलयादिः ॥ (बाहुबली भगत वगेरे) ले० १०८ देरीनं० ३४५ श्राद्धः। संवत १४४२ वर्षे माघ वदि १ बुधे खरतरगच्छे साह तेजा सुत....॥ - ले० १०९ देरीनं० ३८३ पाषाणविंबं ॥ संवत् १६७६ फागुण सुद २ शुक्रे ॥ ओसवालज्ञातीय–बलाहीगोत्रीय सा० जसपाल पुत्र पंचायण भार्या जयवंती सो० उदयकरण भा० उच्छरंगदे पुत्र रत्न सप्तक्षेत्रीसमुप्तवित सा० सहसकरणेन भ्रातृदेवाकरण-श्रीकरणआसाकरण-राजकरण–महिकरण विमातृज खीमपाल भ्रातृव्य जयकरणादि सारपरिवारेण मंत्री रुपी कारितं शत्रुजयाष्टमोद्धारप्रतिष्ठासमये स्वयं प्रपंचित सवा खरवहीर-श्रृंगारक श्रीशांतिनाथबिंब का० प्रतिष्ठितं श्रीमहावीरदेवाविच्छिन्न-परंपरायात-श्रीबृहत्खरतरगच्छाधीश्वर-युगप्रधान....साधूपद्रववारक-श्रीयुगप्रधान-श्रीजिनचंद्रसू रि-सर्वतीर्थकरमोचक युग० श्रीजिनसिंहसू रिपट्टोत्रंसश्रीशत्रुजया(धनिरु)ष्टमोद्धारप्रतिष्ठ भट्टारक प्रभु श्रीजिनराजसू रिभिः । सा० चापसी का० प्रतिष्ठायाः ॥ (३१) For Personal and Private Use Only Jain Educationa International Page #463 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दशनम् ले० ११० देरीनं० ४३९ ने० चो० ॥ श्रीबृहत् खरतच्छे श्रीजिनमाणिक्यसूरिपट्टप्रभाकरयुगप्रधानश्रीजिनचंद्रसूरि - राज्ये कपर्दियक्षप्रतिमा का पिता प्र० सागर....॥... ॥.... धति करपणीए हिस मति कल्लेल लगणी. ले० १११ देरीनं० ८४९/८२ खरतरखसही, लेखः ॥ सं० १६७५ वर्षे वैशाख सुदि १२ तिथौ शुक्रवारे श्रीमदंचलगच्छाधीराज - पुज्यश्रीधर्ममूर्तिसूरि-तत्पट्टालंकारसू रिप्रधानयुगप्रधान - श्रीकल्याणसागरसूरी - विजयिराज्ये श्रीश्रीमालज्ञातीय - अहमदावादवास्तव्य साह भवान भार्या राजलदे पुत्र साह खीमजी रुपजीवाभ्यामेका देहरी कारापीता विमलाचले चतुर्मुखे ॥ ले० ११२ देरीनं० ८४९/८२ खरतरवसही, परिकरः । संवत् १३८१ श्रीधर्म - नाथविंबं श्रीजिनचंद्रसू रिशिष्यैः श्रीजिनकुशलसुरिभिः प्रतिष्ठितं कारीतं च । सा० सामत सुत सा० राउल भार्या तेजु पुत्रः सा० धणपति सा० नरसिंघ सा० गोविंद सा० मीमसिंह उकेशगच्छे (साते उरीगच्छे ) राउल भार्या श्रेयार्थ ॥ छः ॥ शुभं भवतु चतुर्विधसंघ ॥ ले० ११३ देरीनं० ८६ खरतखसही, परिकरः ॥ संवत् १३८१ वर्ष वैशाख यदि ९ गुरौ बारे खरतरगच्छीय - श्रीमद् जिनकुशलसुरिभिः श्रीनमिनाथदेवबिंबं प्रतिष्ठितं... देवकुल प्रदीपक.... श्रीमद् देवगुरुआज्ञा चिंतामणी... संगमकेन.., ।। ले० ११४ देरीनं० ९० / १ खरतरखसही, पाषाणसिद्धचक्रः । संवत् १७८७ वर्षे महा सुदि ५ शुभदिने राधण पुरवास्तव्य श्रीमालीलघुशाखायां शाह धजा भार्या आणंदीबाई श्रीसिद्धचक्रं कारापीत || प्रतिष्ठितं च श्रीमहावीरदे वाच्छिन्नपरं परायत - श्रीबृहत्खरतरगच्छाधिराज - श्री अकबरशा हिप्रतिबोध - तत्प्रदत्तयुगप्रधानभट्टारक श्री १०७ श्रीश्रीश्री जिनचद्रसू रिशाखायां मोहोपाध्याय - श्रीराजसागरजी तत्शिप्यमहोपाध्याय - श्रीज्ञातधर्म्मजी तत्शिष्यश्रीउपाध्यायश्रीदिवचंद्र तत्शिप्यपंडीतप्रवरदेवचद्रयुतेन ॥ श्री गौमुख, चक्रेश्वरी, कवड, माणभद्रयक्ष चतुर्विशति यक्षयक्षीणी षोडस विद्यादेवि श्रीजिनशासनभक्त देवदेविगण शासनाधिष्ठायकसर्वक्षेत्राधीशा शांतिकरा सन्तु ॥ श्रीरस्तु ॥ श्री ॥ ले० ११५ देरीनं० ९० / २ खरतरखसही, लेखः ॥ संवत् १६७५ वर्षे वैशाख सुदि १२ - - श्री अहमदावाद - वास्तव्य - चारभाईआगांत्रे ओसवालज्ञातीय श्रीपालसुत शाहचांपसी सुत शाह करमसी भारजा बाईकरमादे खरतर गच्छे || पीपल्या || शुभं भवतु ॥ (३२) Jain Educationa International For Personal and Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखा: ले० ११६ देरीनं० ९२/५ खरतरवसही, परिकरः॥ संवत् १२३७ ज्यष्ट वदि ५ श्रीश्रेयांसबिंबं देवकुलिका च श्रीजिनप्रबोधनू रिभिः प्रतिष्टितं ॥ शा० तिहुणसिंह सुतमीमसिंह ........आत्मश्रेयोर्थ ॥ ले० ११७ देरीनं० १०० खरतरवसही, परिकरः ॥ संवत् १३८० आषाढ बद ८ श्रीशत्रुजये श्रीमुसिसुव्रतस्वामिबिंबं श्रीजिनचंद्रसू रिशिष्यैः श्रीजिनकुशलसू रिभिः प्रतिष्ठितं कारितं च....मया त० रामल त० राजपाल पुत्र त० नानड त० नेमिचंद्र त० दुसलश्रावकैः पुत्र त० वीरम-डमकु-देवचंद्र-मुलचंद्र-महणसिंह......ठारपुरिष्ठ निजकुटुंब श्रेयोर्थ ॥ शुभमस्तु ॥ ले० ११८ देरीनं० १०१ खरतरक्सही. परिकरः ॥ संवत् १३७९ श्रीपत्तन श्रीशांतीनाथविधिचैत्ये श्रीमहावीरदेवबिंबं श्रीजिनचंद्रसू रिशिष्यैः श्रीजिनकुशलसू रिभिः प्रतिष्ठितं कारितं शा सहजपाल पुत्रः शा० धाधल शा० गयधर शा० धिरचंद्र सुश्रावकैः सर्वकुटुब परिवृतैः ....भगिनि धारणि सुश्रावका श्रेयोर्थ ॥ ले० ११९ देरीनं० १०४ खरतरवसही, परिकरः ॥ संवत् १३७९ श्रीपत्तने श्रीशांतिनाथविधिचैत्ये श्रीपद्मप्रभबिंबं श्रीजिनचंद्रसू रिशिष्यैः श्रीजिनकुशलसू रिभिः प्रतिष्ठितं कारितं च शा० हेमल पुत्र कडुआ शा० पूर्णचंद्र शा० हरिपाल-कुलधर-सुश्रावकैः पुत्र काकुआ प्रमुखसर्वकुटुं परिवृतैः स्वश्रेयोथै ॥ शुभमस्तु ॥ ले० १२० देरीनं० १०६ ख.व. परिकरः ॥ संवत् १३३७ जयेष्ठ विदि ५ श्रीमुनिसुव्रतस्वामिबिंवं श्रीजिनेश्वरसू रिशिप्यैः श्रीजिनप्रबोधसू रिभिः प्रतिष्ठितं कारितं च श्रेष्ठिरोहडसुतेन वासुजातिईकेन....गोधिकेन स्वश्रेयोर्थ ॥ ले० १२१ देरीनं० ख०व०, समवसरणे १ परिकरः ॥ संवत् १३३७ जयेष्ठ वदि ५ श्रीशांतिनाथदेवबिंबं श्रीजिनप्रबोधसू रिभिः प्रतिष्ठितं गोर्जरजातीय ठ० श्रीमीमसिंह बृहभ्रातृ श्रेयोर्थ ठकर श्रीउदयदेवेन प्रतिपन्नसारेण सुविचारेण कारितं ॥ ले० १२२ ख०व०, सम०२ परिकरः ॥ संवत् १३३७ ज्येष्ठ वदि ५ श्रीसुविधिनाथबिंबं देवगृहिका च श्रीजिनप्रबोधसू रिभिः प्रतिष्ठितं कारितं च शा० मोहणप्रमुखपुत्रै (३३) For Personal and Private Use Only Jain Educationa International Page #465 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् निजमातुः पदमलश्राविकायाः श्रेयोर्थम् ॥ ले० १२३ ख० ब०, सम० ३ परिकरः ॥ संवत् १३३७ ज्येष्ठ वदि ५ श्रीशांतिनाथबिंबं श्रीजिनप्रबोधसूरिभिः प्रतिष्ठितं कारितं च उकेशवंशीय शा० सोला पुत्र शा० रत्नसिंहश्रावण आत्मश्रेयोनिमित्तं ॥ ले० १२४ ख० व०, सम० ४ पटीवरलेखः ॥ संवत् १७९४ वर्ष मागसिरमासे कृष्णपक्षे ५ (७) तिथौ त्रीप्रकार समोवसरण श्रीअहमदावादवास्तव्य - लघुप्राग्वाट - साखीय शा० लींगजी पुत्र शा० जगसी पुत्र शाह निहालचंदजी भार्या बाईरुपकुवंरि तथा पुत्र अमरचंद - पुत्र हरखचंद - मुलचंद युतया कारितं ॥ चैत्यप्रतिष्ठितं खरतर - आचार्य गच्छे महोपाध्याय - दीपचंद गणि शिष्य पं० देवचंद गणिना । शिष्य पं० मतिदेव पं० विजजचंद पं० ज्ञानकुशल पं० विमलचंदयुतेन ।। श्री रस्तु ॥ ले० १२५ ख० व०, सम० ५ लेखः ॥ संवत् १७९४ना मागसर वदि तिथौ अहमदावादवास्तव लघुप्राग्वाटशाखायां.... बाई बची कारितं चैत्यप्रत्ययप्रतिष्ठितं खरतरगच्छे महोपाध्याय - दीपचंद गणि-शिष्य श्रीशत्रुंजयादि तिर्थोद्धारधर्मोद्यकारक पं० देवचंद्रगणि तास परिवारेण || सिलाट आतमरामेण ॥ ले० १२६ ख० व०, सम नजदीके देरीवरे लेखः ॥ संवत् १८९०ना वर्षे वैशाख वद ५ तिथौ चंद्र वासरे श्रीपादलीप्तनयरे राजाश्रीगोहिलकांधाजीकुवंर - नोघणजी विजेराजे श्री मिरजा पुरवास्तव्य वृद्धाशाखायां उकेशज्ञातीय सं० देवचंदजी सेटिठ्या श्रीविमलाचलोविहारकारितं श्रीषद्मभुबिंबं स्थापितं श्रीबृहत्खरतरगच्छे सकलभट्टारकशिरोमणि - जंगमयुगप्रधान - श्रीजिनहर्षसूरिभिः ॥ विजयराज्ये पं० । प्र०पं० देवचंद्र प्रतिष्ठितं श्रीखेमसाखायां ॥ श्री । श्री । 1 श्री । श्री । श्री ॥ ले० १२७ देरीन० ४७ / २ ख० व०, पाषाणसिद्धचक्रः ॥ संवत् १७८४ वर्षे मिगसिर वदि ५ तिथौ श्रीराजनगर वास्तव्य श्रीओसवालज्ञातीय - वृद्धशाखायां शाह डुतीचंद्रेण श्रीसिद्धचकं कारापितं च श्रीमहावीरदेवाविच्छिन्नपरं परायातश्रीबृहत्खरतगच्छाधिराज श्री अकबरसाहिप्रतिबोधक - तत्प्रदत्त - युग प्रधानभट्टारक १०७ श्रीजिनचंद्रसू रिशाखायां महोपाध्यायश्रीराजसागरजी - तत्शिष्यमहोपाध्याय - ज्ञानधर्मजी - तत्शिष्यउपाध्याय - श्रीदीपचंद्र - तत्शिष्य पंडित देवचंद्रयुतेन ॥ (३४) Jain Educationa International For Personal and Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखाः ले० १२८ ख० व० आदो पकमंदिरोपरि लेखः ॥ स्वस्ति श्री जहांगीरशा हिबकृत बहुमान- - स्वस्तिश्रीजयमंगलाभ्युदयाय श्रीशत्रुंजयाष्टमोद्धारसारशृंगार - चतुर्द्वार-श्रीयुगादिदेवविहारपुरः प्रवरहारानुकार - श्री द्वितीयजिनवरनिश्रारप्रासादः || प्रासाद प्रशस्तिरियम् ॥ संवत् १६७५ मिते वैशाख सुदि १३ शुक्रे ओसवालज्ञातीय - श्रीमदहम्मदावादवास्तव्य नव्यनव्यभव्यकारणिय तरणिय - प्रसवेन रचितविसर - भान्डशालिक – कुलालंकार - प्रवरायहरितिलकलसेमा भार्या मूली पुत्र कमलसी भार्या कमलादे पुत्र जखराज भार्या नरबाई पुत्ररत्न सा० सई आकेन भार्या पुहती पुत्र चिरं रहिया सारपरिवारसहितेन श्री अजितनाथाबिवं चैत्यकारितं प्रतिष्ठितं च तत् ॥ श्रीमहावीर राजाधिराजमानाविच्छिन्नपरंपरा यातचांद्रकुलीन.... लाडल - नवाकुलप्रतापभापनोपमान - श्री कोटीगणाभरण - श्रीवनशा खातिशायिप्रद्योतन - श्री उद्योतनसू रि- श्रीमदर्बुदाच लोपरीविहितखाण... सानिध्य - श्री सीमंधरसोधितश्रीसूरिमंत्रवर्णसमाम्नाय श्रीवर्धमानसूरी - श्रीमद्- अणाहिलपत्तनाधिप - श्री - दुर्लभ........चैत्यवासियत्यामास.......पक्षे स्थापिता वसतिमार्गदीपक - श्रीखरतरबिरुदवर-श्रीजि - नेश्वरसूरि-संवेगरं'.... ....करण प्रवा.... श्रीविनय चंद्रसूरि-यतिश्रीतिहुअणद्वात्रीशिका विधान - प्रगतिरितं स्तंभनकाभिधानपार्श्वनाथ- प्रधानप्रासादसमर्थि - नवांगीवृत्तिरचकान - निकषपट्टे श्रीअभयदेवसूरि......... कंदकुदालाभ -- पं दत्त.... समाचारि - विचारचंचुबंधुरश्रीजिनवलभसू रिचतुषष्टियोगिनिविजयपंच नंददशसूरि- क्रमागतश्रीभद्रसू रिसंतान - विषमदुः पमारक - प्रसरपारावारलहरिभरनिमम - सक्रियोद्धारणसमुवा ० वंदाततोपित वि........ति श्रीमदकल्पदत्तयुगवरपदवीधर - कुमतितिमिरर्पितदुर्मनमथनोधुर - प्रतिवर्षाढीयामारिसिंचन श्रीजिनचंद्रसूरि - चउरनर - राजनंदि व........ विहित साध्य विदारणप्रदमिता || ले० १२९ पंचानां पांडवानां मंदिरे युधिष्ठिरः ॥ संवत् १७८८ वर्षे माघ सुदि ६ शुक्रे श्रीस्वरतरगच्छे शा० कीका पुत्र दुलीचंद कारितं च युधिष्ठिरभूनिबिंबं प्रतिष्ठितं उपाध्याय श्री दीपचंदगणिभिः ॥ श्रीरस्तु कल्याणमस्तु || ० १३० पंचानां पांडवानां मंदिरे भीमः ॥ संवत् १७८८ वर्षे माघसुदि ६ शुक्रे खरतरगच्छे शा० कीका पुत्र दुलीचंद कारितं श्रीमीममू निबिंबं प्रतिष्ठितं उपाध्याय श्री दीपचंद गणिभिः । शुभं भवतु । श्रीरस्तु । ( तदनुसारे अर्जुन - सहदेव - नकुल - कुंता - द्रौपदीनां लेखा: ) (३५) Jain Educationa International For Personal and Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् ले० १३१ सहस्त्रकुटम् (पांडवानां मंदिरपृष्ठभागस्थिते सव्यभागे लेखः) ॥ संवत् १८६० ना वर्षे वैशाख सुदि ५ सोमे श्रीअंचलगच्छेशपुज्य-भट्टार० श्री १०८ श्री श्री श्री पुण्यसागरसू रिभिः । नेवारे श्रीश्रीमालज्ञातीय शा० भाईसाजी तत् पुत्र शा० लालाभाई तत् पुत्र डाह्याभाईकेन सहस्त्रकुजिनवि कारापितं श्रीतपागच्छे श्रीविजयजिनेंद्रसू रिभिः प्रतिष्ठितं । ले० १३२ सरुस्त्रकुटम् (पां. म०पृ० सव्वेतरभागे लेखः) । संवत् १८६० ना वर्ष वैशाख सुदि ५ सोमे श्रीअंचलगच्छेश श्रीसूरति....श्रीश्रीमालीज्ञातिय शा० भाईसाजी तत्पुत्रलालभाई तत्पुत्रडाहाभाई तत्पुनझुंबचंदभाई श्रीसहस्रकुटजिनबिंबं कारापितं श्रीतपागच्छे श्रीविजयजिनेंद्रसू रिभिः प्रतिष्ठितं । श्रीगोहल श्रीउनडजीने वारे ॥ सही ॥ ले० १३३ बृहटके देरीनं० ४२ लेखः ॥ ॐ नमः ॥ संवत् १६२० वर्षे वैशाखसुदि ५ दिने गधारवास्तव्य-श्रीकपोलज्ञातीय । शाहश्रीज(का)वाविव भार्या वाई कमाति सुत शाह लखा शाह लालजी प्रमुखस्व कुटुवेन युतः श्रीशांतिनाथदेवकुलिका कारापिता श्रीतपागच्छे श्रीविजयदानसू रिप्रसादात् ॥ ॥ श्री ॥ श्री ॥ ले० १३४ दादाया मंदिरोत्तरद्वारे लेखः ॥ संवत् १९४० (?) वर्षे फागण सुदि ...ने दोसी शालग भार्या बाई ...दोसी श्रीहंस भार्याबाई...साकु बाई रंगाई दोसी वछीआ भार्या बाई अमुलकदे दोसी...मो भार्या बाई खीमादि दोसी...भार्जा बाई सरी आदि श्रीआदिश्वरनी चोकी वे डाबी बाजुनी कारापितं ॥ शुभं भवतु ॥ ले० १३५ विमलवसही देरीनं० ५५६/१ श्रावकश्राविके ॥ संवत् १३७१ वर्षे माहसुदि १४ सोमे उपकेशज्ञातीय शा० खेमा....णम ठ० कुक्षीसंभवेन संघपति आशाधरानुजेन शा० लणसींहाग्रजेन संधपति शा० घा....पुत्र सा० सहजपाल शा० साहणपाल शा० सामंत शा० समरसींह शा० सांगण सा० सोमे पुत्रपोत्रादि कुटुंब समुदायोपेतेन निजमू ति ॥ भा० वीसल पुत्री संघ० भोलीमू तिः सहिता । यावत् वोमनि चंद्राको यावत् मेरु महितले मूर्तिद्वयमिदं नंदतानंदशोः ॥ शुभमस्तु । ले० १३६ विमलवसही, देरीनं० ५५६/२ लेखः ॥ श्री ॥ ५० ॥ संवत् १८६० ना वर्षे महासुदि १३ दिने देरासर कराव्युं छे, श्रीअमदावादना पारेकाग्रे नानामाणेकचंद Jain Educationa International For Personal and Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखाः तत्पुत्र सौभाग्यचंद त हरखचंद त० पितामह त० विरचंद गनाति विशापोवाल गच्छे विजयआणंदसूरि ॥ संवत १८६१ना फागुण वद ५ वार बुधे संपुर्ण । सा० गलचंद हीराचंद लिखितं प० लालविजयगणि । सलाट सोमपुरा गजधर नथु गणेशः ॥ तः ॥ सलाट चुश्योडा शांमजि गौराः । तः ॥ सलाड खाणीआ भुला मुलचंदः । तः ॥ सलाट आ रामजि लाधाः ॥ तः ।। सलाट्ट चोट किआ खीमजी जेठाजीः ॥ श्रीः ।। अणि रीते काम शमपुरण करु छे ते जाणजोः ॥ श्रीः || ले० १३७ विमलवसही, देरीन० ५५६ / ३ श्रावकश्राविके ॥ प० ॥ संवत् १३७१ वर्षे उपकेशज्ञातीय संगेना वेन भा० गुणमन तत्कुक्षीसभ्भवेन संघपति शा ० आसाधरानुज शा ० लुणसिंहाग्रज संघपतिसाधुश्री देसलेन पुत्र शा० सहजपाल शा ० साहणपाल सा० सामंत सा० समरसिंह शा सागण प्रभृति कुटुंब युतेन भातृ लुणसिंह मूर्ति भार्या लाखी सहिता कारिता ॥ चिरं नंदतु ॥ ले० १३८ वि. व. देरीनं. ५५३ लेख: ॥ संवत १४७१ ना वैशाख सुदनी ५ दिने वार चंदे राजनगरे श्रीमालीज्ञातीय शाह श्री ५ माणेकचंद पानाचंद तस्य भार्या ईन्द्रबाइ श्रीसिद्धगिरि - जिनप्रासाद - कारापितं सागरगच्छे भट्टा० श्रीशांतिसागरसूरि राज्ये ॥ ले० १३९ वि. व. देरीनं. ५७९ लेखः || || ॐ नमः श्रीसर्वविदे ॥ स्वस्तिश्रियं भक्तजनां य दद्यादद्यापि यद्भक्तिरत्नतः सुधांशुः । लोके तमस्तापचयं क्षिणोति चंद्रप्रभो अहेष जिनेंद्रचंद्रः ||१|| स्वस्ति श्रीविक्रमार्कसमयात्संवत् १७८८ वर्षे शाके १६५३ प्रवर्तमाने माघसुदि ६ शुक्रे सुमुहुर्ते श्रीमत्तपागणधीश - भट्टारक - श्री ५ विजयदयालुरि-साम्राज्ये । तदुपदेशप्रवृद्ध - श्रद्धाभरेण तत् श्रावकेन । श्रीसू रितिबंदरनिवासिना । श्रीश्रीमालीज्ञातीय वृद्धशाखीय । शाह श्रीमानजी भार्यादीवाली तत् पुत्र । सा । श्रीवर्धमान भार्या रत्नवाई ॥ तत्पुत्रेण ॥ सा ॥ - श्रीप्रेमजीकेन ॥ पूर्पं च उलनगरे निवासात् चेकजीतिख्यातेन ॥ धर्मपत्नी रुपकुंवरि प्रभूति सपरिकरेण । स्वस्य स्ववंशस्य च । श्रेयोवृध्यथ ॥ श्रीशत्रुंजय महातीर्थशिखरे न्यायोजितस्ववित्तव्ययेन । प्रोतुंग श्रृंगप्रासादे श्रीचंद्रप्रभस्वामि स्थापीता ॥ पतिष्ठिताश्चावसरायातैः । श्रीतपापक्षीयभट्टारकश्रीसुमतिसागरसूरिभिः । स च चिरस्थायी भवतात् । तथादि - यावन्नक्षत्रमालविचरति गगने पुष्पदंतौ च यावत् ॥ कुर्वाते लोकचिंता दधति च वसुधा मेरुमुख्या महीद्राः । यावत् जैनेंद्रधर्मा जगति (३७) Jain Educationa International For Personal and Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दशनम् विजयते संपदामेकहेतु । स्तावत्तिथैत्र भक्ताभिमत सूरतरुनंदतादेष नाथः ॥१॥” इत्याशीर्वचनः ॥ सार्धस्त्रयसहस्रा ब्रहत्रुपकमानतः चैत्येत्रे व्ययसंख्यायां प्रमाणमिति निश्चितं ॥ शिल्पि तुलजारामवनमालीभ्यां निर्मितं ।। लि०॥उ०॥ श्री ५ श्रीनानरत्नगणिशिष्येण ॥ उ०॥ श्रीउदयरत्नसोदरेण । पं० । इंसरत्नगणिनेति श्रेयः । ले० १४० बृहटके देरीनं० ३२४ श्रावकश्राविके ॥ संवत १४३० ज्येप्ट वदि ४ मुला(तुलार्के मडली-मंत्री-मंडलीकेण मत्रीजी नीदजी युगम सं० प्रना सं० विरा -सुश्रावक-प्रमुख कुटुंब युतेन ढीलागांसादि परिवार परिवृतान्यां कारितं प्रतिष्ठितं श्रीजिनोदयसू रिभिः । चिर नंदतु ॥ ले० १४१ देरीन. ८८४/३४ ख० व० पाषाणबिंब ॥ सूरत्ताणनूरदीनजहांगीरसवाइविजायराज्ये सं० १६७५ वैशाख सुदि १३ शुक्रे ओसवालज्ञातीय भणसाली शा० साता भार्या मुली पु० कमलसी भार्या कमलादे पुत्र लखराज भार्या वरबाइ पुत्र रत्न सा० सडुआकेन भार्यापहुती पुत्रीदेवकी प्रमुखसहितेन श्रीराजनगरवास्तव्येन श्रीअजितनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीश@जयोद्धारप्रतिष्ठियां श्रीबृहत्तरतरगच्छाधिराज युगप्रधान-श्रीजिनसिंहसू रि पट्टालंकारक श्रीजिनराजसू रिसू रिचक्रवर्तिभिः । ले० १४२ ख० व० पश्चाद्भागे देवकुलिका । संवत १७८४ वर्षे मर्गशिर वदि ५ बुधवासरे ॥ अहम्मदावादवास्तव्य-ओसवालज्ञातीय-वृद्धशाखायां शाह वाघजी पुत्र शाह उदेचंद भार्यादेवकुअर पुत्र शाह सकलचंद । हेमचंद । करमचंद । हीराचंद । संयुतेन ॥ श्रीसीमंधरस्वामिबिंबं कराषितं प्रतिष्ठितं च श्रीबृहत्खरतरगच्छाधिराज-श्रीअकबरसाहीप्रतिबाधकतत्प्रदत्तयुगप्रधानभट्टारक-श्रीजिनचंद्रसू रिभिः........महोपाध्याय श्रीराजसागरजी शिप्य महोपाध्याय श्रीज्ञानधर्मजी शिप्य उपाध्याय श्रीदीपचंद्र ॥ पं० देवचंद्र प्रमुख परिवारेन. ले० १४३ ख०व० प० दे० ॥ संवत १६७५ वैशाख सुदि १३ शुक्र सूरत्राणनूरदीजहांगीरसवाइविजाराज्ये श्रीराजनगरवास्तव्य-प्राग्वाटज्ञातीय-शे० देवराज भार्या रुडी, पुत्र शा० गोपाल भार्या राजु पुत्र राजा पुत्र सं० माआ भाईर्या नाकु पुत्र सं० · जोगी भार्या जलदे पुत्र सं० शिवाकेन भार्या विमलदे पुत्र लालजी भार्या मानों पुत्र गोटा प्रमुख परिवार सहिंतेन श्रीपारगत-पुजासाधर्मिक-वात्सल्य....क्षेत्रवित्तबीजवपननिरतेन श्रीशांतिनाथवि (३८) Jain Educationa International For Personal and Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः कारितं प्रतिष्ठितं च श्रीबृहत्खरतरगच्छे दिल्लीपतिपातसाहिश्रीअकवर-प्रदत्त-युगप्रधानविरुदधारक-श्रीजिनचंद्रसू रि-पट्टोतंस-वर्षावधिजलजंतुजातरक्षक- श्रीअकबरशाहिचित्तरंजक-स्ववचनचातुरीरंजित-हिंदुककुलं........जहांगीरसाहिप्रदत्तयुगप्रधानपदधारक-जिनसिंहमू रिपट्टश्रंगारश्रीअंबिकावरोदयकारक भट्टारकश्रीजिनराजसू रिभिः ले० १४४ देरी नं० ७८४/३४/२ आचार्यः ॥ संवत् १३७९(१४५८) मार्ग वदि ५ श्रीजिनेश्वरसू रि शिष्य श्रीजिनरत्नसू रिमू तिः श्रीजिनचंद्रसु रिशिष्यैः श्रीजिनकुशलसू रिभिः प्रतिष्ठिता कारिता ॥ ले० १४५ देरी न० ६०१ लेखः, विमलवसही, समवसरणं ॥ संवत १८७८ माहसुदि ६ दिने अ....संघराज्ये श्रीमत्तपागच्छे....श्रीविजयाणंदसू रिपक्षे श्री २५ श्रीविजयै ऋधिसू रीराज्ये श्रीसुरतनगरवास्तव्य-लधुशाखायां उकेशवशे शाह कल्याणंद भार्या कपुरबाई कुक्षीसरोहसेन शाहसोमचद्रेण श्रीमत्स्तरतरगच्छीव उपाध्याय दीपचंद्र शिष्यर्प०देवचंद्रमुखात् श्रीविशेषावश्यक-वृतिगत-गणधरस्थापनसमोसरणविधिश्रवणात् संजातहर्षेन श्री १०५ श्रीमहावीरजिनचैत्यसमवसरणाकारकारितं स्वद्रव्यसहस्रसंख्याव्ययेन प्रतिष्ठितं संविमतपापक्षीय भ० श्रीज्ञानविमलसू रिपट्टालंकारभ० श्रीसौभाग्यसागरसू रिपट्टालंकारश्रीसुमतिसागरसू रेभिःश्रीभार्यासाकरबाईयुतेन. ले० १४६ देरीनं० ५८० लेखः ॥ संवत् १८६९ ना वरखे फागुण सुद २ दिने वार गुरु सा० मिठाचंद लाधा तत्सुतडुंगरशी भार्याबाई नवल तत्पुत्रशा० नथुचंदजीना नामने श्रीसिद्धाचलजी उपर प्रासाद करापितं श्रीचंद्रप्रभप्रमुखबिंब पांच थापितं शा० रामचंद्र तथा भत्रिआ छगनचंद कराषितं श्रीपाटणवास्तव्य श्रीतपागच्छे श्रीबिजयजिनेंद्रसू रिराजैः प्रतिष्ठितं ॥ लखितं पं० लालविजय ॥ ले० १४७ देरीनं० ५६१ लेखः॥ श्रीआदिनाथाय नमः ॥ स्वस्ति श्री संवत १८१४ वर्षे माधवदि ५ सोमे ॥ श्रीराजनगरवास्तव्य । प्राग्वाट्ज्ञातीय । लघुशास्त्रायां । वो श्रीसकलचंद्र तत्पुत्र वो । दीपचंद । तत्पुत्र वो । लाधा । तत्भार्या प्राणकुंअर तयोः पुत्र वो । केशरीसंधेन श्रीनेमिनाथस्य शिखरबंधप्रासादः कारितः ॥ प्रतिष्ठितः च । श्रीउदयसू रिणा ॥ ( पाटली वरगतो लेखः ). ले० १४८ देरीनं० ३३०/१ पादुका, बृहट्टकः ॥ संवत् १७५८ वर्षे शाके Jain Educationa International For Personal and Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् १६२३ कार्तिक खुदि द्वितीयायां बुधवासरे श्रीराजनगरवास्तव्य शा० सोमचंद रत्नजी शा ० हीरचंदयोराग्रहात् सकलभट्टारकावतसंभट्टारकश्री५ श्रीवृद्धिसागरसूरिश्वरपादुका श्रीमत्तपागच्छे सुश्राविका रीवा बाई नाग्न्या करापिता श्रेयार्थ || शुभं भवतु || प्रतिष्ठितं च लक्ष्मीसागरसूरिभिः ले० १४९ देरीनं० ५७८ / १ अमीजरापार्श्वनाथः ॥ संवत् १७९१ वर्षे वैशाख सुदि ७ पुण्यार्के श्रीबृहत्तपागच्छे भट्टारक श्रीविजैक्षमासूरि-पट्टालंकार-श्रीविजयदयासू रिविजयराज्ये श्रीओसवाल्वृद्धशाखायां तीडुलगोत्रे भंडारी श्रीदीवाजी पुत्रखेतसिंहजी, पुत्र भ० श्रीउदयकरणजी भार्याउदयवंतदेवि पूत्र महामंत्रीपदधारक - सर्वमरुस्थलगुर्जर देशाधिपति - श्रीगुर्जरदेशमहाअमारिघेाषणकारापक - भंडारी गिरधरदास भंडारी - रत्नसिंह जीकेन श्री चिंतामणि पार्श्वनाथ बिंबं कारितं च सूविधिना चिरं नंदतात् आचंद्रार्क ॥ शुभं भवतु । श्रीविजयदयासू रिउपदेशात् उ० श्रीशुभविज्यै । ले० १५० देरीनं० ५७८ / २ कायोत्सर्ग : ( विमलवसही ) ॥ संवत् १७९१ वर्षे वैशाख सुदि ७ पुप्यांर्के तपागच्छभट्टारक - श्री विजयदयासू रिउपदेशात् भंडारि उदयकरण भार्या मुलादे तत्पुत्र भं० गिरधरदास मं० रत्नसिंह केन श्रीपार्श्वनाथबिंबं कारितं प्रतिष्ठितं च आचंद्रार्क । श्रीशुभविजयगणिभिः || ले० १५१ देरीनं० ५७८ / ३ कायोत्सर्ग: ( विमलवसही ) || संवत् १७९१ वर्षे वैशाख सुदि ७ पुप्याकें भट्टारक — श्रीविजयदयासू रि- उपदेशात् भंडारि उदयकरण भार्या मुला तत्पुत्र भंडारि गिरवरदास भंडारि रत्नसिंहकेन श्रीपार्श्वनाथ देवं कारितं प्रतिष्ठितं च आचंद्रार्क ॥ श्रीशुभविजयगणिभिः ॥ ( ? ) ले० १५२ देरीनं० नास्ति, वालावसही, आचार्यः ॥ सं० १३४२ माघ सुदि ८ शुक्रे श्रीनागेंद्र गच्छ - पूज्य - श्रीगुणसेनसूरीणां मूर्तिः पं० रामचंद्रेण स्वगुरुश्रेयसे इयं मूर्तिः कारिता प्रतिष्ठिता श्रीजिणभद्रसूरिभिः । चंद्रार्क यावत् नंदतु ॥ ले० १५३ बालावसही, श्रेष्ठी मीठाभाई - गुलालचंद - मंदिरः, लेखः ॥ ॐ ॥ ऐं नमः । ॐ " अर्हतो भगवंत इन्द्रमहिता सिद्धिश्च सिद्धिस्थिताः । आचार्या जिनशासनो - नितिकराः पूज्या उपाध्यायकाः । श्रीसिद्धांतपाठका मुनिवरा रत्नत्रयाधारकाः 1 (४०) Jain Educationa International For Personal and Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ श्री शत्रुंजय गिरिवरगता लेखाः पंचैते परमेष्ठीनां (ष्ठिनः) प्रतिदिनं कुर्वंतु वो मंगलं ॥ १ ॥ सरसशांतिसुधारससागरं । सुचित गुणरत्नमहागरं । भविकपंकजबोधदिवाकरं प्रतिदिनं प्रणमामि जिनेश्वरं । २ । स्वस्तिश्रीप्रादलिप्तनगरे राजाधिराज प्रतापसिंगराजे । संवत् विक्रमात् १९१६ वर्षे शाके १७८२ प्रवर्तमाने वैशाख मासे कृष्ण पक्षे ६ भृगुवासरे । उत्तराषाढा नक्षत्र संक्रांते मेषसूर्योदयात् घडी १ पल ४२ समये गुर्जर देशे श्रीकपडवणज - नगरे वास्तव्य ज्ञातिनेमा वृद्धशाखायां । मणियाणागोत्रे सा हिरजि तस्य पुत्र गुलाबचंद तस्य भार्या मानकुंअर तत्कुखे पुत्रप्रभावक परिख - मीठाभाई तस्य भार्या बेनकुंवर तत्पुत्र करमचंद तस्य भार्या उभयकुलवंती बाईजडाव द्वितीया बाईशीवेण श्रीशत्रुंजयतीर्थे श्रीवासुपूज्यप्रासाद - कारापितं । पूर्वे धनव्यवकृतं श्रीविमलाचल - गिरनारचतुर्विध - संघसहिता यात्रा कारापितं । सप्तक्षेत्रे धनव्ययकृतं । उजमणु-नवाणुयात्रा - स्वामित्वलप्रभावना आदि शुभमार्गे द्रव्यखरचितं सिद्धांतलखावितं गुरुभक्ति - सहितबस्त्रपात्र - शुश्रुषा विनयकृतं । श्रीआनंदसू रिगच्छे भट्टारक धनेश्वरसूरि तस्य पट्टे विद्यानंदसू रिराजे प्रतिष्ठितं तषागच्छे संवेगपक्षी पं० खेमविजय तस्य शिष्य पं० जशविजय तस्य शिष्य पं० शुभविजय तस्य शिष्य उभयो पं० वीरविजय पं० वीरविजय तस्य शिष्यगणि रंगविजय प्रतिष्ठितं शुभं भवतु ॥ कल्याणमस्तु श्रीः ॥ ले० ९५४ देरीनं० ४० परिकरः ।। सं० १३४३ माघलुदि ५ प्राग्वाट ज्ञाति० मह अजयपाल सुत चोपालादे... .......ll ले० १५५ देरीन० १९६ गौतमस्वामी ॥ संवत १७९४ काती वदि ७ पालिताणा वास्तव्य - श्रीमालाज्ञातीय दोसी कआ पुत्र दो० भाणजी पुत्र दोसी लाला पुत्र वर्धमान युतेन कारितं श्रीगौतम गणधरबिंबं प्रतिष्ठितं च ॥ ले० १५६ मोदीटूके मूलनायकः, देरीनं० ६२९ / ९ ॥ संवत १८४३ वर्षे शाके १७०८ प्रवर्तमाने माघमास शुकलपक्षे एकादशी ११ चंद्रवासरे । श्रीराजनगरवास्तव्य - श्रीश्रीमालीज्ञातीय । वृद्धशाखायां कास्यपगोत्रे परमारवंशे । मोदी श्रीरवजी तस्य पुत्र मो । लवजी । भार्यासुशीला - रतनबाई । तयोः पुत्र । सं० प्रेमचंदकेन । तपागच्छे | श्रीआदिनाथबिंबं स्वश्रेयसे भरापितं । तपागच्छे | तपागच्छांबरदिनमणि- भट्टारक - श्रीविजयजिनेंद्रसूरिभिः प्रतिष्ठितं ॥ Jain Educationa International (४१) For Personal and Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् ले० १५७ मोदीटके देरीनं० ६३०/२/१ ॥ संवत १८६० ना वैशाख सुदि ५ चंद्रवारे श्रीविजयआणंदसू रिगच्छे श्रीसू रितबिंदिरवास्तव्य-श्रीउसवालज्ञातीय–झवेरीश्रीरत्नचंद्र झवेरचंद भार्याहुल्यासबाई तस्य पुत्रगुलाबचंद दुतीय भार्या आधार तस्य पुत्र लालचंद तस्य० जडाव मोतीकुवरी देवकुवरी । प्रेमचंद लघुभ्रातृ मलुकचंद-अभेचंदेन श्रीश्रीश्रीअजाहरापार्श्वनाथजी नविनप्रसाद नविनबिंब भरापित श्रीविजयदेवेंद्रसूरि राज्ये कल्याणं भवतु ॥ श्रीतपागच्छभट्टारक विजयजिनेंद्रसूरि प्रतिष्ठितं ॥ संवत १८६० व० वैशाख सुदि ६ दिने श्रीसू रितविंदरमध्ये श्रीवासुपूज्यस्वामि नविनप्रसाद नविनबिंबं करापितं सा० रुपचंदेन अमीचंदे उद्यमकारक शुभं भवतु.... ....॥ ले० १५८ ने० चो० देरीनं० ४४८/१ पाषाणबिंब ॥ संवत १६७५ वर्षे वैशाख सुदि १३ शुक्रे पातासाहश्रीजहांगीरविजयराज्ये ओसवालज्ञातीय-श्रीअहमदावादनगरवास्तव्य व्य० भणसाली सोना भार्याबाईमूली पुत्र भणसालीकमलसी भार्या बाई कमलादे पुत्र भणसाली लखराज भार्याबाई वरबाई पुत्रभणसाली सइआधर्मसी बाईवरबाई समेत श्रीधर्मनाथबिबं सपरिकरं[ण] कारितं प्रतिष्ठितं श्रीबृहत्खरतरगच्छे श्रीजिनमाणिकसू रिप्रट्टालंकार दिल्लीपति पातसा........॥ ले० १५९ देरीनं० ६६१/३३/१ पाषाणचतुर्विंशतिपट्ट, मोदीटूकः ॥ -१-१=२ ट्रा० जसा भार्या काल्हौ ॥ लूणसी भा० चांपाल पु० महिपाल जइतलदे ॥ बा० हीरी बा०निबी, बा० गोरी बा० रहकु, बा० गवरी बा० रमी रामबाई [गयर]........बलह.... बा० कजई ॥ बिंबं २४ जयीणा सं० १४२५ वर्षे....॥ शा भृणीआ सा जीबर बा० इसरी बा० दोदाही । बा० सुनखत बा० पयरादे बा० वीरिणि बा संपई । बा० निणि बा० धामिणि बा० नाइणि बा० जसमादे । बा० ईसरे सा० देवसी सा० पूना सा० माहू... । ....बा० हंसा बा० लोबी... । प्रालही.... ॥ ले० १६० श्रेष्ठि-हेमाभाई-मूलमंदिरवरगतो लेखः ॥ ॥ श्रीगोतमनाथयै नमः ॥ श्रीअहमदावाद-वास्तव्य, ओसवालज्ञातिअ वृद्धशाखायां शीशोदियावंशे कुंकुमोलगोत्रे आसापुरीगोत्रदेवी बरडाक्षेत्रपाल मुलउतपति राजा सामंत संघराणो । तत्पुत्र कुअरपाल आयारज धर्मगोषसू रि १ पतिबोधी श्रावकधर्मअंगीकारकयो, तत् पूत्र परंपरा यावत् सा० । हरपति तत्पुत्र सा । वछ । तत्पुत्र सा सहस्रकिरण तत्पूत्र राजसमाशंगार श्रीइलपतिपातसाह साह जांनगाजी (४२) Jain Educationa International For Personal and Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः प्रवर्ते श्रीराजनगरमध्ये शेठबीरुदधारक । शेठ शांतिदास । तत् पुत्र शेठ लखमिचंद तत्पूत्रशेठ खुसालाचंद तत्भारयाबाई जमकु तत्कुक्षि पूत्ररतन शेठ वखतचंद भारया बाई जोइतिबाई त०बाई जडावबा वृद्धभार्या बाई जाइति पूत्र शेठ इछाभाई तत् भार्याबाई जबेरबाई लघु भारया जडावबाई पुत्र ६ तथा पूत्री २ तस्थ नामानि-शेठ पानाभाई तत्भारया बाई मोघी तत्कुक्षे पत्र शेठ ललुभाई तथा बेहेन गजरां ॥ २ ॥ शेठ मोतिभाइ भारया रूपकुअर लघुभारया बाई केवलबाई ॥ ३ ॥ तत्पूत्र फतेभाइ तत्भारयाबाई अधर त० कुक्षे पुत्र भगुभाइ १ तत्पुत्र दलपतभाइ नेमचंद २ लघुभारया तत्पूत्र गोकुलभाइ त्रीजीलधुभारया उईदवहु तत्कुक्षे पुत्र ३, पुत्री १, चंदरमल । वाडीलाल त० । मगन ॥ बाईदीवालि शेठ मोतिभाइ लघुभारया बाई केवल तत्कुक्षे पुत्र ४, घेराभाई १, बालाभाई २, मणिभाई ३, मोहकमभाइ ४, शेठ अनोपभाई भारया बीजीवहु पुत्र ३ पुत्री ४ मासाभाई १, महासुखभाई २, मोहनलालभाई ३, बेन महालक्ष्मी १, बहेन धीरज २, बहेन चंदन ३, बहेन अंबा ४, राजसमाशंगारशेठ हेमाभाइ भारयाबाई कंकुबाई तत्कुक्षे पुत्र २, पुत्री ३, शेठ नगीनदास भारया इछावहु से० प्रेमाभाइ भारया पालकिवहु कुक्षे पुत्र मयाभाइ लघुभारया उजलीवहु २, बेहेनरुखमणी १, बेहेन परसन २, बेहेन मोतिकुवर ३ ॥ शेठ सुरजमलभाइ भार्या प्रधान वहु कुक्षे पुत्री २ बहेन रतन बहेन समरथ २, लघु भार्या तत्कुक्षे पुत्र २, चंदुलाल १, चुनिलाल २, ॥ शेठ मनसुखभाइ भार्या सरदारकुअर, तत्पुत्र २ पुत्री २ खेमचंदभाई तथा छगनभाई बेहेन मेना १, बहेन चंपा २, बहेन उजमबहेन १, बहेन विजलि २ ॥ इति शेठ वखतचंद सपरिवार श्रीसिद्धक्षेत्रे धन वापर्यु । श्रीराजनगरे जिनप्रासाद कारापीतं श्रीचिंतामणि- देहरासर संवत १८४५नी सालमां कराव्युं ॥ श्रीअजितनाथजीनो पासाद अंजनशलाखा सं. १८५४ ना महावदी ५ दहेरानि प्रतिष्ठा सं. १८५५ फागुलसुदि २ श्रीअजितनाथ स्थापीतं ते मध्ये धातुनाकाउसगीया तथा संखेश्वरपार्श्वनाथ शेठाणी जडाववाइना नामना पधराव्या सं. १८६८नी सालमध्ये शेठजि वखतचंदजीए उभीसोरठनो संघ काहाड्यो, श्रीसिद्धाचलजी त० श्रीगीरनारजी विगेरे सर्वे जात्राकरी १ शेठ शेठाणिइ श्रीसिद्धाचलजीनि नवाणु यात्रा करी । सं. १८६९नी सालमध्ये शेठ वखतचंदजी श्रीसिद्धाचलजीथी आविने चोथु वरत उचयु । सं. १८७०ना फागुणवद ४ शेठजि देवलोक गया । ते पछी सं. १८७२नी शालमां श्री (४३) Jain Educationa International For Personal and Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दशनम् 1 1 1 शांतिनाथजिनो प्रासाद राजनगरमा शेठ इछाबाइना नामनो कराव्यो । श्रीशांतिनाथबिंब स्थातितं । सं. १८७३नी सालभां से मोतिभाई त. से. हेमाभाई वगेरे भाइ छ मलिने संघ काढ्यो । सेठाण जडावबाईनो खुणो मुकाववा श्रीसिद्धाचलजी आव्या । सं. १८७८नी सालमा श्रीराजनगरथी संघलइ श्रीगोडीचाजीनी यात्रा सा गुलालचंद मानसंघना संघमध्ये करीई । श्रीसं1 वेश्वरजीनो संघ बेवार काढ्यो । श्रीतारं गाजिनो संघ क्राढयो जात्रा करी ७ । सं. १८८० सालमध्ये सरवे भाइओ संघलेइ श्रीसिद्धाचलजी आव्या ८ । सेठाणि जडावबाई ई धरमकरण करी तेनी विगत । उजमणां ३ पांचमना, करोड पदनोकार तेना करोड चोखानो साथीयो पुरयो, पिस्तालिस आगमनु वृद्धउजमणु । नवपद व्रत उजमणुं अष्टोतरि स्नात्र पांचवार भणावि । सं. १८८२ना वईसाखसुदि १० श्रीसिद्धक्षेत्रे देवलोक गया । सं. १८८३ना फागुण मासे शुकपक्षे तिथौ ४ । से वखतचंद भार्या जडावबाई पुत्र उदेचंद्र । से । मोतिभाई त । से । अनोपभाई त० राजसभाशृंगार से । हेमाभाई त । स । सूरजमलभाई से । मनसुखभाई त. वृद्धा । से । पानाभाई पुत्र ललूभाई सारपरिवारसहितेन श्रीशत्रुंजे तिरथ जात्राविधान संप्राप्त श्रीसंपतितिलक नवीन जीनभुवनप्रतिष्ठा साधरमीकबछलादि–घरमक्षेत्रसप्त—स्ववीतत्याग - श्रीविमला चलौ परि-सप्रकारमुलौद्धारशाखीहार - शृंगारहारश्रीअजितनाथ - बिंबं स्थापीतं परीकरबिंबं गभारामध्ये पासाणनी त धातुनी एकलमूळ प्रतिमा ३ पंचतिर्थि ३ सिद्धचक ६ ॐकारीकार, जोडाः प्रतमाः, सेठसेठाणीनी मुरति २ सरबे मलिने प्रतिमासनमुख श्री अजितनाथ गणधरसींहसेनबिंबं स्थापीतं । परिकर २०, चोवीस्मवटो १, प्रासाद १, माभाई चतुर्मुख बिंब स्थापीतं । भा । नगिनदासनी देहेरीमा प्रतिमा ३ से ईछाभाईनी देहेरीमां प्र०६, उजमबेननी देरीमां प्र०८, से सुरजमलनि देहेरीमा प्र०६, से मनसुखभाईनी देरीमां प्र०३, से मोतिभाईनी देहरीमां प्र०४, से. अनोपभाईनी देरीमां प्र०३, बेनफुलीनि देरीमां प्र०२, बाइउजलिनि देरीमां प्र०६, सरदारकुअरनी देरीमां प्र०३, बेन पारवतिनि देरीमां प्र०४, भगुभाईनि देरीमां प्र०४, कंकुबाई देरीमां प्र०४, से हेमाभाईनी देरीमां प्र०३ से सुरजमलनि देरीमां प्र०६, मामालखमीचंदनी देरीमां प्र०१, ते सीवाइ बीजा आसामिनि देरी ३ छे. तेमध्ये प्रतीमा ९१ ने । चौमुख १ । सं. १८८३ सीआनिसाल मध्ये श्रीराजनगरथी संघलेइ श्रीसिद्धाचली आव्या । ते संघमा २५ हजार माणस सिद्धगिरी उपर एकठा मल्या । सं. १८८९नी साल मध्ये सर्वे भाईओ संघ लेइ छहरी Jain Educationa International (४४) For Personal and Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः पालता श्रीगीरीराजने भेटवा ।१०।सं. १८९३नी साल मध्ये राजनगरथी संघकाढि सरवेभाई सिद्धाचलजी आव्या संघनी गा० ५०० । तीहांथी मुम्मइथी से. खीमचंद मोतिचंद सरवे देशकंकोतरी लखी संघ तेडाव्या. सवालाख माणसनो संघ एकठा मल्यो पछे अंजनशलाखा कारी (करी) तखथे नवा जिनबिंब पधराव्या । ते सरवेभाई मली पाषाणना त । धातुना जिनबिंब ७०० भरावि तेनी अंजनशलाखा करावि, हेठळ मांडवो सणगारी सर्वभाईओए उजमणु कर्यु । सं. १८९३नी सालमां भाईजणसरवे धुलेवा रिषभदेवजीनी जात्रा करी छे । १८९७नी सालमध्ये सिद्धाचलजीनो संघ काढयो । श्रीनंदीश्वरद्वीपनी प्रतिष्ठा करीउ चोमुख पधराव्या। श्रीअजितनाथजीनी टूक थकि पुरवदिसे सनमुख नवी टूक नंदीसर द्वीपनी बधावी । महादसु ६ नंदिसरद्वीप प्रतिष्ठा । ते मध्ये १ मोटो ते मध्ये मेरु १, ४ अंजनगीरी, १६ वाव, ते मध्ये १६ दधीमुख, ३२ रतिकर पर्वत, ए रेते ५२ चोमुख देहरीना ५२ । एक मेरुनो चोमुख सरवमलि ५३ चोमुख । सारस्वत जिन-जेहनां नाम रिपभानन १, चंद्रानन २, वारिषेण ३, वर्धमान ४, ए चार सास्वता प्रत्येक २ । नाम सर्वे मलि बिंब २१२, ते टूक मध्ये देहरु १ से० अनोपभाईन ते मध्ये १२ त । देहरु १ बहेन प्रसनन तेमां प्र०८ । त । पुरवदिसे देहरा २ थनार छ । त । ओरडी मध्ये प्र १२ परुणा बेठा छे, ते शत्रुजयतीरथटुंक २ । त। प्रासाद कराव्या त । तलेटी मध्ये पुरवदीसे मंडप कारित । त । पालिताणा गाम मध्ये धर्मशाळा १ से० । वखतचंदजी हस्ते । त । हवेलि १ नवि बंधावि, त । धरमशाला १ से। सुरजमलभाईए बंधावी त । धरमशाला १ से ललुभाईए बंधावि त । धरमशाला १ उजमवाईए बधावी । श्रीराजनगरे श्रीमहावीरस्वामीन दहेरु नवो समराव्यो । सं. १८९७ना श्रावणसुदि १० वारबुधे प्रति ठा करावि श्रीचक्रेश्वरीनो कराव्यो । पोपधशाला १ करावी । सहेरमा पोताने सर्व देहरे गरेणा । त । त्रांब कुंडियो वगेरे नंग नव नव मुकयां । श्रीचितामणजीने देहेरु । से । सुरजमलभाईए समराव्युं । सं. १८९१नी सालमां । आदिश्वर भगवाननो भुयरा डपर देहरु से । ललुभाईए समराव्यु महावद २ प्रतिष्ठा करी प्रभुजी तखव बेसाड्याः । श्रीअजितनादजिना देहरामां श्रीसुविधीनाथ केसरीआजि । से। हेमाभाईना नामना पधराव्या त देहरी बीजी फरति नवि क्वरावि तेमां सरवे भाईओ भत्रीजा त । वहुरोना नामनि प्र० । वेसारी प्रतिष्ठा करी. श्रीमहावीरस्वामीनु देहरु अगनिना उपद्रवथी सं. १९०३नी सालमां बलि गयुं ते देहरु फरिथी (४५) Jain Educationa International For Personal and Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् नवु पाषाणY कराव्यु । तेहनी प्रतिष्ठा करावि महासुद तेरस गुरुवारे प्रभुजि तखते बेसारया । सं । १९४८ना माह शु. १० । साहमु देहरु १ उजमबाईए नवु करावि चोमुखजि बेसारया । राजसभाशंगाह शेठ हेमाभाई ततपुत्र प्रेमाभाई साहविजयराज्ये साहपरिवारयुतेन संघ २ काढा तेहनि विगत सं. १९०५नी कातिवद १२ श्रीराजनगरथी संघ काढयो । छरीपाळतो एकासणानी तपस्या करता श्रीसिद्धाचलजिनी जात्रा करि । तारपछी सं. १९०८ना मागसर सुदि ३ श्रीराजनगरथी पंचतीथिनो संधकाढी श्रीतारंगाजी त । कुंभारीया । श्रीआबुजी तथा राणकपुरजी विगैरे सरवे तिरथनि जात्राकरि एरिते वार वार संघ काढी एरिते तिरथ जात्रा तथा जिनप्रासाद सामिवछलादि धरम करणि करि ॥ श्रीसागरगच्छेः भट्टारक श्रीश्रीश्री१०८भ । श्रीराजसागरसूरी । तत् पट्टे भ । श्रीवृद्धिसागरसूरि । तत्प? भट्टारकश्रीलक्ष्मीसागरसू रि तत्पट्टे भ । श्रीकल्याणसागरसूरी । तत् । पट्टे भ । श्रीपुन्यसागरसूरी । तत् पट्टे भ । श्रीउदयसागरसूरी । तत् पट्टे भ । श्रीआणदसागरसूरी । तत् पट्टे भ । श्रीश्रीश्री भ । १०८ । भ । श्रीशांतिसागरसूरीराज्ये ॥ ल । गोरजीयं । मोतिसागरजि । विनयसत्केन । सलाट मियां मुहमद सामदभाई दसकत कोरया छे ॥ ले० १६१ हेमावसही मलमंदिरे असव्ये पाषाणबिंब ॥ संवत् १६८२ वर्षे ज्येष्ट सुदि ९ गुरौ अहिम्मदावादवास्तव्य-वृद्धशाखीय-उसवालज्ञातीय सा. सहस्त्रकिरण भार्या बाईकुअरबाई सोभागदे पुत्रेण सुत सा. पनजीप्रमुख कुटंबयुतेन श्री ॥ ५॥ श्री.... ....बिंबं....कारितं............। ले० १६२ हे० मू० अ०० पा० विवं ॥ संवत् १६८२ वर्षे ज्येष्ट वदि ९ गुरौ अहिम्मदावादवास्तव्व-वृद्धशाखीय-उसवालज्ञातीय सा० सहस्त्रकिरण भार्या... रण माया.......... श्रीशांतीदासेन......करितं प्रतिष्ठितं........ ले० १६३ हे. मू० सव्ये पाषाणबिंब ॥ संवत् १६८२ वर्षे ज्येष्ट वदि ९ गुरौ अहिम्मदावादवास्तव्य–वृद्धशाखायां-उसवालज्ञातीय सा० सहस्रकिरण भार्याबाईकुअरि बाई (४६) Jain Educationa International For Personal and Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखा: सोभागदे पुत्रेण सुत सा पनजी प्रमुख कुटुंब युतेन... बिंबं कारितं प्रतिष्ठितं......... .. शिष्य.... । . शांतिदास नामना श्रीस्थं भणपार्श्वनाथ ले० १६४ श्रेष्ठि- मोतीशा - मूलमंदिरे मूलनायकलेखः ॥ संवत् १८९३ प्रति - वर्षे शाके १७५८ प्रवर्तमाने मासोत्तममाघमासे सुकल पक्षे १० दशम्यां बुधवासरे श्रीपाद - लिप्तनगरे गोहिलवंशे श्रीप्रतापसिंघजी विजयिराज्ये । श्रीमंबई बिदरवास्तव्य - उसवालज्ञातीय-वृद्धशाखायां नाहटा गोत्रे । सेठ अमीचंदजि भार्या । रूपाबाई तत्पुत्र से० मोतिचंदजि भार्या दीवालीबाई तत्कुक्षिसमुद्भूतपुत्ररत्न श्रीशत्रुंजयतीर्थयात्राविधानसंप्राप्तश्रीसंघपतितिलक नविन जिनभवन बिंबं प्रतिष्ठा साधर्मिक वात्सल्यादि स्ववित्तस फलीकृत सि० (सं) घनायक । खेमराजजी परिवारयुतेन श्रीसिद्धाचलोपरि श्रीआदिनाथविर्ब कारितं ॥ खरतरपिप्पलीयागच्छे श्रीजिनदेवसूरिपट्टे श्रीजिनचंद्रसू रिबिद्यमाने सपरिवारयुते । प्रतिष्ठितं च बृहत् खरतरगच्छे । जं । यु । भ० । श्रीजिनहर्षसू रिपट्टप्रभाकर भ० । श्रीजिनमहेन्द्रसूरिभिः ॥ ले० १६५ छीपावसही - मूलनायकः ॥ संवत् १७९१ वर्षे वेशाख सुदि ७ विधिपक्षे विद्यासागरसूरिराज्ये सूरतनगर वास्तव्य शेठगोविंदजी पुत्र गोडीदास भ्राता जीवनदास कारितं आदिनाथ बिंबं प्रतिष्ठितं खरतगच्छे उपाध्यायदीपचंद्रगणिपट्टे देवचंद्रगणिना ॥ ले० १६६ छीपावसही, यक्षप्रतिमा ॥ संवत् १६७५ वर्षे वैशाख सुदि १३ शुक्रे भणसाली कवडयक्षमुर्ति कारिता प्रतिष्ठिता ॥ श्रीजिनराजसूरिभिः ॥ ले० १६७ अजितनाथपरिकरः ॥ सं. १३३० राणकवसि... ... सापा बृहेन.... ....कारि......।। ले० १६८ शांतिनाथ मंदिरे, प्रतिमा । संवत् १७८८ वर्षे माघ सुदि ६ शुक्रे पाटणनागर वास्तव्य संघवि.... कुंथनाथ बिंबं प्रतिष्ठितं । श्रीसुमतिसागरसूरिभिः ॥ Jain Educationa International ले० १६९ उजमबाईटुंके सव्वेतरे मंदिरे मूलनायकः । संवत १८९३ना शाके १६५८ प्र । माघ मासे शुक्लपक्षे १० दशमितिथौ बुधवासरे श्रीअमदावाद - वास्तव्य -उसवालज्ञातिय–वृद्धशाखायां शेठ शांतिदास तत्पुत्र । से । लक्षमीचंद । तत्पुत्र से । खुसाला - चंद । तत्पुत्र से । वखतचंद तत्भार्या जडाव बाई नामना तत् पुन्यार्थ श्रीमहावीरस्वामिबिंबं सेठ हेमाभाई.. ई......ता सेठ मनसुखभाई बहेन उजमबाई प्रमुख कुटुंब युतेन स्वमातृ (४७) For Personal and Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् भक्त्यर्थं कारितं प्रतिष्ठायां प्रतिष्ठापितं श्रीसागरगच्छे भ० श्री उदय.... । ले० १७० देरोनं० ३६४ शांतिनाथ मंदिरे मूलनायकः ।। स्वस्ति–श्रीमन्नृपतिविकमार्क–समयातीत-संवति १८६० वर्षे शालिवाहनकृतशाके १७२६ प्रवर्तमाने वैशाखमासे शुकपक्षे ५ सोमवासरे श्रीमदर्हत्परमेश्वर परमधर्मसमासेवित - प्राप्तपुण्यप्रकर्ष । पुरणकाल - पातसाहि—फिरंगजातिसन्मानित - सदाज्ञः । श्रीदंमणवंदिर - वास्तव्य || महेभ्यः श्रीमालज्ञातीयवृद्धशाखायां । सा । रायकरण । ततपुत्रः । सा । हीराचंद तस्य भार्या । बहेन कुंअरबाई । तयोः पुत्रः । श्रीजिनराजभक्तिरसिक । सा । हरखचंदकेन । श्रीशांतिनाथजिनविबं कापिर्त ॥ श्रीमत्तपागच्छधिराजसकलसूरि - सिरोमणि भ० । श्रीविजयजिनेन्द्रसूरिभिः प्रतिष्ठितं ॥ ले० १७३, १४५२ गणधरपादुका, खरतरवसही ॥। १ । जहांगीरनूरदीनप्रदत्त - युगप्रधानपदधारक श्री ॥ २ ॥ जिनसिंहसू रिपट्टे पूर्वाचलसह सकरावतार - बोहित्थ ॥ ३ ॥ वंशश्रृंगारप्रतिष्ठित - श्रीशत्रुंजया ष्टमोधा रसंप्राप्त ॥ ४ ॥ जगदंबिका वरप्रसारसमधिगतमणिपर्यंत तर्कप्रकार ॥ ५ ॥ भाग्यसोभाग्य मा....धार वि० धर्म्मसी धारलदेवि कुमारवावित धंधालीपुर प्रव्य ॥ ६॥ जित जीर्णप्रति .... गमलि पि विशे ख विचार सकलभट्टारके । सजए दारप्रकार श्री ॥ ७ ॥ मत् श्री १८ श्रीजिनराजसुरिसूरिराज्यैः । आचार्य श्रीजिनसागरसू रि... पाध्याय ॥ ८ ॥ व्य....आचार्यशिष्यप्रशिप्यसंसेवित - चरणसरोजैः ॥ इदं भव्यजनैः प्रयुज्यमानं ॥ ९ ॥ सेव्यमानं चिरंतन... तादोपासोमौ पुत्रास्त्रिरियं श्रीक्षेमशाखा मुख्य - श्रीशिवसुंदरोपाध्याय-शिष्याणुशिष्य - पं० हेमसोमगणिशिष्य - वाचनाचार्य्यश्रीज्ञाननदि विनेयलिखिताष्टमोद्धार - प्रतिष्टाप्रतिष्ठित प्रतिमाभिधानभुवनकीर्ति स पं० लावण्यकीर्तिना लिलिखे मुखाय ॥ १० ॥ उत्तरदिशा स्थित श्रीधर्मनाथादिजिनदशकगणधराणां द्वाचत्वारिशद् ग्रद्विशत० २४२ मितानां पादुके । समवायांग त्रिषष्ठिशालाका चरित्रानुसारेण सर्वजिनाद्यगणधराभिधानं लिखितमस्ति समस्त स्वस्ति.... निदार्न श्रेयोस्तु चतुर्विधश्रीसंघस्य श्री ॥ ११ ॥ संवर्धनक्रमेण शिलेयं तृतीया ॥ ३ ॥ । १ । सं. १६८२ ज्येष्ठ वदि १० शुक्रे श्रीजरुल....... . णलिक गोत्रीय सा० श्रीमलभार्या चोपलदे पुत्ररत्न शुश्रावककरणी । २ । अप्रमत्तं सं० धाहरु नाम्याभार्या कनकादे . चाशदधिकचतुर्दशशत १४५२ मित घणधर पादुका ध्यान । ३ । मनून पूर्व शिला ... बचु.... प्रवर्धमानपुण्य श्रेये कारितं... .. श्रीजिनराजसू रिसूरिराजैः । पश्चिम दिशा ॥ ३॥ कास्थित पार्श्वजिनादिनी क्रमेण शिला संवधातं (४८) Jain Educationa International For Personal and Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ श्रीशचुंजय गिरिवरगता लेखाः ।१ । सं० १६८२ मिते जेष्ट वदि १० शुक्रे श्रीमदुपकेशवंशीय-श्रीजेसलमेरुवास्तव्य भा....शालि....सा पूनसी भार्या.... पुप्र रत्नश्रीमल्लभार्या धाधलदे पुत्र पवित्र धर्म ।२। तानघ संघवि विधिपूर्वक प्रतिष्ठापक लेखितागमभाण्डागार-विहित-साधर्मिकवात्सल्य संभारपर्या ....रूपभट्टारक यु० श्रीजिनराजसू रि............दश्रीशत्रुजय । ३ । तीर्थ........सत्तवाचतुर्विशति जिनेश्वरवरद्विपंचाशदग्र चतुर्दशशत गणधर पादुकालंकृत्य भूतपूर्व शिलाचतुष्क........ रमु....कारि संन्यवेशि । १। ......करणपरायण श्रीलोद्रवापत्तन प्रवरजीर्णोद्धारविहारशंगारक-श्रीदिनमणिनामधधवा-गेघमहामहोत्सवरूपीरूपकनकमुद्र । समर्पण-सक्वारि....।२।...य संघपतिपदतिलकालंकारसुश्रावककर्तव्यधारीण सं. धाहरू नाम्ना भार्या नकादे पुत्र हरराज भा० हजा...द्वितीयपुत्र मेघराज सुतेन श्रीमद ला० १. पूर्वदिशवर्ति मारुदेवाजिनजिन ला० २. सो० पुंडरीक सिंहसेन प्रभूतग ला० ३. णधरः १७९ तेषाभिभाः पादुकाः ला० १. प्रागवाटवंशीव सं० सोमर्जा सुत मंधाधिपरूप ला० २. रूपजी कारिताष्टमोधार-सप्राकार-चतुर्दार विला० ३. हारे प्रतिष्ठितं च श्रीमन्महावीरदेवाधिदेवाला० ४. विछिन्न-परंपरायात-श्रीकोटिकगणगगनांगणदिनमणिचांद्रकुलावचू (बू )ला चुडामणि वज्रीशाखानुसरणि श्रीमदुद्योत्तनसू रि सूरि सूरिभु--धक श्रीवर्ध मानसू रि-। ला० ५. ....सममुछेदक-खरतरविरुदप्रावक-श्रीजिनेश्वरसू रि-श्रीजिन चंद्रसूरि-नवांगी वृतिकारक-श्रीस्तंभनकाधीशपार्श्वनाथाति....श्रीमदभयदेवसू रिपट्ट....। ला० ६. पट्टायात-श्रीजिनभद्रसू रिसंतानीय–प्रतिबोधितदिल्लीपति-जलालदीन साहीश्रीमद्अकवरप्रदत्तयुगप्रधान-पदधारक पंचनह....शाधक....पाठीयामारिप्र....। (४९) For Personal and Private Use Only Jain Educationa International Page #481 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् ला० ७. तकबहत्खरतरगच्छाधीश्वर-युगप्रधान-श्रीजिनचंद्रसूरि वर्षावधि.......तीर्था ........वगतजंतुजाता- कवित कुर---वारादिदेशाम् । ले० १७३ देरीनं० ५१/१ पंचतीर्थी, बृहत्टकः ॥ संवत् १५६५ वर्षे म० व ९ दिने दधालिआवासिप्रा०ज्ञा० साजशा भा० दुमापु० सा० जैनाकेन भा० गोरी (पु०) वृद्ध भ्रातृ सा० सोमा भा० सोल्हासुत गाहराज भीलावादाहासाहि कु० युतेन लधु भ्रा० हाला श्रेयोर्थ श्रीधर्मनाथबिंबं कारितं प्र० गच्छनायक-श्रीहेमविमलसू रिभिः ॥ ले० १७४ देरीन० ५१/२ पंचतीर्थी, बृहटकः ॥ संवत १५२५ वर्षे फागुण सुद ७ श्रीमूलसंघे सरस्वतीगच्छे बलाकारगणे श्रीकुंदकुंदाचार्यान्वये भ० श्रीपद्मनंदिदेव । तत्पट्टे भ० श्रीसकलकिर्तिदेव तत्पट्टे भ० श्रीविमलेन्द्रकिर्ति गुरु उपदेशात् श्रीशांतिनाथ हुंबडज्ञातीय सा० नाडु भार्या कमलु सु० सा० कान्हा भा० रामति सु० लखराज भा० अजी भ्रा० जेसंग भा० जसमादे भ्रा० गोपाल भा० पदमायी सु० श्री० राजसवीर नित्यं प्रणमंति ॥ ले० १७५ देरीनं० ६० पंचतीर्थी ॥ संवत १५२९ वर्षे वै० व० ४ शुक्रे उकेश व० ना० लाभा० धाकु सु० व० लाखदेव भा० भरमादे प्रमुखकुटुबयुतेन कारित श्रीमुनिसुव्रतबिंबं प्र० तपा श्रीहेमसमुद्रसू रिभिः ॥ चारुपग्रामे ।। ले० १७६ देरीनं० ६३ पंचतीर्थी ॥ सं० १४७५ वैशाख सुद १० सामे श्रीमाल......मादि-श्रेयसे सुत--श्रीपार्श्वनाथबिवं कारितं ॥ प्र० श्रीभावचंद्रसूरीणामुपदेशात् ॥ ले० १७७ देरीनं० ९३/१ पंचतीर्थी ॥ सं० १५३९ वर्षे वैशाख सुदि ६ शुक्रे....श्रीश्रीमाली ज्ञातीय व्य० स रा भा०....ज्य सु० जीवा....भा० माई पु० रुखी.... ऐनुराजु पु० प्र० खीमाकेन भा० खीमादे पुत्र० रायम भार्या कर्मादि सहितेन स्वश्रेयोर्थ श्रीपार्श्वनाथबिंबं कारितं । श्रीपूर्णिमापक्षे श्रीविनयतिलकसू रिपट्टे श्रीसोभागतिलकसूरीणामुपदेशेन प्रतिष्ठितं ॥ पत्तनवास्तव्य ॥ ले० १७८ देरीनं. ९३/२ पंचतीथी ॥ संवत १५१३ वर्षे माहा सुद १० गुरौ श्रीश्रीमाल ज्ञा० श्रे० मेघा भा० रत्नादे सुत तेजाकेन भा० सारू युतेन स्वश्रेयसे श्रीपार्श्वनाथबिंबं का. पूर्णीमापक्षे श्रीजयचंद्रसूरिंगरूपदेशेन प्रतिष्ठितं च विधिना ॥ (५०) For Personal and Private Use Only Jain Educationa International Page #482 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय गिरिवरगता लेखाः ले० १७९ देरीनं० ९७ पंचतीर्थी ॥ संवत १५०६ वर्षे चैत्र वदि ४ बुधे श्रीश्रीमालज्ञातीय श्रे० देवाभार्यासुहि तयोः पुत्रा धागा, भोजा, जोग, राजा, खेताकेन स्वपितृभातृभ्रातृ श्रेयोर्थ श्रीवासुपूज्यबिंबं कारितं प्रतिष्ठितं श्रीआगमगच्छे श्रीश्रीशीलरत्नसू रिभिः । सीरखीजवास्तव्यः ॥ ले० १८० देरीनं० १९७ बिंब ॥ संवत १६१० वर्षे फागण वदि ६ शुक्र राजाधिराज-श्रीनाभिराजा-माताश्रीमरुदेव्या तत्पुत्र श्रीआदिनाथस्य विबं खांधलीवास्तव्येन कारितं कर्मक्षयार्थ श्रेयोर्थ ॥ ले० १८१ देरीनं० १०१/१ पंचतीर्थी ॥ संवत १५०८ वर्षे वैशाख सु० ३ प्राग्वाटज्ञातीय सं० नाकु भार्या नयणसिरि सुतजुंदुकेन भार्या चमकु सुत हंसराज भगिनी सुंदाई प्रमुख कुटुंब युतेन स्वश्रेयोर्थ श्रीधर्मनाथबिंबं कारितं प्र० तथा श्रीरत्नशेखरसू रिभिः । ले. १८२ देरीनं० २०२/१ पंचतीर्थी ॥ संवत १५३८ वर्षे ज्येष्ठशुकलपक्षे दशमीतिथौ शुक्रे श्रीमालीज्ञातीय-चहचइयागोत्रे मा० दवा भा० दीलु पुत्र सुरा भा० मदोयरी पु० देवण बामा भाथा रूयु । टे । काजिरराज बालाकेन स्वपुण्यार्थ श्रीशांतिनाथबिंब का० प्र० श्रीबहद्गच्छेराश्रीमाणिकसुंदरसू रिभिः ले० १८३ देरीन. २२८/१ पंचतीर्थी ॥ संवत १५११ वर्षे आषाढ सुद ६ शुक्र वाडईतवा-भावसार भूलू भार्या धनी सुत गोपालेन प्र० भा० चापू सुत हेमा भा० सलखु सहित आदिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीमुनिसुव्रतनाथादि पंचतीर्थी आगमगच्छे श्रीदेवरत्नसू रिणामुपदेशेन कारिता प्रतिष्ठिता च ॥ ले० १८४ नं० २२८/२ पंचतीर्थी ॥ संवत १५२३ वर्षे मार्ग सुदि २ सोमे उपकेशज्ञातीय-ठायगोत्रे सा० भुणा भा० कुसली पु० सा० हेम भा० सलखु पु० हासानाना सहितेन स्वश्रेयसे श्रीअजितनाथबिंब कारितं प्रतिष्ठितं अचलगच्छे भ० श्रीजयकेसरसूरिभिः ॥ सिणोसास्थाने ॥ ले० १८५ देरीनं० ३३०/१ चतुर्विंशतिका ॥ संवत १५३२ वर्षे वैशाख सु० ५ शनौ श्रीउसवंशज्ञातीय-कांवलीयाशाखायां सा० सामल भा० सुहषदे सु० कान्हा-केल्हा Jain Educationa International For Personal and Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ श्रीशवजय-गिरिराज-दर्शनम् कुल्हा भा० वरजु सु० समरसींह कुल्हा भा० माही सु० सीधर सवीर वमासहितेन आत्मश्रेयसे स्वपूर्वजनमितं श्रीनमिनाथ बिंबं का० प्र० श्रीचैत्रगच्छे धारणपद्रीय भ० श्रीलक्ष्मीदेवसू रिपट्टे श्रीसोमदेवसू रिभिः ॥ लालीआणा ॥ ले० १८६ देरीनं० २४०/१ पंचतीर्थी ॥ संवत १३०८ ज्येष्ट सु० १२.... दास नाहरदे....श्रीमुनिचंद्रसू रिभिः ॥ ले. १८७ देरीनं० २४०/२ चतुर्विंशतिका ॥ सं० १३०८ वर्षे माघ सु० ९ रवौ....पोर वारा (त्वाय)ना आशा० भार्या० ले० १८८ देरीनं० २५२/१ पंचतीर्थी ॥ संवत १५०९ वर्षे फागुण सुदि २ सोमे श्रीश्रीमालज्ञातीय.... पुत्र सो० सिवदासेन भा० मरगाई युतेन श्रीकुंथुनाबिंबं कारितं श्रीअंचलगच्छे श्रीसिद्धांतसागरसू रिणामुपदेशेन प्रतिष्ठितं श्रीसंधेन श्रीमंडपमहादुर्गे ॥ शुभं भवतु ॥ ले. १८९ देरीनं० २५२/२ पंचतीर्थी ॥ संवत् १५९० वर्षे वैशाख सु० ६ रवौ अज्ञेह श्रीमदणहल्लपुरपत्तने श्रीमोढज्ञातीया ठा० रत्नासुत ठा० हंसराजकेन भ्रातृ बा० लखमाई भार्या धन्नी भ्रातृ जगुणिआदियुतेन स्वभगिनी मंगाई पुण्यार्थ श्रीशांतिविबं कारितं । प्रतिष्ठितं श्रीतपागच्छे श्रीआणंदविमलसू रिभिः ॥ श्रीरस्तु ॥ ले० १९० देरीन० २५९ पंचतीर्थी ॥ संवत् १५०९ वर्षे वैशाख सुदि ७ दिने श्रीमालिज्ञाते धेकरीयागोत्रे सा० रामा पुत्र सा० राजाकेन पुत्रखेता वील्हा कल्हा युतेन बृहत्पुत्र छडा पुण्यार्थ श्रीसुविधिनाथबिंब कारितं प्रति० श्रीजिनभद्रसू रिभिः खतरगच्छे. ले० १९१ देरीनं० २६६/१ चतुर्विशतिका ॥ संवत् १५६४ वर्षे ज्येष्ठ सुदि २ सोमे श्रीश्रीमालज्ञातीय व्य० वपूना भार्या जछु सुत व्यव हाबा भा० मरगादि सुत व्यव. खेताकेन भा० हास सुत थावद प्रमुख कुटुबसहितेन पितृ-मातृ-श्रेयसे श्रीकुंथुनाथचतुर्विशतिपट्ट श्रीपू र्णिमापक्षे श्रीगुणधीरसू रिपट्टे श्रीसौभाग्यरत्नसूरीणामुपदेशेन कारित विधिना प्रतिष्ठितं च । सफग्रामे ॥ श्रीरस्तु ॥ ले० १९२ देरीनं० २६६/२ पंचतीर्थी ॥ संवत् १४...वर्षे माहसुरि ११ शनि उपकेशवंशे गादरिआगोत्रे से० आजल भार्या आल्हणदे मिमित्तं से० सांगा से० साजणभ्यां (५२) Jain Educationa International For Personal and Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः मातृनिमित्तं श्रीपार्श्वनाथबिंबं का० प्र० खरतरगच्छे श्रीजिनराजसू रिपट्टे श्रीजिनव...सू रिभिः ।। - ले. १९३ देरीनं० २६६/३ पंचतीर्थी ॥ संवत् १५३३ वर्षे माघ वदि १० शुक्र उकेशकगोत्रे सा० रामा भार्या हसीरदे पुत्र सा० साताकेन भार्या गेही सुत० खर... तकानुल भा हेमा सु० पुरी–प्रमुख-कुटुबयुतेन श्रीआदिनाथबिंब कारितं प्र० खरतरगच्छे श्रीजिनहर्षसुरिभिः ॥ बाह डीग्रामे ॥ ले० १९४ देरीनं० २६८/१ पंचतीर्थी ॥ संवत् १५१५ वर्षे ज्येष्ठ सुदि ५ सोमे श्रीश्रीमालज्ञातीय-गांधी पासा भा० मांजू सु० सदाकेन भा० मांजी करमाई पु० जिणदास श्रेयसे श्रीकुंथुनाथबिंब कारितं । पूर्णिमा पक्षे मीमपल्लीय भ० श्रीजयचंद्रसूरीणामुपदेशेन प्रतिष्ठितं ॥ ले० १९५ देरीनं० २९८/१ पंचतीर्थी ॥.......श्रीश्रेयांसनाथविबं कारापितं प्रतिष्ठितं श्रीधर्मधोषगच्छे श्रीपासमू तिसू रिपट्टे श्रीक्षमारत्नसू रिभिः प्रतिष्ठितं ॥ ले० १९६ देरीनं०२९८/२ पंचतीर्थी ॥ संवत् १५२४ वर्षे वै० सुदि ३ सोमे राजपुरवास्तव्य-श्रीश्रीमालज्ञातीय श्रे० वणसी भा० नाई सुत अ(र)राजा भ्रातृ श्रे० धुधसभा० नाम्न्या सु० २ श्रे० वीरपाल भा० वीरादे श्रे० कुसपाल भा० कुयरि मु० मालादियुतया स्वश्रेयसे श्रीकुंथुनाथबिवं कारितं प्रतिष्ठितं बृहत्तपापक्षे भट्टारकश्रीज्ञानसागरसू रिभिः । ले० १९७ देरीनं० २९८/३ पंचतीर्थी ॥ संवत् १५१३ जे० सु० ३ उ० ज्ञा० सा० धना भार्या फाली पुत्र सा० याताकेन भार्या कहुरी पुत्र जगपाल-जिनदत्तादिकुटुंबयुतेन पितृव्य सा० धिरपालश्रेयसे श्रीशांतिनाथबिंब का० प्रतिष्ठितं तपागच्छनायकश्रीश्रीश्रीरत्नशेखरसू रिभिः । ले० १९८ देरीनं० ३३०/१ पंचतीर्थी ॥ संवत् १५४६ वर्षे पोसवदि ५ सोमे श्रीश्रीवंसे सुगंधी वंचायण भार्या मुली सुश्राविकाया पुत्र सु० मंडलिक प्रमुखपरिवार-सहितया स्वश्रेयसे श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं पिष्फलगच्छे श्रीपदमानंदसू रिभिः ॥ श्रीअहमदावाद नगरे । ले० १९९ देरीनं० ३३०/२ पंचतीर्थी ॥ सं० १५१६ वर्षे वैशाख वदि ४ (५३) For Personal and Private Use Only Jain Educationa International Page #485 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् गुरौ नाहरगोत्रे सा० घेनड भार्या धनूश्री पुत्र सा० पदाकेन आत्मपुण्यार्थ भा० पदमश्री पुत्र सा० बल्हा, हरि, चंद, पीसा, देवासहितेन श्रीशांतिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीधर्मघोषगच्छे श्रीश्रीपद्मशेखरसूरिपट्टे भ० श्रीपद्मानंदसूरिभिः ॥ ले० २०० देरीनं० ३०३ / २ सिद्धचकं ॥ सं० १५५२ वर्षे मार्ग श्रीमुलसंघे भ० श्रीशुभचंद्रगुरूपदेशात्, डिसागाभाम्महौ ता सु आ....भा० प्रणमति ॥ ले० २०९ देरीन० ३४८ / १ पंचतीर्थी || -मांडालागयताभ्यां पितृ-मातृपुण्यार्थ श्रीषद्मप्रभविबं कारितं प्र० बृहत् गच्छे श्रीरत्नाकरसू रिपट्टे कनकप्रभसूरिभिः ले० २०२ देरीनं० ३४८ / २ पंचतीर्थी ॥ सं० १५५ - - वर्षे वे० उसवंशे माल्हागोत्रे सा० पासू भार्या पासलदे पुत्र सा० रत्नापाल भ्रा० मोहाग ठाकर स्वश्रेयसे श्रीसंभवनाथ विं कारितं प्रतिष्ठितं । वदि १४ अ.... नित्य ले० २०३ देरीनं० ३४८ / ३ पंचतीर्थी ॥ सं० १४३२ वैशाख वदि ५ गुरौ श्रीकाष्टासंधे हुंबडज्ञा० को० मीमा भार्या लीलुसुत रेवताकेन पित्रोः श्रेयसे श्रीपार्श्वनाथबिब कारितं श्रीमलकिर्ति ॥ ले० २०४ देरीनं० ३४८/४ पंचतीर्थी ॥ सं० १४२५- -- सिरि पुत्र मालाकेन गोयमला- ---- बिंवं का० प्र० बहारान्य श्रीविजयसेनसू रिपट्टे श्रीरत्नाकरसू रिभिः ले० २०५ देरीनं० ३४८/५ पंचतीर्थी | संवत १५१२ वर्षे फा० सु० १३ प्राग्वाटज्ञातीय मामप लोला भार्या मेलादे सुत वलमेन भार्या कम्मिणि सुत लीलादि कुटुंबयुतेन स्वश्रेयसे श्रीशांतिनाथबिंबं का० प्र० तपागच्छे श्रीरत्नशेखरसूरिपट्टे श्री.... । ले० २०६ देरीन० ३५९ पंचतीर्थी ॥ सं० १५१२ वर्षे माघ सु० प उ० सोजीत्रा वा० श्रे चांगा भार्या पुत्र श्रे० लाडलोन भा० लीलादे पुत्र वीरपाल कुरपाल हासी भ्रातृ डुंगरादि युतेन स्वश्रेयसे श्रीशांतिबिंवं का० प्र० तपा श्रीसोमसुंदरसू रि-शिष्यश्रीरत्नशेखरसूरिभिः ॥ Jain Educationa International (५४) For Personal and Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ श्रीशचुंजय गिरिवरगता लेखाः ले० २०७ देरीनं० ४२१/१ धातुप्रतिमा ॥ संव १५३३ व० वैशास्ववदिसोमे श्रीसंडरगछे डपतहीयागोत्रे धयराज भा० चीकलर पुत्र लाखा भा० डर्बकु पु० चांदा रूपा चांदा भा० पतपु कुहा, रूपा, भा० वीनास श्रेयसे आत्मपुण्या....श्रीधर्मनाथबिंब का० प्र० श्रीसालिसू रिभिः ले० २०८ देरीनं० ४२१/२ पचतीर्थी ॥ सं० १४३२ वर्षे फागुण सुदि ३ शुफ्रे आग----पलदे सु....-मातृ-पितृ श्रेयोर्थ श्रीआदिनाथपंचतीर्थी कारिता श्रीसू रिभिः प्रतिष्ठिता ॥ ले० २०९ देरीनं ४२१/३ पंचतीर्थी ॥ स्वस्ति संवत १४८५ वर्षे चैत्र वदि ८ सोमे श्रीश्रीमालज्ञातीय श्रेष्टि धउला भार्या साउ तयोः सुत श्रेष्टि खेतसिंहेन भार्या...मि श्रीचंद्रप्रभस्वामिबिंब कारित प्रतिष्ठितं श्रीसुविहितसू रिभिः ॥ ले० २१० देरीनं० ४२१/४ पंचतीर्थी ॥ संवत १५४३ वर्षे वैशाख वद १० शुक्रे श्रीहुंबडज्ञातीय सं० हीरा भा० रिर्छ तत्सुत सं० भादास । मुला भा० हासी तत्पुत्राः सं० सदा सं० साडा सं० सदा भा० --सं० लपाई सं० फाई सं० साडा साडा भार्या, सं० पुरी तेन स्वमातृपितृश्वसरश्रेयॉर्थ श्रीसंभवनाथबिंब कारितं प्रति० श्रीबृहत्तपापक्षे भ० श्रीधर्मरत्नसू रिभिः । श्रीगंधारवास्तव्य । ले० २११ देरीनं० ४६५ पंचतीर्थी ॥ सं० १४६६ वर्षे वै० सुद ११ शनौ श्रीश्रीमाल ज्ञा० व्य० सासल भा०----खिरिचांदे पु० सागर भा०........रहे आत्मश्रे० श्रीआदिनाथवि कारितं प्रतिष्ठितं श्रीउदयसागरसू रिभिः ले० २१२ देरीनं० ६०१ समवसरणं ॥ सं० १३९३ वर्षे जेष्ठ शुदि ९ शुक्र वायडज्ञातीय ठ० देपाल ठ० गडालिक-भोलानि० ठ० ठालाकेन श्रीआदिनाथ कारितं प्र० श्रीराशिलसू रिभिः ले० २१३ देरीनं ४२१/५ पंचतीर्थी ॥ संवत १५१६ वर्षे फा० सु० १५ सोमे श्रीश्रीमालज्ञातीय सा० पंचायण भा० माकु सुत सा० सायरुनाम्ना भार्या सुहवदे प्रमुखकुटुंबयुतेन श्रीसुमतिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीवृद्धतपापक्षे श्रीरत्नसिंहसू रिभिः For Personal and Private Use Only Jain Educationa International Page #487 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् ... ले० २१४ देरीन० ४७७/१ पंचतीर्थी ॥ संवत १५२६ वर्षे वे० सु० ५ प्रागवाट व्य० सहि भार्या पूरी पूत्र व्य० महीपाकेन भा० भाली पुत्र व्य० जहसी तोला पावा लाडादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीसुमतिविबं का० प्र० तपाश्रीलक्ष्मीसागरसू रिभिः । श्रीबलीआग । ले० २१५ देरीनं ४७७/२ पंचतीर्थी ॥ सं० १६२८ वर्षे शाके १५८४ प्र० वैशाख सुदि ११ बुढीरुफातक्षेत्रे उशवंशे टहसल्ला त पु० राम सु० ०० श्रीवत भा० सरीयादे सु० वाघा मासा मुला मम सुवरद बेन श्रीआदिनरथविंबं श्रेयोर्थ कोरितं प्रति० श्रीभट्टार--विजयसू रिभिः । श्रीतपा । ले० २१६ देरीनं० ४७७/३ पंचतीर्थी ॥ सं० १५०३ वर्षे जेष्ठ सुदि ११ शुक्रवारे उसवालजाति लांखुलागोत्रे सा० खिमधर भा० सोती पु० सा० वील्हकेन आत्म श्रेयसे श्रीविमलनाथबिंबं कारितं प्र० श्रीधर्मघोषगच्छे श्री विजय--सूरिभिः ॥ ले० २१७ देरीनं० ४७७/४ पंचतीर्थी ॥ सं० १५१० वर्षे वै० सु० २ बु० माधवकेन स्वपितृव्य सा० खीमा श्रेयसे श्रीआदिनाथबिंबं कारितं ॥ प्रतिष्ठितं तपापक्षे श्रीरत्नशेखरसू सिभिः ॥ श्री॥ ले० २१८ देरीनं ४७७/५ पंचतीर्थी ॥ सं० १६२४ वर्षे फागुण सु० ३ रखौ लघुशाखीय-श्रीमालीज्ञातीय दो० कीका भार्या बाई मनाई सुत देव देवचंद्र (हरचंद्र) संयुतेन प्रतिष्ठापितं श्रीनमिनाथबिंबं श्रीहिरविजयसू रिभिः ॥ प्रतिष्ठितं स्वश्रेयोर्थ ॥ ले० २१९ देरीनं० ४७७/६ पंचतीर्थी ॥ सं० १५२४ वर्षे वैशाख सुदि ३ रवौ अहमदावाद-उसवालज्ञातीय व्यव० देवसी भार्या सोनल सुत व्य० कुपाकेन भार्या राणी सुत देवदास भार्या देवलदे तेनी भार्या माणिक खिमायुतेन पितृमातृपुण्यार्थ श्रींजीराउलागछे भट्टा० श्रीउदयभद्रसूरीणामुपदेशेन श्रीनमिनाथबिंब कारितं ले० २२० देरीनं० ४७७/६ पंचतीर्थी ॥ संवत् १८९३ वर्षे महरसुदि १० बुधे बाई राजी स्वश्रेयोर्थ श्रीरीबाईराजी श्रीपारश्वनाथ बिंबं कारापीतं पारस्वनाथजी वडीपोसालगळे सुरतबंदर (५६) Jain Educationa International For Personal and Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखाः ले० २२० देरीन० ५७८ / १ पंचतीर्थी ॥ संवत् १५२१ वर्षे फागण यदि २ बुधे श्रीमाडवदुम श्रीश्रीमालज्ञातीय सा० ठाकरसी भा० रुपिणि सुत घांघर भा० रमाईन सुत देराज विद्याधर अमरा प्रमुख कुटुबयुते आत्मश्रेयोर्थ श्रीसभवनाथबिंबं कारापितं प्रति० श्रीप्रथम शा० श्रीगुणसुंदरसूरि उपदेशेन ॥ ले० २२१ देरीनं ० ५७८ / २ पंचतार्थी || सवत १६८३ वर्षे आसाढ वद ४ गुरौ उकेशग्नाताय-जालपुरवास्तव्य कर्मचंद्र भा० कपुरदे नामान्या श्रीनमिनाथबि० कारितं प्र० तपागच्छे भ० श्रीविजयदेवसू रिभि प्रति० ॥ वाणडागोमे ॥ ले० २२२ देरीनं ५८२ / १ पंचतीर्थी ॥ संवत् १५०७ लींखजवासतव्य० लखमण भा० सेन भा० ललसु पु० आमाधना सुथादियुतेन श्रीमुनिसुवृतः का० प्र० तपाश्रीरत्नशेखरसूरिभिः ले० २२३ देरीन ५८२ / २ पंचतीर्थी । संवत १५३१ वर्षे मार्ग सु० ७ प्रा० सा० राजा भा भमरी सुत सादवली पुण्यार्थ भा० मेलाकेन स्वश्रेयसे श्री सुमतिनाथर्बिन का ० प्र० तपा - श्रीलक्ष्मीसागरसूरिभिः श्रीनोरनगरे. ले० २२४ देरीनं ० ५९२ / १ पंचतीर्थी ॥ संवत १५२८ वर्षे जेष्ट सुदि ५ बुधे श्रीपलीवालज्ञातीय सा० वीरा भार्याबाई सुत सा० नीना भार्या तरजी आत्मरमाई - श्रेयसे श्रीधर्मनाथ कारापितं श्रीचैत्रगळे भ० श्रीगुणदेवसू रि-संताने भ० श्रीजिनदेवसू रिपट्टे श्रीरत्नदेवसूरि प्रतिष्ठितं । ले० २२५ देरीनं • ५९३ / २ पंचतीर्थी ॥ स. १७२० व० जैयष्ठ सु १३ aौ तहलपुरवास्तव्य - प्राग्वाटज्ञातीय वृ० शाखायां सा० सिंघजी भा० सिणगारदे ५० सा० श्री मेघाभाईना श्रीश्रीसुमतिनाथबिंबं कारापितं प्र० तपागच्छीय - भट्टारक - श्रीश्रीविजयराजसू रि ले० २२६ देरीनं ० ५९३ / ३ चतुर्विंशतिका ॥ सवत १४५६ वर्षे ज्येष्ठ वदि १३ शनौ उपकेशज्ञाति लोठागोत्रे सा० ग्रहा पुत्र मुल्दु भार्या ग्राल्हासी निजपतिश्रेयसे श्रीचतुर्विंशतिपट्ट का० प्र० श्रीरुद्रपल्लीयगळे श्रीहर्षसुंदरसूरिभिः || ले० २२७ देरीन० ५९३ / ४ पंचतीर्थी ॥ सं० १५१७ वै० खुदि ३ स (५७) ८ Jain Educationa International For Personal and Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् श्रीश्रीवंशे श्रे० जेशा भा० षांसू पुत्र भोजाकेन भा० अर्घ पुत्र सिखराज-हेमराज-सहितेन निजश्रेयोर्थ श्रीशितलनाथबिंबं कारितं प्र० मलधारगछे श्रीगुणसुंदरसू रिभिः ॥ . ले० २२८ देरीनं० ५९४/१ पंचतीर्थी ॥ सं० १३०१ माघ हुबडज्ञातीय निर्वतिगछे श्रे० जरावीर पुत्र संहन स्वश्रेयसे श्रीशांतिनाथप्रतिमाकारिता प्रतिष्ठिता श्रीआमदेवसू रिभिः ले० २२९ देरीनं० ५९४/२ पंचतीर्थी ॥ सं० १४९६ वर्षे प्राम्बाट ज्ञा० श्रे० भादा भार्या भावलदे सुत मेघा-जावडभ्यां स्वश्रेयसे श्रीसुमतिबिंबं० प्र० श्रीसोमसुंदरसू रिभिः ले० २३० देरीनं० ५९६/१ पंचतीर्थी ॥ सं० १५५४ वर्षे माघव० २ गुरौ उसवाल ज्ञा० सा० अदा भा० अणपमदे सु० सा० भोजा भा० भीमिणि सु० सा० मववीरकेन भा० वगुप्रमु० कुंटुव-युतेन श्रीस्तभतीर्थे श्रीआदिनाथबिंब का० प्रतिष्ठि० श्रीवृद्धतपापक्षे श्रीउदयसागरसू रेभिः ॥ श्री ॥ ले० २३१ देरीनं ५९६/२ पंचतीर्थी ॥ सं० १६९४ व० माघ सु० ६ गुरौ देवपत्तनवास्तव्य उ० ज्ञा० वृद्ध० सा० जसपाल सुत सा० राजपाल तथा बा० पूरई प्रमुखकुटुंबयुतेन श्रीसुमतिनाथबिंब का० प्र० तपागच्छे भ० श्रीविजयदेवसूरिभिः ॥ ले० २३२ देरीनं० ६००/१ पंचतीर्थी ॥ संवत् १५५४ वर्षे पोस नदि ५ दिने प्रा० व्य० मालाकेन भार्या मानू पुत्र ठाकर मना भार्या जीविणि सुत नरवदे प्रमुखकटंवयुतेन श्रेयसे श्रीसुमतिनाथविंबं का० प्र० तपागळे श्रीहमविमलसू रिभिः । वाडीवास्तव्य सु॥ ले० २३३ देरीनं० ६००/२ पंचतीर्थी ॥ सं० १५०५ वर्षे वैशाख सुदि ७ दिने श्रीमालज्ञातीय महंठागोत्रे मं० जाजण पुत्र मं० बाहड सं० देल्हड पदम अवापा.... सं० आहिली सं० देहड पुत्र सं० धनराजेन खीमराज-उदयराज-पूजराज पालराज तेन पेर स० देहटु मातृ....पुन्यार्थ श्रीआदिनाथविंबं...... । ले० २३४ कोठारः पंचतीर्थी१ ॥ सं० १५२८ वर्षे माघ सु० १३ गुरौ घा मा द श्रे० जेजिंग भा माफ सुत श्रे० पासाकेन भा० सं० पूरी सुत कुरा सहजा भ्रातृ समघर भा० जाणी प्रमुखकुटुंब युतेन पितृश्रेयसे श्रीशंभवनाथबिंबं का० प्र० तपाश्रीरत्नशेखरसू रिपट्टे श्रीलक्ष्मीसागरसू रिभिः । सिद्धपुर । (५८) Jain Educationa International For Personal and Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ श्री शत्रुंजय गिरिवरगता लेखाः ले० २३५ कोठारः पंचतीर्थी२ ॥ सं० १५३७ वर्षे पो०सुदि ९ खौ श्रीश्रीमाल - ज्ञातीय सा० भोजा सुता मणकाई सा० महनाथ कलत्र तथा स्वश्रेयसे श्रीशांतिनाथबिंबं कारितं प्र० श्रीआगमगच्छे श्रीसिंह दत्तसू रि- श्रीसोमदेवसूरिभिः ॥ ले० २३६ कोठारः पंतीर्थी ३ ॥ सं० १५२९ वर्षे वै० सु० ३ शनौ श्रीभावडारग - श्रीमालज्ञा ० ० टावर भा० विमलादे पु० पालावी । सा वेजा सेला भा० .... पु० जाणासहितेन पि० जई नानि० श्रीसंभवनाथबिबं का० प्र० भावदेवसूरिभिः लीवा - लावास्तव्यः ॥ ले० २३७ कोठारः पंचतीर्थी ४ ॥ संवत् ५१७७ वर्षे माघ सु० १३ गुरु श्रीश्रीमालज्ञातीय श्रे० काला भार्या ०.... सुत घना.... ई आन्धा भ्रातृ हापा श्रेयोर्थ भार्या गौरि श्रीशांतिनाथबिंबं कारितं आगमगले श्रीहेमरत्नसू रि-गुरूपदेशेन प्रतिष्ठितं ॥ श्रीः ॥ ले० २३८ कोठारः पंचतीर्थी५ ॥ सं० १४९७ ज्ये० सु०२ कुमतावासि— श्रीमालज्ञातीय मं० लीबा भा०... लटकु पुत्र रामाकेन भा० राजलदे पुत्र मुंजाय जावायुतेन श्रीसुमतिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीसोमसुंदरसू रि-शिष्य – श्रीमुनिसुदरसूरिभिः । ले० २३९ कोठारः पंचतीर्थी६ ॥ सं० १५१३ वर्षे वदि ८ गुरु श्रीहारीजगळे उकेशज्ञातीय श्रे वीरा भा० वलदे पुत्र श्रे० आसा भर्या अहिवदे पुत्र सरवणेन भ्रातृचांगदे घरनिमित्तं श्रीकुंथुनाबिंबं कारितं प्रतिष्ठितं श्रीमहेश्वरसूरिभिः । वाघलिवास्तव्य ॥ ले० २४० कोठारः पंचतीर्थी ७ ॥ सं० १४५७ वैशाख सुद १३ शनौ श्रीमालज्ञातीय पितरुव्य ०.... रबल मातृ प्रेमलदे श्रेयसे सुत्तराजकेन श्रीशांतिनाथबिबं कारितं श्री .... ल्याणसूरिणामुपदेशेन प्रतिष्ठितं ॥ ले० २४१ कोठारः पंचतीर्थी | सं० १४५७ वर्षे वैशाख सुदि १३ नौ प्राट्वाटज्ञातीय संघवि भाखर भार्या भरमादेवि द्वीभ्यां सुरनर बद श्रेयोर्थ श्रीवासुपूज्यबिंबं पंचतीथी कारिता श्रीनागेन्द्रगळे श्रीरत्नप्रभसूरिभिः ॥ श्रीः ॥ ले० २४२ कोठारः पंचतीर्थी९ ॥ सं० १३१५ वर्षे फागुण सु० २ खौ श्रीमालज्ञातीय श्रे० पाल्हण सुत पितृ रतन मातृ रयणादेवि श्रेयसे श्रीशांतिनाथबिंबं कारितं (५९) Jain Educationa International For Personal and Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ थ्रीशत्रुजय-गिरिराज-दर्शनम् प्रतिष्ठितं कर्पटवाणिजय वास्तव्य ॥ ले० २४३ कोठारः पंचतीर्थी १० ॥ सं० १५१५ वर्षे ज्ये० सु० ९ शुक्र आणंद ग्रामवासि वायडज्ञा० श्रे० साहा भा सुहवदे पु० श्रे० महसाकेन भार्या साधु पु०...जावडादि युतेन स्वश्रेयसे श्रीआदिनाथविंबं का० प्र० श्रीसोमसुदरसू रि-संताने श्रीलक्ष्मीसागरसू रिभिः ॥ ले० २४४ कोठारः पंचतीर्थी११ ॥ सं० १५२१ वर्षे पोसवदि १ गुरौ श्रीउकेशवसे दो० लाया भा० मही पुत्र २ दो० वरसिंग दोसी राघव वरसिंग सु० हसा हरपति भा० गुराईनाम्न्या स्वपुण्यार्थ श्रीसुमतिविंव कारितं प्रतिष्ठितं श्रीसुविहितसू रिभिः । ले० २४५ कोठारः पंचतीर्थी१२ ॥ सं० १४१२ फा० वद २ शुक्रे श्रीमुलसंघे भट्टा श्रीपद्मनेमि....नेमिचंद्रगुरुउपदेशेन........सास कारापितं...... ले० २४६ कोठारः पंचतीर्थी१३ ॥ सं० १२०९ व.......श्राविका श्रेयोर्थ श्रीशांतीनाथवि० का० ले० २४७ कोठारः पंचतीर्थी१४ ॥ सं० १५३६ वर्षे आषाड सुदि ६ शुक्र उकेशज्ञा० श्रे० नागा भा० नागलदे सु० सुराकेन भा० सोनाई मुत शाणा निज भ्रातृ मातर सिधासाजणादि कुटुंबयुतेन श्रीआदिनाथबिंब का० प्र० श्रीषलीवालगछे श्री........ अरणसू रिभिः महिसाणानगरे ले० २४८ कोठारः पंचतीर्थी१५ ॥ संवत् १५४२ वर्षे वैशाखसुदि १० गुरौ उकेशवंसे कर्मदीयागोत्रे सा० मेहा भ्रा० धासू पुत्र सा० कर्मसीहेन तद्भार्या करमादे तत्पुत्र सा० खीमा-देवा-सिवा- महिपादियुतेन स्वश्रेयसे श्रीआदिनाथविबं का० श्रीखरतरगळे प्रतिष्ठितं श्रीजिनहर्षसू रिभिः । श्रीरस्तु ॥ ले० २४९ कोठारः पंचतीर्थी१६ ॥ सं० १५५४ वर्षे वैशाख सुदि ७ दिने वडनगरवासि-नागरज्ञाति श्रे० माला भा० देमी पुत्र श्रे० राजा-भाजा-महिराज-दमा कुंभ [सुत] भालाकैः भार्या पुत्र पुतैः श्रीसुमतिनाथविवं कारितं प्रतिष्ठितं तपागछनायक–श्रीहेमबिमलसू रिभिः ॥ भलीबाई ॥ (६०) Jain Educationa International For Personal and Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय गिरिवरगता लेखाः ले० २५० कोठारः पंचतीर्थीः१७ ॥ सं० १२१० वर्षे मह........श्रयोर्थ विवं कारितं प्र० श्रीपद्मप्रभसू रिभिः ॥ ले० २५१ कोठारः पंचतीर्थी१८ ॥ सं० १३३८ महं कुठामार साह श्रेयोर्थ पुत्र कारड तत्पुत्र महं नुरसीह भतित कारित प्रतिष्ठितं.... ले० २५२ कोठारः पंचतीर्थी१९ ॥ सं० १४८८ वर्षे म० सु० प्रागवाटज्ञातीय सं० साहा भा०....सुत सं० गाणाकेन....भा० गंगादे प्रतुख-कुटुबयुतेन स्वश्रेयोये श्रीपार्श्वनाथबिंवं कारितं प्रतिष्ठितं श्रीवृद्धतपागळे नायक-श्रीसोमसुंदरसू रिपट्टे....श्रीजिनसंसू रिगुरुभिः ले० २५३ योठारः, पंचतीर्थी २० ॥ सं. १३९४ वर्षे वैशाख वदि १० शुक्र श्रीश्रीमालज्ञातीय भातृ रतन...केन ठा०....श्रीपंचायन श्रीपार्श्वनाथबिब कारितं प्रतिष्ठितं श्रो. सूरिभिः ॥ श्रीवरसिंहसू रिप......। ले० २५४ कोठारः, पंचतीर्थी २१ ॥ सं. १४( ? ) ९४ वर्षे माघ सुदि ११ गुरौ उसवंसे वोहडगोत्रे सा० सामता पुत्र नाथु सिंघा साडाकैः मातापिता-पुण्यार्थ श्रीशीतलना० बिंब कारितं प्रति० श्रीखरतरगछे श्रीजिनसागरसू रिभिः ले० २५५ कोठारः, पंचतीर्थी २२ ॥ सं० १४३१ वैशाख सुदि ५ श्रीमालपितृ गइदा मातृवईजलदे जीसलदे पितृव्य वइज्ञ वइजा श्रे० सुत मांडणेन श्रीवासुपूज्यपंचतीर्थी का० प्र० नागेन्द्रगछे श्रीगुणाकरसू रिभिः ॥ ले० २५६ कोठारः, पंचतीर्थी २३ ॥ सं. १५१६ वर्षे ज्येष्ठ सु० ९ दिने ना० ज्ञा० सं० जइति भा० जासु पु० यापाकेन भा० चापू पु० लीकु पोमा । भगिनिबई प्रमुखयुतेन स्वश्रेयसे श्रीचंद्रप्रभवि० का० प्र० तपा० श्रीसोमसुंदरसू रिशिष्य-श्रीरत्नशेखरसूरिभिः ॥ ले० २५७ कोठारः, पंचतीर्थी २४ ॥ सं० १५०६ वर्षे माघ बदि ६ रखौ प्राग्वाट...पु० पासा पहिराजभ्यां स्वपितु श्रेयसे श्रीशांतिनाथविंबं कारितं प्रतिष्ठितं श्रीसोमसंदरसू रिपट्टे श्रीविशालराजसू रिभिः ॥ ले० २५८ कोठारः, पंचतीर्थी २५ ॥ सं. १३६२ वर्षे वैशाख सुदि ५ शुक्र (६१) For Personal and Private Use Only Jain Educationa International Page #493 -------------------------------------------------------------------------- ________________ श्री शत्रुंजय - गिरिराज - दर्शनम् महं सागणेन पिताम० सहजपाल श्रेयोथ श्रीपार्श्वनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीमहेद्रसूरिशिष्यैः श्रीमदनसिंहसू रिभिः ॥ ले० २५९ कोठारः, पंचतीर्थी २६ ॥ सं. १५०६ वर्षे प्राग्वाटवंशे सा० तेजा पु० भा० तूणा पुत्र दिपाकेन भा० राजू.... माहिसंतान युतेन श्रीविमलनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीतपागळे श्रीसोमसुंदरसू रिपट्टे श्रीजयचंद्रसूरिभिः । ले० ६० २६० कोठारः पंचतीर्थी २७ ॥ सं० १५४० वर्षे वै० सु० ७ शुक्रे नीमाज्ञा० व्य० हरीया भा० धारु सुत व्य० साभाकेन भा० जरतसुत महिया नासल समघर - पदमादिकुटुबयुतेन स्वश्रेयसे श्रीआदिनाथबिंबं कारितं प्र० तपा० श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ ले० २६१ कोठारः पंचतीर्थी २८ ॥ सं० १५८० वर्षे वै० वद १ गुरौ श्रीश्रीवसे सिरपति भा० पल्हादे पुत्र कीका भा० पकुति पुत्र तेजपाल सुश्रावकेन स्वश्रेयोर्थं श्री पार्श्वनाथबिबं कारितं प्रतिष्ठितं श्रीधनरत्नसू रिभिः ॥ श्रीवटपदनगरे ॥ ले० ० २६२ कोठारः पंचतीर्थी २९ ।। संवत् १३५९ वर्षे माघ वदि ....... ले० २६३ कोठारः पंचतीर्थी ३० ॥ संवत् १६९७ वर्षे माघ सुदि २ [वीश ] उशवंशे प्रतिष्ठितं श्रीविजयसिंहल रिभिः ज्ञा० सा० सचीयासुत सा० पासविर श्रीआदिनाथबिंबं कारापितं ॥ ले० २६४ कोठारः पंचतीर्थी ३१ ॥ संवत् १५६८ वर्षे माघ सु० शुक्रे काठगोत्रे उशवाल दो० लाखा भा० रंगाई सु० दो० सहसा केन भा० चांद्र द्वि० शगतादे पु० मीमसी - देवराजादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीआदिनाथबिंबं कारितं संडेरवागच्छे श्रीसूरिभिः प्रतिष्ठितं । जाउरनगर । ले० २६५ कोठारः पंचतीर्थी ३२ ॥ संवत् १४४० वर्षे पोष वदि प्रावाट ज्ञा० व्य० सोमसिंह व्य० लूणसिंह व्य० देदा व्य० कालह कयधा० श्रेयोर्थ व्य० साहेन आगमगच्छे श्रीतिलकसूरि-उपदेशेन पंचतीर्थाआदिनाथबिंबं कारितं प्रतिष्ठतं श्रीसूरिभिः ॥ ले० २६६ कोठारः पंचतीर्थी ३३ ॥ संवत् १५०९ वर्षे वै० सु० ६ खौ श्रीमालज्ञा • मालपुरा गोत्रे सा० मोखा ० पु० सारंग भा० क्षीरादे पु० वरसिंघेन आत्म (६२) Jain Educationa International For Personal and Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखा: पुण्यार्थ श्रीचंद्रप्रभबिंब कारितं प्र० धर्मघोषगच्छे भ० श्रीसाधुरत्नसू रिभिः ॥ ले० २६७ देरीनं० ६११/७/१ पंचतीर्थी ॥ सं० १३९० वैशाख वदि ५ श्रीहारिजगळे उसवालज्ञातीय श्रीकान्हर भार्या कामलदेवि श्रेयोर्थ साहकेन पितो श्रेयोर्थ श्रीऋषभनाथवि कारापितं प्र० श्रीसिंहदत्तसू रिभिः ॥ ले९ २६८ देरीनं. ६११/७/२ पंचतीर्थी ॥ सं० १५८४ वर्षे माघ सुदि ९ गुरौ प्राग्वाटज्ञातीय दो० आमधर भा० मणिकिई पु० हरख भा० हरखादे पुत्रीसूपाई आत्मश्रेयोर्थ श्रीचंद्रप्रभविंबं कारितं प्रतिष्ठितं तपागछे श्रीसोभाग्यहरखसू रिभिः रतनवरवास्तव्य ॥ ले० २६९ देरीनं. ६१२/८/४ पंचतीर्थी ॥ सं० १५९१ ५० पोस व० ११ गुरौ श्रीषत्तन उसवाल-लघुशाखायां दो० टाकु भा० लिगा पु० लला भा० गुराई नाम्न्या स्वश्रेयोर्थ पु० वीरपाल अमीपाल यु० अंचलगछे श्रीगुणनिधानसूरीणामु० कुथुनाबि०। ले० २७० देरीनं० ६१२/८/३ पंचतीर्थी ॥ संवत् १५२८ वर्षे वैशाख वदि ११ रखो श्रीउपकेशवंशे सा० वाचा भा० मापरि सुत राजाकेन भार्या वरजूसहितेन श्रीसुविधिनाथविवं कारितं प्रतिष्ठितं श्रीजिनहर्षसू रिभिः ॥ श्री ॥ ले० २७१ देरीनं० ६१२/८/२ पंचतीर्थी ॥ सं० १५५१ बर्षे माहवदि ७ शनिवासरे उसवालज्ञातीय नाहरगोत्रे सा० वीठा भा० विमलादे पु० हामारिणधा आत्मपुन्यार्थ श्रीआदिनाथबिंब कारापितं श्रीधर्मघोषवच्छे भ० श्रीकमलप्रभसूरि प० भ० श्रीपुन्यवर्धनसू रिभिः प्रतिष्ठितं ॥ ले० २७२ देरीनं० ६१२/८/१ पंचतीर्थी ॥ सं० १५१७ वर्षे पोष वदि ८ रवौ श्रीब्रह्माणगच्छे श्रीमालाज्ञातीय श्रेष्ठि जेसिंग भार्या जस्मादे सुत मुधा श्राविका आका एतैः स्वपित्रोः श्रेयोर्थ श्रीवासुपूज्यबिंबं कारितं प्रतिष्ठितं श्रीविमलसू रिभिः ॥ ध्रांगध्राम्रामवास्तव्यः ॥ श्री ॥ ले० २७३ देरीनं० ६१३/९/१० पंचतीर्थी ॥ सं० १५३० वर्षे महासुदि १० शुक्र श्रीश्रीमालज्ञातीय श्रे० लाहा भा० लाखणदे सुतखेता भार्यया रांकु नाम्न्या सु० साजण सहसादिकुटुंबयुतया स्वश्रेयसे श्रीजीवतस्वामि श्रीसुमतिनाथबिंबं श्रीपूर्णिमापक्षे श्री (६३) Jain Educationa International For Personal and Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रंजय-गिरिराज-दर्शनम् गुणधीरसू रिणामुदपदेशात् । प्र० विधिना, कंबोईयाला ॥ ले० २७४ देरीनं ० ६१३/९/९ पंचतीर्थी ॥ सं० १५१७ वर्षे पोषव० ८ रवौ प्राग्वाटज्ञातीय-लघुसंतानीय(साखी)य श्रे० तहर भा० हर पुत्र ३ कषा, जेसा, परबत, भार्यापुत्र-पौत्र युतैः आत्मश्रेयसे श्रीशीतलनाथविंबं कारितं श्रीद्विवंदनीकगच्छे भट्टारकश्रीसिद्धसू रिभिः प्रतिष्ठितं ॥ श्रीः ॥ ले० २७५ देरीन० ६१३/९/८ पंचतीर्थी ॥ संवत १३३५ वर्षे वैशाख सुद ४ सोमे........श्रावकेन श्रीमहावीर कारितं प्रतिष्ठिता श्रीजिनेन्द्रप्रभसू रिभिः ॥ ___ले० २७६ देरीनं० ६१३/९/७ पंचतीर्थी ॥ संवत् १६२८ वर्षे वैशाखसुदि ११ बुधे श्रीश्रीमालज्ञातीय महं जेता भार्या हासी सुत । मूलजी भा० अहिवदकेन श्रीवासुपूज्यविबं कारापितं । श्रीतपा० श्रीहीरविज्यसू रिभिः प्रतिष्ठितं ॥ शुभं भवतु ॥ ० ॥ ले० २७७ देरीनं० ६१३/९/६ पंचतीर्थी ॥ सं० १५०३ वर्षे ज्येष्ट सुदि १० गुरौ श्रीहारीजगच्छे उसवालज्ञातीय श्रे० देवा भा० देलणादे पु० वस्त्राकेन पितृव्य डुंगर निमित्ते श्रीचंद्रप्रभस्वामिबिवं कारितं प्र० श्रीमहेन्द्रसू रिभिः ॥ ले० २७८ देरीनं० ६१३/९/५ पंचतीर्थी ॥ संवत् १३९१ वर्षे माघसुदि १५ .......भा० नामत सुत सा० सोम साह भार्या साडमु पुत्र सा० चांपसी....बिंबं का० प्र० धर्मधोषगच्छे श्रीज्ञीनचंद्रसू रिभिः । ले० २७९ देरीनं० ६१३/९/४ पंचतीर्थी ॥ सं० १५७८ वर्षे माहवदि ८ रखौ महिसाणावासि प्रागूवाटज्ञातीय, लघुशाखा सा० श्रीचंद भा० सुहवदे पुत्रेण सा० लटकणनाम्ना भार्या भ्रातृपुत्र पौत्रादिपरिवारयूतेन श्रीवासुपूज्यबिंब कारितं । प्रतिष्ठितं । तपागच्छे श्रीहेमविमलसू रिभिः ॥ श्रीरस्तु ॥ श्रीः ॥ ले० २८० देरीनं० ६१३/९/३ पंचतीर्थी ॥ सं० १५३२ वर्षे पोषसुदि १५ आसापल्लीवास्तव्य-श्रीश्रीलज्ञातीय म० वीरा भार्या विल्हदे सुत जीमा भार्या आसी सुत पासा प्र० कुटुंबयुतेन खीमाकेन भा० सजाणण श्रेयसे श्रीआदिनाथविवं कारितं प्रतिष्ठितं श्रीबृ० तपागच्छे प्रभु० भ० श्रीउदयसागरसू रिभिः । (६६) Jain Educationa International For Personal and Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः ले० २८१ देरीनं० ६१३/९/२ पंचतीर्थी ॥ सं० १५१४ ज्येष्ठ सु० ५ श्रीश्रीमालज्ञातीय सा० लखमसी भा० राजु पु० सा० हापाकेन भा० तुजु० पु० भोजादिकुटुंबयुतेन श्रीशांतिनाथबिंबं कारितं तपागच्छे श्रीसोमसुंदरसू रिभिः प्रतिष्ठितं ॥ नालकवसी ॥ ले० २८२ देरीन० ६१३/९/१ पंचतीर्थी ॥ सं० १५२० वर्षे चैत्र वदि १० दिने विसलनगरे श्रेष्ठी सावल श्रे० देवसी भा० साणी सुत श्रे० करणकेन भार्या साकु सुत मालादियुतेन स्वश्रेयसे श्रीमुनिसुव्रतविबं कार० प्रतिष्ठितं श्रीसोमसुदरसू रिशिष्यैः श्रीरत्नशेखरसू रिभिः ॥ ले० २८३ देरीन ० ६१४/१०/३ पंचतीर्थी ॥ संवत् १५४३ वर्षे वैशाख वदि १० शुक्रे गूजरज्ञातीय भ० गोपाल भा० हीरुनाम्न्या सु० । वरजा भा० । वलाई । सु । भ । सारग । भा । रतनाई । सु । लक्ष्मीदास प्रमुख-कुटुंबयुतया श्रीआदिनाथविवं कारितं आगमगच्छे श्रीजिनचंद्रसू रिभिः प्र० ॥ ले० २८४ देरीनं० ६१४/१०/२ पंचतीर्थी ॥ संवत् १५१७ वर्षे माह सुदि ५ शुक्र श्रीयशलेद्रसू रिसताने उ० पालुदा सा० अरसी सु० लाख भा० काकु पु० खीमा लोला जिणदा रेलण जिणदा भार्या जाजरेण भा० कातृ उमाभ्यां श्रीसुमतिनाथविवं कारितं प्रतिष्टितं श्रीसांडेरगच्छे श्रीदेवसू रिभिः ॥ ले० २८५ देरीन० ६१४/१०/१ पंचतीर्थी ॥ संवत् १५४१ वर्षे वैशाख वदि ५ शुक्रे प्रागवाटवंसे भ० हंसराज भार्या वावी द्वितीय भार्या जमकु पुत्र मं माणिक सुश्रावकेण भार्या ललितादे वृद्धिभ्रातृ म० देवदास लघुभ्रातृ--शांतिदासयुतेन लघुभ्रातृ मं० वर्धमानपुण्यार्थ श्रीअचलगच्छेश्वर-श्रीजयकेसरसूरीणामुपदेशेन श्रीसुमतिनाथ० कारितं प्रतिष्ठि श्रीसंघेन ॥ ले० २८६ देरीनं० ६१५/११/७ पंचतीर्थी ॥ सं० १४३९ वर्षे पोष सुदि ९ रवौ प्रा० ज्ञा० महं नागसीर भार्या नीजलदे पुत्र मोकलेन पित्रौः श्रेयये श्रीवासुपूज्यबिंब कारितं सार्द्धपूर्णिमापक्षे श्रीधर्मांतलकसूरीणामुपदेशेन ॥ ले० २८७ देरीन० ६१५/११/६ पंचतीर्थी ॥ सं० १५२८ वर्षे वैशाख सुदि ३ शनौ श्रीमालज्ञा० श्रे० हीरा भा० हीरादे पुत्र वयराकेन भा० स्वश्रेयार्थ श्रीसंभवनाथचिंबं कारि० प्र० तपागच्छेश श्रीलक्ष्मीसागरसू रिभिः ॥ कलुलिवास्तव्य श्री ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ श्रीशजय-गिरिराज-दशनम् ले० २८८ देरीनं० ६१५/११/५ पंचतीर्थी ॥ सं० १५१३ वर्षे व० २ वार सोमे प्राहतीजवास्तव्य-श्रीश्रीमालज्ञाती दो० वाच्छा भा० कुनु सु० नाथा सु० दो० परवत भा० सु० माणिक स्वकुटुंबश्रेयोथै श्रीसंभवनाथविर्ब का० प्र० श्रीरत्नसिंघसू रिभिः ॥ वडागोत्रे ॥ ले० २८९ देरीनं० ६१५/११/४ पंचतीर्थी ॥ सं० १५२३ बर्षे माधवदि ९ शनौ प्रा० सा० रामा भा० माईपुत्र सा० गोविंदेन भा० लहकन-प्रमुख-कुटुंबयुतेन श्रीश्रेयांसनाथबिंबं का० प्र० तपागच्छे श्रीसोमसुन्दसू रिसंताने श्रीलक्ष्मीसागरसू रिभिः ॥ ले० २९० देरीनं० ६१५/११/३ पंचतीर्थी ॥ संवत् १३६५ फागण सुदि ७ सोभे श्रीपांडरहीयगोत्रे उपकेश............साच तस पुत्र धीराकेन श्रीपार्श्वनाथबिंबं कारितं प्रति० श्रीसुमतिसू रिभिः ॥ ले० २९१ देरीनं० ६१५/११/२ पंचतीर्थी ॥ संवत् १५२२ वर्षे वैशाख सुदि ३ प्राग्वाटज्ञातीय मं० मोरवा भार्या गवी सुता सारु नाग्न्या आत्मश्रेयसे श्रीवासुपूज्यबिंब काराप्रितं बृहत्तपागच्छे भ० श्रीजिनरत्नसू रिभिः प्रतिष्ठितं ॥ ले० २९२ देरीनं० ६१५/११/१ पंचतीर्थी ।। सं० १३८२ वर्षे वैशाखवदि ८ गुरु से० वाहा भार्या राजी प्रमुख............॥ ले० २९३ कोठारः, ३४ पंचतीर्थी ॥ सं० १५०९ वै० सु० १३ शुक्रे श्रीश्रीमाल सं० कर्मा भार्या जासु पु० सं० खीमा सुश्रावकेन भार्या चमुक भ्रातृ-जाहाभालासहितेन श्रीअंचलगच्छे गुरुश्रीजयशेखरसू रि उप० श्रीभ्रातृ नगराज श्रेयोर्थ श्रीधर्मनाथबिंबं कारितं प्रतिष्टितं श्रीसंधेन । विजयतां । ले० २९४ कोठारः, ३५ पंचतीर्थी ॥ सं० १५२१ वर्षे द्वि वैशाख सुदि ६ बुधे उसवाल ज्ञा० घृती सा० खीमा भा० गउरी पु० नहाकस्य स्वभर्तु श्रेयसे भार्यया मोहणदे नाम्न्या श्रीपार्श्वनाथबिंब कारितं पूर्णि० भीम० भ० श्रीपासचंद्रसू रिपट्टे श्रीजयचंद्रसूरीणामुपदेशेन प्रतिष्ठितं असाउलिवास्तव्य ॥ ले० २९५ देरीनं० ६०७/३/१ पंचतीर्थी ॥ सं० १५३६ वर्षे माघ सुदि ९ Jain Educationa International For Personal and Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता' लेखाः सोमे प्रा० ज्ञाती सा० दलसी भार्या रांभू सुत मं० चांदा सा० खीमा भ्रातृ सं साहा भार्या सू ही सुत नाथा कुटुंबयुतेन स्वश्रेयसे श्रीकुंथुनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीसू रिभिः ॥ ले० २९६ देरीनं० ६०७/३/२ पंचतीर्थी ॥ संवत् १५९७ वर्षे वैशाख सु० ३ सोमे उसवालज्ञातीय श्रे० हेवा भा० देवलदे सुत काबाकेन भार्या गांगी सहितेन स्वश्रेयार्थ श्रीनमिनाथविवं कारित प्रतिष्ठितं द्विवंदनीकगच्छे श्रीसिद्धसू रिभिः वृद्धत[ पा ]शाखायां ॥ वारेजागामे ॥ ॥ ॥ ॥ ले० २९७ देरीनं० ६०७/३/३ पंचतार्थी ॥ सं० १५२४ वर्षे ज्येष्ठ सुदि ५ उकेशज्ञातीय मं० सालिग भा० जीविणि प्र० मं० हंसाकेन भा० लखमीई वृद्ध बंधव मं० गजा भा० पदमाई पु० श्रीवच्छ-श्रीदत्तप्रमुखकुटुंबयुतेन सा निगादिपूर्वजश्रेयसे श्रीशीतलनाथबिंवं कारितं प्रति० संदेरगच्छे श्रीसू रिभिः ॥ ले० २९८ देरीन० ६०७/३/४ चतुर्विशतिका ॥ सं० १५७९ प्राग्वाट व्य० हेमा भा० वलदे पुत्र सोनाकेन द्रवविजाहरतादि कुटुंबसहितेन निजश्रेयसे श्रीअजितनाथचतुर्विशतिकापट्टः कारितः प्रति० श्रीसू रिभिः ॥ श्री श्री श्री ॥ ले० २९९ देरीन० ६०७/३/५पंचतीर्थी, ॥ सं० १४८६ वर्षे पोष सु० ९ सु० श्रीश्रीमालज्ञाती सं० विराप भा० हिरणदे पु० पुनाण........कर........श्रे०....श्रीनमिनाथ विवं का० प्र० विप्पलगच्छे श्रीधर्मशेखरसू रिभिः ॥ ले० ३०० देरीन. ६०७/३/६ पंचतीर्थी ॥ संवत् १६१८ वर्षे फागूण वदि २ शुक्र श्रीश्रीमालज्ञातीय साहा देवराज भा० लखमादे सुत श्रीचंद्र भा० शरीयादे सं० चंपुर भा० चंगार पु० चारण भ्राता सरती श्रीघरमनाथपंचतीरथीप्रतमा भराव्यतं श्रीतपगच्छनायकश्रीविजेदानसू रिभिः प्रतिष्ठितं श्रीरस्तु, शुभं भवतु ॥ ले० ३०१ देरीनं० ६०८/४/१ पंचतीर्थी ॥ मृ । मु ॥ श्रीश्रीवंशमुगंधी सा लौग भार्या सहजलदे पु० गोविंद सुश्रावकेण भार्या लाडा पुत्री कुंता त्रीबाबा सहितेन नम्न स्वश्रेयोर्थ कुथुनाथजिनबिंबं का० प्र० विधिपक्षगच्छे श्रीसू रिभिः ॥ मंडीली नगरे ॥ ले० ३०२ देरीन० १३/१ पंचतीर्थी बृहटूकः ॥ सं० १५४२ माघवदि १ (६७) Jain Educationa International For Personal and Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् दिने उकेशवंशे गोष्टिकगोत्रे सो० नयणा पु० सो० मंडलिक भार्या आ० हर्षायाः श्रीअजितनाथविवं कारितं स्वपुण्यार्थ प्रतिष्ठितं श्रीखरतरगच्छे श्रीजिनहर्षसू रिभिः ॥ श्रीमडंप ॥ ले० ३०३ देरीनं० २०४ पंचतीर्थी ॥ संवत् १५२० वर्षे आसाढ सुदि ६ बुधे श्रीप्राग्वाटज्ञातीय व्य० लाईया भार्या लीलादे सुत नासणेन भा० नाकु सुत कान्हादिसहितेन फई मटफू श्रेयसे श्रीचंद्रप्रभस्वामिबिंबं का० प्र० श्रीवृद्धतपा प० भ० श्रीजिनरत्नसू रिभिः ॥ ले० ३०४ देरीनं० २२९ पंचतीर्थी ॥ संवत् १५३० वर्षे माघ वदि १० बुधे प्राग्वाट सा० वामण भा० वउलदे पुत्र सा० हरिचंद्रन भा० हीरु सुत भला कर्तण -उदादि युतेन स्वश्रेयसे श्रीआदिनाथबिंबं का० प्र० तपागच्छे श्रीसोमसुन्दरसू रि-शिष्यश्रीलक्ष्मीसागरसू रिभिः ॥ ले० ३०५ देरीनं० २८०/१ पंचतीर्थी ॥ सं० १२२८ ज्येष्ठ........देवनंदिकीयगणे पङ्गदेवेन पितुः....श्रेयसे प्रतिमा कारिता । ले० ३०६ देरीनं० २८०/२ पंचतीर्थी ॥ सं० १५१३ वर्षे माघ सुदि.... सो रा प्राग्वाट मं० सेमा भा० जमकु सुत मं० गोला भा० फटकु नाम्न्या श्रीशीतलनाथविवं स्वश्रेयसे कारितं प्रतिष्ठितं तपापक्षे श्रीसोमसुन्दरसू रि–श्रीमुनिसुन्दरसू रि-श्रीजयचंद्रसू रि -श्रीविशालराजसू रि-शिष्य श्रीरत्नशेखरसू रिभिः ॥ श्रीः ॥ गांधारनगरे ॥ ले० ३०७ विमलवसही, मोक्षद्वारनजदीकः कोठारः पंचतीर्थी १ ॥ सं० १५४९ वर्षे वैशाख सुदि १० शुक्र श्रीउपकेशज्ञातीय–वीहरेवागोत्रे साह भावड भार्या भरमादे आत्मश्रेयोर्थ श्रीजिवतस्वामिश्रीसुविधिनाथबिंब कारापितं । प्रतिष्ठितं । श्रीउसवालगच्छे श्रीकक्कसू रिपट्टे श्रीदेवगुप्तसू रिभिः ॥ ले० ३०८ वि० मो० को० पंचतीर्थी २ ॥ सं० १५३१ फा० व० ५ प्रा० स० रत्ना भा० रत्नादे सुत सं० सलखा भार्यया व्य० दूलावरणि युतया सं० मदापुरिनाम्न्या श्रीसुतिनाथबिंब स्वश्रेयसे का० प्र० तपाश्रीसोमसुन्दरसू रिशिप्य-श्रीमुनिसुन्दरसू रिभिः॥ ले० ३०९ वि० मो० को० पंचतीर्थी ३॥ सं० १५३१ वर्षे माध वदि ५ (६८) Jain Educationa International For Personal and Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः सोमे श्रीअंचलगच्छेश-श्रीजयकेशसूरीणामुपदेशेन....कओशवंसे मं० जईता भार्या जडते तेन पुत्र माईया सुश्रावकेण राजाई भार्या युतेन स्वश्रेयसे श्रीअजितनाथबिंब कारितं प्रतिष्ठितं सुश्रावकैः ॥ ले० ३१० देरीनं० ४७७/८ पंचतीर्थी ॥ सं० १४८२ वर्षे श्रीमालज्ञातीय सा० कईया भा० पाल्लु सुत सा० लीवाकेन श्रीशांतिनाथविंबं कारितं० प्रति० तपा० श्रीसोमसू रिभिः ॥ ले० ३११ देरीनं० ४७७/१० पंचतीरीं ॥ संवत् १५२७ वर्षे ज्येष्ठ सुदि १० बुधे श्रीश्रीमालज्ञातीय श्रे० जेसग....सुत धर्माकेन भा० काउ सुत सुजन-साहादि कुटुंबयुतेन स्वभार्या जीवितस्वामिश्रीशीतलनाथबिंब श्रीपू र्णिमापक्षे श्रीपुण्यरत्नसूरीणामुप० का० प्रति० बिधिना० धंधूकागामे ॥ ले० ३१२ देरीनं० ४७७/११ पंचतीर्थी ॥ सं० १६९४ व० माघ सुदि ६ शुक्रे ....वकपत्तन वास्तव्य० उकेशज्ञातीय–वृद्धशाखायां सो० राजपाल तद्भार्या बा० पूरादे सुत सो० वीरपालनाम्ना का० श्रीशंभवविवं प्र० तपागच्छे श्रीविजयदेवसू रिभिः ॥ ले० ३१३ देरीनं० ४७७/१२ पंचतीर्थी ॥ सं० १४६८ व० ज्येष्ट सु० ९ प्राग्वाटज्ञातीय व्य० मोला भार्या मोखी सुत वाछा भार्यया गांगीनाम्न्या स्वश्रेयसे श्रीपद्मप्रभविवं कारितं प्रतिष्ठितं श्रीगुणरत्नसू रिभिः ॥ श्रीः ॥ ले० ३१४ श्रेष्ठीणीमाणेकबाई, देरीनं० ५५४/१ पंचतीर्थी ॥ सं० १४७२ वर्षे सु० २ श्रीश्रीमाली ज्ञातीय........श्रे० बोडा भा० रुपिणि सुत वस्ता भा० मेचू सुत्त सांगा हासा रेला माणिकादिकुटुंबयुतेन स्वश्रेयोर्थ श्रीसंभवनाथबिवं कारितं प्रतिष्ठित श्रीसू रीभिः ॥ शुभं भवतु ॥ ले० ३१५ मा० देरीनं० ५५४/२ पंचतीर्थी ॥ सं० १५२७ वर्षे वैशाख वद ११ श्रीकोरंटनच्छे श्रीनताचार्यसंताने श्रीउकेशवंशे स० कडुआ सु० सा० कामा भार्या हर्ख सु० हरदासेन बा० वगु पु० रुपसी–बलिराजयुतेय मातृपित्रोः श्रेयोर्थ श्रीआदिनाथविवं श्रीकक्कसू रिपट्टे श्रीसावदे वसू रिभिः ।। (६९) Jain Educationa International For Personal and Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् ले० ३१६ मा० देरीनं ० ५५४ / ३ पंचतीर्थी ॥ संवत् १५९९ वर्षे वैशाश दि ३ शुक्रे श्रीश्रीमालज्ञातीय - संघवी डाहा सु० सं० वीका भार्या कमू सु० सं० वरजागेन भार्या २ विजलदे द्वि० रमाई सु० अदा - श्रीपालदेवालसहिते आत्मश्रेयसे श्रीश्रेयांसनाथबिंबं कारितं चैत्रगच्छे श्रीविजयदेवसूरिभिः प्रतिष्ठितं पूर्वधारणपूदे वास्तव्य ॥ ले० ३१७ मा० देरीनं० ५५४ /४ पंचतीर्थी ॥ संवत् १५७३ वर्षे चैत्र वदि अष्टमी रवौ उसवालज्ञातीय - बलाही साह अमीपाल भार्या करमाई पुत्र साह धरण मातृनिमतं श्रीशांतिनाथबिंबं कारापितं खरतगच्छे जिनहर्ष प्रतिष्ठितं । श्रीपत्तनवास्तव्य || ........ केन श्रीचंद्रप्रभबिंबं का० प्र० ले० ३१८ देरीनं० ४९७/४ पंचतीर्थी | श्रीपिप्यलगच्छे श्रीशांतिसू रिभिः ॥ ले० ३१९ देरीनं० ४९७ / २ पंचतीर्थी ॥ संवत् १५७३ वर्षे फागुण सुदि २ aौ श्रीवीरवंशे से० महिराज भार्या नागिणि पुत्र सं० सोमा भा नाथी सं० गपाकेन भा० सोमी भ्रातृ सं० वासा सं० देवा सहितेन स्वश्रेयसे श्रीअंचलगच्छे श्रीभावसागरसू रिणामुपदेशेन श्रीकुंथुनाथ बिंबं कारितं प्रतिष्ठितं श्रीसंघेन । श्रीपत्तने ॥ श्रीः ॥ ले० ३२० देरीनं० ४९७ / ३ पंचतीर्थी ॥ सं० १३८५ वर्षे फागुण वदि ३ शुक्रे लोऌवाडा ग्रामीय - श्रीश्रीमालज्ञातीय - व्यवभ्रना भार्या रितदे श्रेयसे सुत व्यव० हरिपालेन श्री आदिनाथबिंबं कारिर्त प्र० श्रीगुणाकरसू रिशिष्ये श्रीरच.... सूरिभिः || ले० ३२१ विमलवसही, देरीनं० ४८३ / १२ पंचतीर्थी ॥ सं० १५१५ वर्षे वैशाख सुदि १३ रवौ श्रीब्रह्माणगच्छे श्रीश्रीमालज्ञा० श्रे० खोता भा० रुपी सुत से भार्या रंगी सुत पातासहितैः पितृ भ्रातृश्र० श्रीआदिनाथबिं० प्र० श्रीविमलसूरिभिः ॥ झांझरुआग्रामवास्तव्य | ले० ३२२ वि० देरीनं० ४८३ / ११ पंचतीर्थी ॥ सं० १५०१ वर्षे ० सु० ३ शनौ प्रा० ज्ञा० ० चांपा भा० अहिवदे सुत श्रे० वीरा भा वईजलदे सुत धनाकेन भा० वीजू प्र० कुटुंबयुतेन निजश्रेयोर्थ श्रीआदिनाथबिंबं कारितं प्रति० तपा० श्रीसुनिसुंदरसूरिभिः ॥ Jain Educationa International ( ७० ) For Personal and Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ श्रीशजयगिरिवरगता लेखाः ले० ३२३ वि० देरीनं० ४८३/१० पंचतीर्थी ॥ सं० १५३६ वर्षे माघसुदि ५ दिने प्राग्वाटज्ञातीय सा० लंपा भा० लावतदे पुत्र सं० तरमाषद्माभ्यां भा० पदमिणि तेवालुवई सिवराज देवा देल्हादिकुटुंब........श्रीशीतलनाथबिंबं कारित प्र० श्रीलक्ष्मीसागरसू रिभिः॥ ले० ३२४ वि० देरीनं० ४८३/९ पंचतीर्थी ॥ संवत् १४८६ वर्षे वेख सुदि ६ उशवालज्ञातीय-सायुलागोत्रे सा० सायर भा० सापई पुत्र खिमराज आत्मपुण्यार्थ श्री. चंद्रप्रभबिंब का० प्र० श्रीधर्मघोषगच्छे श्रीमलयचंद्रसू रिपट्ट......सेखरसू रिभिः ले० ३२५ वि० देरीनं० ४८३/८ पंचतीर्थी ॥ सं० १५२० वर्षे चैत्र व० ५ बुधे श्रीमाल ज्ञा० पितृ सेदा । मातृ सीगारदे निमित्तं पुत्र भाईया सांगा पांचा सामलैः । आत्मश्रेयसे श्रीसुमतिनाथबिब का० प्र० पिप्पलगच्छे........श्रीधर्मशेस्वरसू रिपट्टे श्रीधर्मसुंदरसू रिभिः ।। ले० ३२६ वि० देरीनं० ४८३/७ पंचतीर्थी । सं० १५१० वर्षे चै० सु०६ श्रीश्रीमालज्ञातीय श्रे० माडण भा० लाहकू सु० नागा भा० माणूका पितं श्रीमुनिसुव्रतबिंबं श्रीब्रह्माणगच्छे वृद्धिसागरपट्टे श्रीविमल रिभिः प्रतिष्ठितं ॥ वहिचरा ।। ले० ३२७ वि० देरीनं० ४८३/६ पंचतीर्थी ॥ सं० १५०७ वर्षे ज्येष्ठ सु० ९ रवौ प्राग्वाट ज्ञा० व्य० सरबण भार्या कुरु सुत मेलाकेन भा० मुलादे सु० पुजादिकुटुंब-युतेन स्वश्रेयसे श्रीसुविधिनाथबिंब कारितं तपागच्छे श्रीरत्नशेखरसू रिभिः ॥ प्रतिष्ठितं श्रीरस्तु ॥ ले० ३२८ वि० देरीनं० ४८३/४ पंचतीर्थी ॥ संवत् १५१७ वर्षे माध सुदि १० बुधे अद्यह श्रीश्रीमदुपदुर्गे श्रीश्रीमा० सा० मोटा भार्या जसकु पुत्री रमाईनाम्न्ना श्रीअनंतनाथबिंबं कारि० प्रति० वृद्धतपागच्छे श्रीरत्नसिंहसू रिभिः । श्री ॥ ले० ३२९ वि० देरीनं० ४८३/३ पंचतीर्थी ॥ सं० १२८७ वै० सु० ११ रणाई मातृपितृश्रेयोर्थ बिंब कारित प्रतिष्ठितं श्रीबालचंद्रसू रिभिः ॥ ले० ३३० वि० देरीनं० ४८३/२ पंचतीथी ॥ सं० १४६६ वै० सु० १२ ........भा० पद्मादे पुत्र कुमार तत्पुत्ररत्न अकसि रत्नसी....तेसी भा० आलणादे प्र० श्रीशांतिबिंबं...श्रीक........॥ ले० ३३१ बालावसही, कोठारः पंचतीर्थी ॥ सं० १५२८ वर्षे माघ सु० (७१) Jain Educationa International For Personal and Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् १३ गुरौ घा....प्रा.द.... श्रे० जेसिंगजी मोकू सुत श्रे० मासाकेन भा० संपूरी सुत कुरा सहजा भ्रातृ समधर भाई जाणी प्रमुखकुटुबयुतेन पितृश्रेयसे श्रीशंभवनाथबिंबं का० प्र० तपा० श्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः ॥ सिद्धपुरा ॥ ले० ३३२ देरीनं० ४८३ / १ पंचतीर्थी || रसुतेन स्वश्रेयसे श्रीसंभवनाथ बिंबं तपागच्छ० श्रीहेमविमलसुरीणामुपदेशेन कारितं । प्र० । ले० ३३३ देरीनं० ४७७ / ४ पंचतीर्थी | सं० १५०५ वर्षे माधसुदि १० खौ उकेखवंशे सा० साध्या भार्या आसा सिरि आदि पुत्र सा० सुहडा भार्या रंगाई सुश्राविकया पुत्र सा० सिरिपाल प्रमुख समस्तनिजकुटुंबसहितया श्रीअंचलगच्छे श्रीपुज्य - श्रीगच्छनायक श्रीश्रीजय केसरसूरीणामुपदेशेन श्रीकुंयुनाथबिंबं कारितं प्रतिष्टितं श्रीसधेन ॥ चिरं नंदतु ॥ ले० ३३४ देरीनं० ५९८ / १ पंचतीर्थी ॥ सं० १५४७ वर्षे वैशाख सुदि ३ सोमे उसवालज्ञातीय मं० देवदास भार्या रंगी पुत्र लखमणमाणिकवेणाभ्यां स्वपितृ श्रेयोर्थ श्रीशांतिनाथबिंबं कारितं प्रतिष्टितं श्रीसूरिभिः ॥ द्विवंदनीकगच्छे श्रीसिद्धसू रीणामुपदेशेन ॥ || 11 U ले० ३३५ देरीनं० ५९५ / १ पंचतार्थी । सं० १४८० वर्षे फा० सु० १० वुधे श्रीअंचलगच्छेश - श्रीजयकिर्तिसूरीणामुपदेशेम उकेशज्ञाती० सा० डुंगर भा० वीरणि पुत्रअरसी निजमातृभ्रातृभ्रातृष्य पुना वीटा श्रेयसे श्रीपद्मबिंवं का० प्रतिष्टितं च सूरिभिः ॥ ॥ ले० ३३६ देरीनं० ५९५ / २ पंचतीर्थी ॥ सं० १४७६ ज्येष्ठ वदि ९ रवौ भावतदारगोत्रे श्रीश्रीमाल ज्ञा० सा० तपराकेन भ्रातृ सांगण पालहा श्रेयसे श्रीवासुपूज्यबिंबं कारितं प्रतिष्टितं श्रीजिनदेवसूरिभिः ॥ श्रीः ॥ ले० ३३७ देरीनं० ३४४/१ पंचतार्थी बृहद्दूकः ॥ सं० १५४६ वर्षे माघ सुदि १० खौ श्रीश्रीमाव ज्ञा० व्य० व० गासा भा० सुत भोजा भा० प्रारहणदे सु० व्य० हर्खा सलखा जूठा शाणा समरा खुदास लखा भा० पुहती स्वभर्तृश्रेयसे श्रीश्रीश्री आदिनाथविंबं का० प्र० श्रीआगमगच्छे भ० श्रीमुनिरत्नसूरिभिः । अच्छावाणावास्तव्य ॥ ले० ३३८ देरीनं० ३४४ / २ पंचती थी | स० १३८० वर्षे ज्येष्ठ सुदि १४ ( ७२ ) Jain Educationa International For Personal and Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः गुरौ उसवालज्ञातीय व्य० प्राण पुत्र व्य० आपू श्रेयोर्थ भ्रात सुत व्य० सीमत जगमालाभ्यां श्रीमहावीरबिंबं कारितं प्रतिष्ठितं श्रीपिप्पलायार्य-श्रीधर्मचंद्रसू रिपट्टे श्रीधर्मरत्नसू रिभिः ॥ ले० ३३९ देरीनं० ६२९/१/१ पंचतीर्थी मोदिटकः ॥ सं० १४७८ व० वैशाख सुदि ९ श्रीश्रीमाल ज्ञातीय पुत्र सोमसी भार्या राजु पु० माकुरेण पितृमातृश्रे० श्रीशितलनाथवि० कारितं प्र० श्रीधर्मप्रभसू रिभिः । पिप्पलगच्छे ॥ ले० ३४० देरीनं० ६३०/२/१ पंचतीर्थी मोदिटकः ॥ सं० १५४२ वर्षे माघ सुदि १३ दिने शुक्रवारे श्रीमालज्ञातीय सं० अर्जुन भा० हासु तत्पुत्र सा० भन्नणकेन बिंब आदिनाथ का० प्र० श्रीकृष्णर्षिगच्छे तपा० भ० श्रीपुप्यरत्नसू रिभिः ॥ ले० ३४१ देरीनं० ६३०/२/२ पंचतार्थी मो. ॥ सं० १४४६ वर्षे वैशाख वदि ३ सोभे प्रागवाटज्ञातीय पितृ धणसीह मातृ हासनदे सेयसे सुत सादाकेन श्रीअजितनाथबिंबं पंचतीर्थी का० प्र० श्रीनागेन्द्रगच्छे श्रीरत्नप्रभसू रिभिः ॥ छः ॥ ले० ३४२ देरीनं० ६३०/२/३ पंचतीर्थी मो० ॥ सं० १४३९ वर्षे माघ वदि ७ सोमे....श्रीश्रेष्टि० सरवणा भा० कसविरदे पुत्र सा०........श्रीआदिनाथबिंबं कारि० प्र० श्रीजिणदेवसू रिभिः ॥ ले० ३४३ देरीनं० ६३०/२/४ चंचतीर्थी मो० ॥ संवत १४१८ वैशाख सु० ३ श्रीमाल ज्ञा० पितृ तेजा....मातृ मादे पितृव्य सेदा नाग...न श्रीपार्श्वनाथपंचतीर्थी श्रीपू र्णिम० श्रीभावचंद्रसूरीणामुपदेशेन प्र० श्रीसू रिभिः ॥ ले० ३४४ देरीनं० ६३०/२/५ पंचतीर्थी मो० ॥ सं० १४६३ का०सु० शुक्र श्रीमाल ज्ञा० श्रे० तेजपाल भा० सईमला पित्रोः श्रेयसे सुत भादाकेन श्रीआदिनाथबिंब का० प्र० श्रीजयप्रभसूरीणामुपदेशेन ॥ ले० ३४५ देरीनं० ६३०/२/६ पंचतार्थीः मो० ॥ संवत १५४९ वर्षे ज्येष्ठ सुदि सातम बुधे वसिलनगरे वास्तव्य प्राग्वाटज्ञातीय व्य० टोईआ खेत भा० जसोमति युतेन पुत्रपुत्रीश्रेयोर्थ श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीउदयसागरसू रिभिः ॥ श्रीरस्तु ॥ ले० ३४६ देरीनं० ६३०/२/७ पंचतीर्थी मो. ॥.......सा० चापाकेन....कारिता (७३) Jain Educationa International For Personal and Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् प्रतिष्टिता... ...भट्टारक....श्रीपूर्णचंद्रसू रिपट्टे श्रीहेमहर्षसू रिभिः ॥ ले० ३४७ देरीनं० ६३०/२/८ गौतमस्वामी मा. ॥ सं० १५२७ वर्वे सा० आल्हा सुत नरसंग श्रीगौतमस्वामिम तिः ॥ ले० ३४८ देरीनं, ६३०/२/९ पंचतीर्थी मो. ॥ सं० १४९२ वर्षे वैशाख वदि ५ शुक्रे उसवालवंशे सा० फुदा भार्या उमदे सुत सा० भोजाजेन भार्या भवलदे युतेन स्वश्रेयसे श्रीशांतिनाथबिंब कारित प्रति० श्रीतारापल्लयगच्छे श्रीसालिभद्रसू रिपट्टे श्रीउदचंद्रसू रिभिः ॥ ले० ३४९ देरीनं० ३३०/२/११ पंचतीर्थी मो. ॥ सं० १५०७ व०...उदयकेन... ....श्रीतपागच्छे भट्टारक श्रीपुर्णचंद्रसू रिपट्टे श्रीहेमसू रिभिः ॥ ले० ३५० देरीनं० ६३०/२/१२ पंचतीर्थी भा. ॥ सं० १४५४ वर्षे माघ सुदि ५ शनौ प्रागवाटज्ञतीय व्य० खोखा भार्या रहकु पुत्र आभाकेन पितृ-मातृ-श्रेयोर्थ श्रीआदिनाथबिंब कारितं सार्द्धपू र्णिमापक्षीय जयचंद्रसूरीणामुपदेशेन प्रतिष्टितं श्रीसू रिभिः ॥ ले० ३५१ देरीनं० ६३०/२/१३ पंचतीर्थी मो. ॥ संवत् १५२३ वर्षे वैशाख सुदि ३ प्राग्वाटज्ञा० व्य० सुखमा भा० टबुकु पुत्र मालाकेन व्व० देवाईप भा. जाणी पुत्र जुवा भा० गांगी भगिनी श्रेयोर्थ श्रीसुमतिनाथबिंब का० प्र० तपा० श्रीरत्नशेखरसू रिपट्टे श्रीलक्ष्मीसागरसूरि भि उंबरटवास्तव्य ॥ शुभं भवतु ॥ ले० ३५२ देरीनं० ६३०/२/१४ पचतीर्थी ॥ सं० १४०६ ज्येष्ठ वदि ९ रखी उपकेशज्ञा० पितृ खीमसी भातृ अरसी वीरपाल डंगर श्रे० सुत तेजा वमाभ्यां श्रापार्श्वनाथपंचतीर्थी का० प्र० श्रीजिनसिंहसूरीणामुपदेशेन श्रीसू रिभिः ॥ ले० ३५३ देरीनं. ६३०/२/१५ पंचतीर्थी ॥ सं० १३३३ माघवदि ७ सा० खिगा सा० कतस.......॥ ले० ३५४ देरीनं. ६३०/२/१६ पंचतीर्थी ॥ सं० १६२० वर्षे पोप वदि ४ सोमे बुरानपुर-वास्तव्य बा० मधाना पु० । श्रीसुमतिनाथबिंब कारित प्रतिष्टितं श्रीहीरविजयसू रिना ॥ श्रीमालनातं ॥ (७४) Jain Educationa International For Personal and Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखाः ६ डुबा सुत सा० पवायण ले० ३५५ देरीनं ० ६३० / २ / १७ पंचतीर्थीः ॥ सं० १५४४ वर्षे वैशाख सुदि श्रीअलपत्तन वास्तव्य - श्रीश्रीमालज्ञातीय सं० गोला भा० भा० रमाई तया स्वकुटुंब श्रेयसे श्रीश्रेयांसनाथबिंबं कारितं ० श्रीवृद्धतपापक्षे ॥ श्रीरस्तु ॥ भ० श्रीधर्मरत्नसू रिभिः ॥ ले० ३५६ देरीनं. ६३ / २ / १९ पंचतीर्थी ॥ सं. १३७८ प्राग्वाटज्ञातीय व. वयजलदे व. पुलकया व लवमया मधायरि श्रीपद्मदेवसू रि.... शिष्य श्रीश्रीतिलकसूरिभिः ॥ ले० ३५७. देरीनं. ६३० / २ / २३ पंचतीर्थी | सं. १५२५ माघ सूदि १० vaौ श्रीश्रीमालज्ञातीय थे. गरदा भा. लाडा सु. लाडा भा. करभी सु. भोजा-सहिजामागा अपर भा. नाई सु. सा मागा गोजेसा मेघा मागा भा. रंगी सहितेन श्रीपद्मप्रभबिंबं का. प्र. श्रीआगमगच्छे श्रीमुनिरत्नसू रिभिः || द्रोणाडवास्तव्य || .. गंईसू रिशिष्य - श्रीगुणाकर ले. ३५८ देरीनं. ६३० / २ / २२ पंचतीर्थी || सूरिभिः ॥ ले. ३५९ देरीनं. ९३ / १ पंचतीर्थी | संवत् १५१८ वर्षे वैशाख सुदि ३ नौ प्राग्वज्ञातीय श्रेष्ट करणा सुत राजादे भा. राकु सु. पितृ गोपाल मातृ चनू श्रेयोर्थ सु. सिवाकेन श्रीआदिनाथबिंबं कारितं श्रीपूर्णिमापक्षे श्री साधुरत्नसू रिपट्टे साधुसुंदरसू रीणामुपदेशेन प्रतिष्टितं श्रीसंघेन विधिना ॥ वेसवेलीयावास्तव्य ॥ ले. ३६० देरीनं. ५/२ पंचतार्थी ॥ सं. १५११ वर्षे ज्येष्ट वदि ९ खौ उसवालज्ञा. मं. पूना भा. मेलादे पु. बीजल भा. डाही तयोः श्रेयसे भातृ आसदत्त हीराभ्यां श्रीविमलनाथविंबं कारिर्त श्रीपूर्णिमापक्षे भीमपल्लीयभट्टा श्रीजयचंद्रसूरीणामुपदेशेन प्रतिष्टितं ॥ ले. ३६१ देरीनं. ५ / ३ पंचतीर्थी ॥ सं. १४७४ वर्षे आसाढ सुदि.......... प्राग्वाटज्ञा.... ०... मातृ हाकु श्रेयोर्थं सुत भामाकेन श्री... बिंबं कारितं श्रीपूर्णिमापक्षीय – श्रीदेवचं सूरीणा मुपदेसेन प्र० श्रीसूरिभिः ॥ ले. ३६२ देरीन. ५/४ पंचतीर्थी ॥ सं. १५०१ वर्षे फागु सुदि ९ शिखर (७५) Jain Educationa International For Personal and Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ श्रीशजय-गिरिराज-दशनम् वडण वे. (रेवटवडगोत्रे) सा. रेडा भा. रामदे पुत्रेण सा. महिराजेन पित्रोः पुण्यार्थ श्रीसुमतिनाथबिंब कारितं० प्रति० मल्धधारि-श्रीगुणसुंदरसू रिभिः ॥ छः ॥ ले. ३६३ देरीन. ५/५ पंचतार्थी ॥ सं. १५०७ वर्षे ज्येप्ट सुदि २ दिने प्राग्बाटज्ञातीय श्रे. धारा भार्या मेबु सुत लालाकेन भार्या धनी भ्रातृ सांडा भार्या सलू णि सुत समयरादिकुटुंबयुतेन स्वश्रेयसे श्रीशांतिनाथवि कारितं प्रतिष्ठितं तपागच्छाधिराज-प्रभुश्रीरत्नशेखरसूतिभिः ले. ३६४ देरीन. ५/६ पंचतीर्थी ॥ सं. १५१० वर्षे फागुण सुदि ४ शुक्रे उसवालज्ञातीय-श्रेष्टगोत्रे महाजनी कर्मण भा. कमलादे पु. साल्हा भा. सलखणादे पु. सहजायुतेन श्रीकुंथुनाथबिंब कारितं प्रतिष्टितं श्रीउपकेशगच्छे कुक्कुदाचार्य-संतान-गच्छनायक -श्रीकक्कसू रि उपदेशेन ॥ श्रीरस्तु ॥ ले. ३६५ देरीनं. ५/७ पंचतीर्थी ॥ सं. १४९९ वर्षे महा वदि ५ रखौ श्रीश्रीमाल ज्ञा. श्रे. पांचा भार्या भोली पुत्र जेसाकेन भार्या पांचू सहितेन मातुः पुण्यार्थ श्रीधर्मनाथबिंबं कारापितं प्रति. श्रीमलधारगच्छे श्रीविद्यासागरसू रिपट्टे भ. श्रीगुणसुंदरसू रिभिः ॥ प्रति. ॥ ले. ३६६ देरीनं, ५/८ पंचतीर्थी ॥ संवत् १३९३ वर्षे फागुण सुदि ८ ग...। ले. ३६७ देरीन. ५/९ पंचतार्थी ॥ संवत् १३८४ माघ सुदि ५ रवे श्रीमालज्ञातीय श्रे. राजसा हसता...लस भा० हीरादेवि सुत धांधा श्रेयौ शांतिनाथबिंब करा० ॥ ले. ३६८ देरीन. ५/१० पंचतीर्थी ॥ सं० १५८६ पो० सु० ९ उप० ज्ञा० सीसोदीया गो० सागाला भा० चमगदे पु० समधर भा० सिंगार पु० संणेद्रव गिरिराज सं० खीमा नमि श्रीचंद्रप्रभस्वामीबिंबं का० प्र० श्रीसंडेरगच्छे श्रीशांतिसू रिभिः ॥ ले. ३६९ देरीन. ५/११ पंचतीर्थी ॥ सं० १५२...वर्षे आषाढ सुदि ९ सोमे उकेशवंशे लोढागोत्रे सा० विजा भा० पदि पुत्र सा० ताला सुश्रावकेन पुत्र वीरम प्रमुख पुत्र परिवार सहितेन स्वपुण्यार्थ श्रीश्रेयांसनाथबिबं का० प्र० श्रीखरतरगच्छे श्रीजिनचंद्रसू रिपट्टे श्रीजिनसागरसू रिभिः ॥ (७६) Jain Educationa International For Personal and Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः ले. ३७० देरीनं. ५/१२ पंचतीर्थी ॥ संवत १५६६ वर्षे ज्येष्ट सुदि ५ सोमे श्रोमालवंशे माधलपुरागोत्रे सा० आंबा पु० सा० तोलाकेन भा० रांग पुत्र जीवादि-परिवारसहितेन सीतलनाथबिंब कारितं प्रतिष्टितं श्रीसू रिभिः ।। ले० ३७१ देरीनं. ५/१३ पंचतीर्थी ॥ संवत् १५६९ वर्षे माघ सुदि १३ बुध श्रीस्तभतीर्थे० उकेशवंशे मीठडीयागोत्रे सा० सहसधीर भा० रुडी पु. जयचंद भा० धनाई अमीचंद भा० अमरादे सोमचंद भा० लालू , जयचंद्र पुन्यार्थ श्रीअचलगच्छे श्रीभावसागरसूरीणामुपदेशेन श्रीआदिनाथ बिंब कारितं ॥ संधेने प्रतिष्टितं ॥ ले० ३७२ देरीनं० ५/१४ पंचतीर्थी ॥ सं० १५०३ वर्षे ज्येष्ट सुदि ५ शनौ त्रा० ठा० साहा भा० सोमी पु० पाल्हा नापासहितेन साहानमेन श्रीविमलबिंबं कारितं प्रतिष्ठित वृद्धगच्छे भ० श्रीअमरचंद्रसू रिभिः ।। ले० ३७३ देरीन० ५/१५ पंचतीर्थी ॥ सं० १५०९ वर्षे माग सु० ९ श्रीउपकेशगच्छे कर्णाटगोत्रे सा० धर्मसीह भा० कूल पु० सं०तोला भार्या तिपुरादे पु० नाथू श्रीवासुपूज्यबिंबं कारितं प्र० श्रीकक्कसू रिभिः ॥ ले० ३७४ देरीनं० ५/१६ पंचतीर्थी ॥ सं० १५०४ माहसुदि ६ गुगौ प्रा० व्य० वसूदा भार्या सहजलदे सुत चांपाकेन भार्या पूरी सहितेन भ्रातृ जाया रुडीनिमित्त भ्रातृ मलुसी निमित्तं स्वश्रेयसे श्रीनमिनाथबिंब का० प्र० श्रीरामचंद्रसूरीपट्टे श्रीपुण्यचंद्रसूरीणामुपदेशेन विधिना श्रावकैः ॥ ले० ३७५ देरीनं० ५/१७ पंचतीर्थी ॥ सं० १४२० वर्षे वैशाखसुदि १० शुफ्रे श्रीसलेपति देवसि पत्नी देवलदे सुत पासड सडतरसिंह श्रेयोर्थ श्रीआदिनाथपचतीर्थी प्रतिष्ठितं श्रीचतुर्दशीप्रक्षे ॥ ले० ३७६ देरीनं० ५/१८ पंचतीर्थी ॥ सं० १४८७ वर्षे मार्गशीर्षे सुदि १० गुरुबासेर श्रीश्रीमालाज्ञातीयव्य० चतुद्रथ भा० चांपालदे पुत्र व्य. आल्हा केन मुनिसुव्रतविवं कारितं प्र० श्रीपूनिमगच्छे श्रीकक्कसू रिभिः ॥ ले० ३७७ नेमनाथचोरी, सिद्धचक्रं १ ॥ संवत १७२० वर्षे पोष वदि ५ गुरौ बहान (७७) Jain Educationa International For Personal and Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् पुर- वास्तव्य श्रीश्रीमालज्ञातीय सं० रुपजी भार्या सं० लालबाई...... उपाध्याय श्रीविनयविजयगणिभिः ॥ ले० ३७८ ने० चो० सि० २ ॥ वदि ५ गुरु.... स्तव्य श्रीश्रीमालज्ञातीय ... भार्या सहजबाहई नाम्न्या पट्ट कारित प्रतिष्टितं श्रीउपाध्याय श्रीविनयविजयगणिभिः ले० ३७९ ने० चो० सि० ३ ॥ संवत १३९५ ना वरखे आसो वदि ५ वार गुरु ध । प्र । तट । सा० नलचंद्प्रतिष्टितं श्रीतपागच्छे पहनचंद्र ...... ले० ० ३८० ने० चो० सि० ४ ॥ संवत १८३७ ना आस्वीन सुदि १३ दिने श्राविका जेलावाई सिद्धचक करापितं पां ज्योतिधिजय प्रतिष्टितं श्रीनेरनगरे ले० ३८१ ने० चो० स०५ ॥ संवत १८६२ ना वर्षे श्रावण सुदि १३ दिने.... तीलोकचंद सात.... रस गृह भार्या हरवाबाईस्स नामाना सिद्धचक प्रतिष्ठ ले० ३८२ ने० चो० स० ६ ॥ संवत १७२० वर्षे पोस वदि ५ गुरौ बहनपुर वास्तव्य......ई.... साह अखई कारित प्रतिष्टितं श्रीउपाध्याय - विनयधिजयगणिभिः ले. ३८३ ने. चो. सि. ७ ॥ विक्रमसंवत १७२० वर्षे पोप वदि ५ गुरौ बहानपुर- वास्तव्य - श्रीश्रीमालज्ञातीय श्रीपत्तपोकारिर्त प्रतिष्ठितं श्रीउपाध्याय - श्रीबिजयगणि ले० ३८४ ने० चो० सि० ८ ॥ संवत १७२० वर्षे पोस वद ५ गुरौ बहानपुरवास्तव्य - श्रीश्रीमालज्ञातीय सा० सुदर भार्या श्रीतेजवाई पट्टकारितं प्रतिष्टितं थीउपाध्याय - श्री विनयविजयभिः ले० ३८५ ने० चो० सि० ९ ॥ संवत १७२० वर्षे पोस वदि ५ गुरौ बहीपुर वास्तव्य - श्रीश्रीमालज्ञातीय.... प्रट्टकारितं प्रतिष्ठितं श्रीउपाध्याय - विनयविजय - गणिभिः ले० ३८६ ने० चो० सि० १० ॥ संवत १८२५ ना वर्षे माघ वदि ५ आदित पोरवाडजातिय - वृद्धशाखाया.... श्रीसिद्धचक्रं कारापितं ले० ३८७ ने० चो० सि० ११ ॥ बुदानपुर- वास्तव्य - प 1- पौरवा .... पट्टकारितं प्रतिष्ठित (७८) Jain Educationa International संवत १७२० वर्षे पोष वदि ५ गुरौ श्रीउपाध्याय -श्रीविनयविजय-गणिभिः For Personal and Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः ले० ३८८ ने० चो० सि० १२ ॥ संवत १७२० वर्षे पोसवदि ५ गुरौ बहनपुरवास्तव्य-श्रीश्रीमालज्ञातीय सं० प्रड भा० तीलका पट्टकारित प्र० उपाध्याय-विनयविजयगणि ले० ३८९ ने. चो० सि० १३ ॥ संवत १७२० वर्षे पोस वदि ५ गुरौ बेहानपुर-वास्तव्य श्रीश्रीमालज्ञातीय....कारित प्रतिष्ठित उ० श्रीविनयविजयगणिः ले० ३९० ने० चो० सि० १४ ॥ संवत १८२२ मागशीर सुदि २ वार रवौ दिने सा० बाबाजातीय बाईगंगाबाई सिद्धचक्रकरीता...लेडर नगर वास्तव्य ले० ३९१ ने० चो० सि० १५ ॥ संवत १८५३ वर्षे आसाड सुदि १०मी दिने गुरुवासरे श्रीमालज्ञातीय सा० सरुपचंद्र ले० ३९२ ने० चो० सि० १६॥ सवत १८५३ वर्षे आसाड सुदि १० गुरुवासरे श्रीमालज्ञाती सा० सरुपचंद पुत्री लखमी प्रतिष्ठापीता ॥ ले० ३९३ ने० चो० सि. १७ ॥ संवत १७२७ वर्षे श्रावण वदि ३ दिने ........रौतमच पुरादने बा तत् ले० ३९४ ने० चो० सि० १८ ॥ संवत १८५३ वर्ष आसाड सुदि १० दशम दिने गुरुवार श्रीमालिय सा० तरायंद कारापित श्री सेद्धचक्र ले० ३९५ ने० चो० सि० १९ ॥ संवत १८३८ ना वर्षे मिति वैशाख वदि २ दिने श्रीमालीज्ञातिय श्राविका अचरतकस्य श्रीसिद्धचक्र कारापित सकल....मुनीश्वर सिद्धचक्र प्रति टा कारापित ॥ ले० ३९६ ने० चो० सि० २० ॥ संवत १८२८ ना चैत्र वदि १३ दिने श्राविका वाली बाई सिद्धचक्र कारापिता पं० जोतिविजयगणि प्रतिष्ठाषित । श्रीनेरानगरे । ले० ३९७ ने० चो० सि० २१ ॥ सं० १६९६ व........श्रीताताव ( ? ) ज्ञातिय वृद्धशाखायां साह गांगा........॥ ले० ३९. ने० चो० सि० २२ ॥ सं० १७६२ वर्षे फागुण सुदि २ दिने रविवासरे श्रेयः........॥ (७९) For Personal and Private Use Only Jain Educationa International Page #511 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् ले० ३९९ ने० चो० सि० २३ ॥ सं० १८२५ वर्षे माहवदि ५ युवरदे भवपुरे श्रीपोरवाडज्ञाती विद्धिशाखायां शाह गोपालदासेन भरापित ॥ ले० ४०० ने० चो० सि० २४ ॥ संवत....वर्षे माह सुदि १३ दिने....भार्या करापित....। मोदीटूकः ले० ४०१ देरीनं० ६९२/६४/१ पंचतीर्थी ॥ सं० १३७३ ज़्येप्ट सुदि १२ श्रे० राणिग भा० लाडी पु० महणसिहेन पिता माता श्रेयोर्थ श्रीमहावीरबिंबं कारितं प्र० अच० गच्छे श्रीमाणिकसू रि, मणिभद्रसू रिभिः ले० ४०२ देरीनं० ६९२/६४/२ पंचतीर्थी ॥ सं० १५१९ वर्षे कातिक वद ४ गुरु श्रीमालज्ञातीय मं० गोपा भा० नाकु सुत ठाकेन पितृ मातृ श्रेयोथै श्रीधर्मनाथविंबं कारित प्रतिष्ठितं श्रीब्रह्माणगच्छे श्रीमुनिचंद्रसू रिपट्टे श्रीवीरसू रिभिः ॥ बलहारिवास्तव्य ॥श्री॥ ले० ४०३ देरीनं० ६९२/६४/३ पंचतीर्थी ॥ सं० १३८७ वर्षे ज्येप्ट सुदि ९......मातापिय श्रे श्रीआदिनाथबिंबं का० प्र० श्री....तिलकसू रिभिः ले० ४०४ देरीनं० ६९२/६४/४ पंचतीर्थी । संवत् १४४१ वर्षे का० प्र० ॥ ले० ४०५ देरीनं० ६९२/६४/५ पंचतीर्थी ॥ स० १३१४ वर्ष वैशाख सुदि ३ शुक्रे कारितं प्र० श्रीचंद्रभप्रभसू रिभिः ले० ४०६ देरीनं० ६९२/६४/७ पंचतीर्थी ॥ सं० १४९८ वर्षे फागणवदि १० उपकेश ज्ञाती........धूतीकमान्या श्रीशीतलनाथबिंबं का० उपकेशगच्छे कंकुदाचार्य प्र० श्रीकक्कसू रिभिः ले० ४०७ देरीनं० ६५२/६४/७ पंचतीर्थी ॥ संवत १३६८ वर्षे श्रे० जगधर भार्या पदमल पुत्र त्रीकमेन भार्या सहजल सहितेन पितोः श्रेयसे श्रीशांतिनाथबिंब कारितं प्रतिष्टितं श्रीगुणचंद्रसू रिशिप्य-श्रीधर्मदेवसू रिभिः (८०) Jain Educationa International For Personal and Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखाः ० ४०८ देरीन० ६९२ / ६४ / ८ पंचतीर्थी | सं० १४८६ वर्षे जेष्ट वांदे ९ खौ श्रीश्रीमालज्ञातीय ......... श्रेयसे सु० श्रि० विरुयाकेन श्रीआदिनाथबिंबं कारितं प्रतिष्टितं श्रीनरसिंहसूरीणामुपदेशेन ले० ४०९ देरीनं० ६९३ / ६५ / १ पंचतीर्थी | संवत् १५१७ वर्षे वैशाख सुदि १२ सोमे श्रीश्रीमालज्ञातीय श्रे० महुणसी भा० सिरियादेवि सुत महं महिपा, दवा, त्रासण, तेजा एतेषां मध्ये महं, देवा भा० पुरीकेन स्व ० जीवतस्वामि श्रीशंभवनाथबिंबं का० प्रतिष्ठितं श्रीआगमगच्छे श्रीआणंदप्रभसूरिभिः ॥ लाकडीउडावास्तव्य || ले० ४१० देरीनं. ६९३/६५ / २ पंचतीर्थी ॥ संवत् १६८५ वर्षे वैशाख मुदि १५ दिने क्षत्रीसरा ० पुजा भा० हनी.... श्रीनमिनाथर्बिवं श्रीविजयदेवसूरिभिः प्रतिष्ठितं । ले० ४११ देरीनं ० ६९३ / ६५ / ३ पंचतीर्थी ॥ सं० १५८३ वर्षे वैशाखसुदि ३ दिने उसवालज्ञाती मं० वानर भा० रही पु० मं० नाकर पु० भोजा, भं० ना० भा० हरखादे पु० प वजु भोजा भार्या भावलदे प.... चं कुटुंबसहितैः स्वश्रेये श्रीसुविधिनाथबिंबं ० कारितं प्रति० द्विवंदणीकग भ० श्रीदेवगुप्तसूरिभिः ॥ भागगग्रामे || ० ४१२ देरीनं ० ५ शनौ प्राग्वाटज्ञातीय दो० सिवा प्रमुख कुटुंबेन स्वश्रेयोर्थ ष्ठितं ॥ श्रीराजनगरे ले० ४१३ देरीनं ० ६९३ / ६५/५ पंचतीर्थी । संवत् १५१० बर्षे चैत्र वदि ५ शनौ उशवंशे बभे गोत्रे सा० जेजा पत्नी चागी पु० काकु चांदावाहचा कर्मा तृपितृ पुण्यार्थं आत्मश्रेयोर्थ श्रीमुनिसुव्रतबिंबं कारितं प्र० श्री.... षिगच्छे प्रसन्नचंदस् रिपट्टे श्रीजयचंद्रसूरिभिः ॥ ६९३ / ६५ / ४ पंचतीर्थी | संवत् १५७७ वर्षे ज्येष्ट सुदि वछा भार्या रामति पुत्र दो० सापा श्रीराज श्रीरंग - शाणा - श्री अनंतनाथबिंबं कारितं पपागच्छे श्रीहेमविमलसूरिभिः प्रति ले० ४१४ देरीनं ० ६९३/६५ / ६ पंचतीर्थी | संवत् १५२३ वै० सु० ३ गुरु फोफगोईया श्रीश्रीमालावंशे फो० खीमसी पु० हीरा भा० आही सु० शिरिया भा० . पुत्र गांगाकेन भा० चांई पु० माणिकसमधरयुतेन पितृमातृश्रेयोर्थ श्रीसुमतिनाथबिंबं कारापिता प्र० श्रीवृद्धतपापक्षे भ० श्रीजिनरत्नसू रिभिः ( ८१ ) ११ Jain Educationa International For Personal and Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ श्रीशचुंजय-गिरिराज-दर्शनम् ले० ४१५ देरीनं० ६९३/६५/७ पंचतीर्थी ॥ सं० १५२२ वर्षे मा० सु० १३ अमलाहवासि श्रीमालज्ञातीय सा० वीसल भा० सुदरि सुत सा० वीजा भा० प्रकु सुत सा० धनाकेन भा० माणिक भ्रातृ जागा सुत राजा कुदा खेकु प्र० कुटुंबयुयेन पितृः थेयसे श्रीशीतलनाथबिंबं कारितं प्र० तषा श्रीलक्ष्मीसागरसू रिभिः ॥ श्रीः ॥ ले० ४१६ देरीन० ६९३/६५/८ पंचतीर्थी ॥ सं० १४८९ फागुण सुदि २ शुक्र श्रीश्रीमालज्ञातीय श्रे० मणोरसी भर० यमिची पुत्री बईधारु मातृपितृश्रेयोर्थ कारितं प्र० सूरीणामुपदेशेन विधिना श्राधैः ॥ ले० ४१७ देरीनं० ६९३/६५/९ पंचतीर्थी ॥ सं० १४७९ वर्षे माघ वदि ७ सोमे श्रीमालज्ञा० व्य० जडुतमाल भा० जडणादे श्रेयसे सु० हिरपालेन श्रीमहावीरः कारितं प्र०....श्रीधर्मतिलकसू रिभिः श्रीशांतिनाथमंदिरे ले० ४१८ देरीनं० ३६४/१ पंचतीर्थी ॥ संवत् १५३६ माघ वदि ६ सोमे श्रीउसवंशे सुधागोत्रे भ० मोखसी पुत्र भ० जूठा भा० सामलदे पुत्राभ्यां भ० जिणीआ रत्नाभ्यां भ्रातृसहजा पुण्यार्थ श्रीआदिनाथविवं कारितं श्रीकोरंटकगच्छे कक्कसू रिपट्टे श्रीसावदेवसूरिभिः प्रतिष्ठतं ॥ हेमाभाईटूकः ले० ४१९ चतुर्विंशतिका, धातुः ॥ संवत् १५३२ वर्षे ज्येष्ट वदि १३ बुधे आसापदआ श्रीमालज्ञातीय सा० मेघा सुत सा० कर्मण भार्या कर्मादे पुत्र व्य० समधर भार्या वईजू पुत्र व्य० सहिसा व्य० सिहदत्त व्य० श्रीपति आत्मश्रेयसे व्य० सहिसकेन भार्या अमरादे सत....धावरकीकायुतेन श्रीआदिनाथविंबं कारितं प्रतिष्टितं श्रीवृद्धतप्राप्रक्षे श्रीश्रीश्रीउदयसागरसू रिभिः ॥ श्रीः ॥ ले० ४२० साकरसाट्रकमध्ये मूलनायकः, धातुः ॥ स्वस्तिश्री-श्रीविक्रमात् संवत् १८९३ आ वर्ष शाके १७५८ पवर्तमाने माघमासे शुकलपक्षे दशमितिथौ बुधवासरे श्रीगुर्जरदेशे श्रीअहमदावादनगरे श्रीमालज्ञातौ लघुशाखायां साह श्रीदामोदरदास तत् पुत्र सा० (८२) For Personal and Private Use Only Jain Educationa International Page #514 -------------------------------------------------------------------------- ________________ श्रीशजयगिरिवरगता लेखा: श्री ५ प्रेमचंद तत्पुत्र सा० श्री साकरचंद तत्पुत्र सा० पीतामर तत्माता प्रथमा बाई अजब द्वितीया मानकुअर ताभ्यां स्वभतं तथा स्वपुत्रपुण्यार्थ श्रीपार्श्वनाथबिंब कारापितं च संवीज्ञतपागच्छे श्रीविजयसिंहसूरी-संतानीय-संविज्ञमार्गीय-श्री५श्रीषं० पद्मविजयगणी शिष्य पं० ....विजयगणीभिः प्रतिष्ठितं ॥ श्रीसौराष्टतिलकायमाने श्रीसिद्धगिरितीर्थे । श्रीमन् तपागच्छांबरदिनमणि प्र० । भ० । श्रीविजयदेवेन्द्रसू रिभिः । प्रतिष्ठितं तपागच्छे । ले० ४२१ सा० मू० पंचतीर्थी ॥ सं० १५०८ वर्ष मार्गसिर वदि २ बुधे श्रीउताडगोत्रे सा० भूणा भार्या तोल्ह मोल्ही एतयोः पुत्रेण....तातिनाम्न्या पित्रोः पु० श्रीचंद्रप्रभबिंबं का० प्र० श्रीबृहत्गच्छे श्रीरत्नप्रभसू रिपट्टे श्रीमहेन्द्रसूरिभिः ॥ ७४ ॥ ले० ४२२ देरीनं० ८२९/६२/१ खरतरवसही, चतुर्विंशतिका ॥ संवत १५१२ वर्ष माघ सुदि ५ सोमे श्रीश्रीमालज्ञातीय पितृदेवा मातृ नामलदे श्रेयोर्थ सुत सरवणेन श्रीआदिनाथमुख्यश्चतुर्विशतिपटः कारितः श्रीपूर्णिमापक्षीय श्रीसाधुरत्नसूरीणामुपदेशेन प्रतिष्टितो विधिना कल्हाडाप्रमे ले० ४२३ देरीनं० ८२९/६२/२ पंचतीर्थी ॥ संवत् १४८६ वर्ष वैशाख सु० २ सोमे श्रीश्रीमालज्ञातीय गोधा भार्या गुरदे पुत्र श्रे० आल्हणसिंहेन श्रीअंचलगच्छे श्रीजयकिर्तिसूरीणामुपदेशेन श्रीवासुपुज्यस्वामिबिंबं कारितं प्रतिस्टितं श्रीसंघेन ॥ श्रीश्री ॥ ले० ४२४ देरीनं० ८२९/६२/३ पंचतीर्थी ॥ सं० १५७६ वर्ष वैशा० सुदि ५ गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे० वासण भा० सखी सुत बहो–देवा-धारंगा-वाघा-वडुजुजदे सुत वच्छा युतेन पितृमातृनिमित्तं आत्मश्रेयोर्थ श्रीधर्मनाथबिंबं का० प्र० श्रीब्रह्माणगच्छे भ० श्रीविमलसू रिभिः ॥ सीहरवास्तव्य ॥ ॥ ले० ४२५ देरीनं० ८२९/६२/४ चतुर्विंशतिका ॥ सं० १२२९ भावमामेने पमगातो ॥ ले० ४२६ चतुर्मुखप्रासादपृष्ठभागमंदिरे पंचतीर्थी ॥ सं० १५०० वैशाख सुदि ५ गुरौ श्रीश्रीमालज्ञातीय श्रे० भीलाख्येन भार्या चापू सुत आसधर डाहादि कुटुंब युतेन स्वश्रेयसे श्रीपद्मप्रभविबं कारितं प्रतिष्ठितं श्रीवृद्धतपापक्षेश्वर-श्रीरत्नसिंहसू रिभिः ॥ (८३) Jain Educationa International For Personal and Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् ले० ४२७ खरतखसहेः पाषाणबिंबं ३ ॥ सं० १५१५ वर्ष आसाढ सुदि ४ सोभे उसवंशे सा० रामसी पुत्र सा० नयणा भार्या नयणादे पुत्र सा० कोचर सा० नयणाकेन स्वपुण्यार्थ श्रीमुनिसुव्रतबिंबं कारितं प्रतिष्ठितं श्रीखरतरगच्छे श्रीजिनसागरसू रिपट्टे श्रीजिनसुंदरसू रिभिः ।। ले० ४२८ ख० पा०४ ॥ सं० १३०५ श्रीमालज्ञातीय लाखा सुन पुनसिंहेन निज मातु तालू श्रेयोर्थे बिंबं कारितं प्रतिष्ठितं श्रीवीरसू रिभिः ले० ४२९ ख० पा०/५॥ सं० ४२(१५४२) ज्योष्टसुदि १२ रवौ महं० आनंदेन सुत सिंह श्रेयोर्थ श्रीऋषभनाथ प्रतिमेयं कारिता प्रतिष्ठिता श्रीसिद्धसेनसू रिभिः ॥ ले० ४३० ख० पा ६/४/१ खरतरखसहीप्रवेसे सव्ये पाषाणबिंबं ___ श्रीसिद्धहेमकुमार सं० ४० (?) वैशाख वद २ गुरौ भीमपल्ली साक व्यव० हरिचंद्र मार्या गुणदेवि श्रेयोर्थ श्रीशांतिनाथर्बिवं कारितं ॥ ले० ४३१ ख० प्र.७/४/२ पंचतार्थी ॥ सं० १५२१ माघ सु० १३ प्राग्वाट सं० सारंग भा० वारु सुत सं० कर्मसिंहेन भा० मटकु प्रमुख–युतेन मातृ वारु श्रेयोथ श्रीनाभिनंदविवं कारितं प्रतिष्ठितं तपागच्छश्रीसोमसुंदरसू रिसंताने श्रीरत्नशेखरसू रिपट्टे श्रीलक्ष्मीसागरसू रिभिः श्रीअहमदावादनगरे ॥ ले० ४३२ ख० प्र० ४/३ पंचतीर्थी ॥ संवत् १५७६ वर्षे चैत्र वदि ५ गुरौ श्रीमालज्ञातीय ठ० माका भार्या शांणी पुत्र भवड सुश्रावकेण श्रीअंचलगच्छे श्रीजयकेशरसूरीणामुपदेशेन स्वश्रेयसे श्रीअजितनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीसंघेन श्री ॥ ले० ४३३ ख० प्र० ४/४ पंचतीर्थी ॥ सवत् १५६९ वर्षे माघ सुदि १० रवौ श्रीस्तभतीर्थवास्तव्य-उसवालज्ञातीय-वृद्धशाखायां सा० खीमा भार्या पृछी सुत सा० श्रीपाल भार्या मणकाई सुत सा० थावरेण भार्या पुनाई पुत्र सं० जयवंत सा० उदयवंत युतेन श्रीश्रेयांसनाथविंबं कारितं प्रतिष्ठितं श्रीसू रिभिः ॥ ले० ४३४ ख० प्र० ४/५ पंचतीर्थी ॥ संवत्......आपाड सुदि ७ गुरौ श्रे० प्रालाकेन भ्रातृ प्रोमिल तथा भार्या वाटथी निमित्तं तिन्न प्रतिमा कारिता । ले० ४३५ ख० प्र० ४/६ पंचतीर्थी ॥ सं० १४५९ वर्षे चैत्र सुदि १ शनौ (८४) Jain Educationa International For Personal and Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखाः श्रीश्रीमालज्ञातीय पितृ गोवल पितृ गुरद श्रेयसे सुत सेउलाकेन जिवस्वामिश्रीसुतनाथ बिब कारितं मागेईगच्छे प्र० श्रीउदयदेवसूरिभिः ॥ ७४ ॥ ले० ४३६ ख० प्र० ४/७ पंचतीर्थी ॥ सं० १५०३ वर्षे भाड.... येरीगोत्रे ..... .... श्रीशीतलनाथबिंबं का० प्र० धर्म्मघोषगच्छे.... . विजयसूरिभिः ॥ ले० ४३७ ख० प्र० ४ / ८ पंचतीर्थी ॥ सं० १५६५ वर्षे पोस सुदि ११ बुधे श्रीमालज्ञातीय श्रे० डाहा सुत मेला पोचा मेला भा० बगु सुत माणिक पोचाकेन भ्रातृ निमित्तं श्रीसुविधिनाथबिंबं पू० पक्षे भ० श्रीलक्ष्मीप्रभसू रिपट्टे श्रीसुमतिप्रभसूरि-उपदेशेन प्रतिष्ठितं पीपरालमा मे ले० ४३८ ख० प्र० ४ /९ पंचतीर्थी ॥ सं० १५२५ वर्ष फा० सु० ९ सोमे उकेशज्ञातीय श्रे० नरसा भार्या नयणादे सु० देवाकेन भार्या छाकी युतेन स्वश्रेयसे श्रीविमलनाथबिंबं का० प्र० उकेशगच्छे श्रीसिद्धाचार्य संताने श्रीसिद्धसूरिभिः ॥ खरतरवसहे रंगमंडपे ले० ४३९ ख० २/१ पंचतीर्थी | सं० १५१२ वर्ष ज्येष्ट वदि ५ सोमे वास्तव्य - श्रीश्रीमालज्ञातीय श्रे० हीरा भा० हीमादे सुत भंजणेन भा० जमकादे भ्रातृ गोगन सहजा - मेला युतेन श्रीनमिनाथबिंबं का० आगमगच्छे श्रीहेमरत्नसूरीणामुपदेशेन प्रतिष्ठितं ॥ श्री ॥ ले० ४४० ख० २ / २ पंचतार्थी । सं० १५०८ वर्ष सुदि ५ सोमे श्रीनाणावालागच्छे टुप धामल गोष्टिक अंबिकागोत्रे सा० पला भा० देवलदे पुत्र जोसा भा० जसमादे पु० हुडा सहि० जोसाकेन आत्मश्रेयसे श्रीसुविधिनाथबि० प्रतिष्ठितं श्रीशांतिसूरिभिः ॥ श्रेष्ठीमोतीशाहूक ले० ४४१ मूलप्रासादे चर्विंशतिका १ ॥ सं० १५०३ ज्ये० सु० ९ प्राग्वाट सं० हापा भार्या हासलदे पुत्र जांजणेन पुत्र मुजद - - नारद - शतृघन - श्रीधर - जीवादि कुटुंब - युतेन निजपितृ - श्रेयसे श्रीनमिनाथबिंबं का० प्रे० तपागच्छे-श्रीजयचंद्रसूरिगुरुभिः ॥ (८५) Jain Educationa International For Personal and Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ श्रीशचॅजय-गिरिराज-दर्शनम् ले० ४४२ मो० मू० प्रा० पंचतीर्थी २ ॥ सं० १५११ वर्ष आषाढ वदि ९ उकेशवंशे परीक्षगोत्रे का भार्या छक्कु पुत्र महिराज-हरिराज नगराजैः स्वपितृपुण्यार्थ श्रीमतिबिंवं कारितं प्रति० खर० गण श्रीजिनभद्रसूरिभिः । ले० ४४३ मो० न० प्रा० पंचतीर्थी ३ ॥ सं० १५२४ वर्ष वैशाख सुदि ३ सोमे उपकेशज्ञातौ सुचिर्तगोत्रे मं० लोला तिहणा-जाल्हण पु० मं० मेघाकेन भा० भावाल पु० चांदिग-नरीआ-मोखा-सहजायुतेन तिहणा नेमित्त श्रीसुमतिबिंब का० प्र० श्रीउपकेशगच्छे ककुदाचार्यसंताने भट्टारक श्रीकसू रिभिः ॥ __ ले० ४४४ मो० देरीनं० ४/१ पंचतीर्थी ॥ सं० १५०६ वर्ष फागण सुदि ९ शुक्रे श्रीमुलसंघे भट्टा० श्रीभुवनकिर्ति....श्रीआदिनाथबिंबं कारितं प्रतिष्ठितं ॥ ले० ४४५ मो० देरीनं० ४/२ पंचतीर्थी ॥ सं० १५३० वर्षे माघ व० २ शुक्रे श्रीश्रीमालज्ञातीय दो० राजा भा० शेमु पु० भृतर भा० रंगी द्विती० भा० धनसिहितेन मातृश्रेयसे श्रीशीतलनाथबिवं कारित प्र० श्रीपू र्णिमापक्षे तदुर्ध्वशाखायां श्रीधर्मशेखरसू रिपट्टे भ० श्रीविशालराजसूरीणामुपदेशेन विधिना ॥ लाडुलिवास्तव्य ॥ ले० ४४६ मो० देरीनं० ३४/१ पंचतीर्थी ॥ संवत १५८७ वर्षे चत्र वदि ५ गुरौ प्राग्वाटज्ञातीय वीसलनगरवास्तव्य व्य० सं० रत्नाकेन भा० प्रतलि पुत्र सं० काल्हा पुत्री रमाई प्रमुख युतेन श्रेयोर्थ श्रीकुंथुनाथवि कारितं प्रतिष्टितं तपागच्छे श्रीहेमविमलसू रिपट्टे श्रीसोभाग्यहर्षसू रिभिः ॥ ले० ४४७ मो० देरीनं० ३४/२ पंचतीर्थी ॥ संवत १५१३ वर्ष ज्येष्ट वदि १० गुरौ प्रा० ज्ञातीय मं० मउलासी भा० राणी सुत धनाकेन भा० रुपिणि प्रमुखकुटुंबयुतेन श्रीशीतलनाथबिंबं कारितं प्र० तपाश्रीसोमसुंदरसू रिपट्टे श्रीजयचंद्रसू रिशिष्य–श्रीरत्नशेखरसू रिश्रीश्रीश्रीउदयनंदिसू रिभिः ले० ४४८ मो० देरीनं० ३४/३ पंचतीर्थी ॥ सं० १६२२ वर्ष पोसवदि...दिने अमदावाद-उसवंशीय-सा० गणपति भा० सरुपदे सुत जसुकेन भा० मूली सहितेन स्वश्रेयोर्थ श्रीनमिनाथबिंबं कारितं प्रतिष्टितं श्रीतपागच्छे श्रीहीरविजयसू रिभिः ॥ (८६) Jain Educationa International For Personal and Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः ले० ४४९ मो० देरीनं ३४/४ पंचतीर्थी ॥ संवत् १५४७ वर्ष माघ सुदि १२ खौ उकेशवशे संखीवालगो० सा० खीमा भा० माहालू पुत्र सा पेथा भ्रात्रि सा० उदाकेन भा० कमराई प्रमु० कुटुंबयुतेन पूर्वजश्रेयसे श्रीवासुपुज्यबिंब कारितं प्रतिष्ठितं श्रीसंडेरगच्छे श्रीसुमतिसू रिभिः ॥ कल्याणमस्तु ॥ ले० ४५० मो० देरीनं० ३४/५ पंचतीर्थी ॥ संवत १५२० वर्ष वै० सु० २ शुक्र प्राम्वाट सा० कूरसिहेन भार्या तारु सुत मेघा युतेन स्वश्रेयसे श्रीअंचलगच्छेस-श्रीजयकेशरिसू रिणामुपदेशेन श्रीनमिनाथवि कारित प्रतिष्ठितं च ले० ४५१ मो० देरीनं० ७१/१ पंचतीर्थी ॥ सं० १५०७ हुंबडघामिकउटालाप्त पुत्र हास श्रीचंद्रप्रभस्वामि बिंबं का० प्र० तपा श्रीसोमसुंदरसू रिशिष्य-श्रीरत्नशेखरसू रिमिः ॥ ले० ४५२ मो० देरीनं० ७१/२ पंचतीर्थी ॥ सं० १५८६ वर्ष माहवदि ५ दिने श्रीश्रीमालज्ञातीय वु० सरवण भार्या अजू सुत रुपा वच्छा वु० रुपा भार्या० रुपादे सुत मांडण वु० वछा भार्या वईजलदे सुत कर्मण धर्मण पितृ श्रेयसे श्रीशीतलनाथादिपंचतीर्थी आगमगच्छे श्रीउदयरत्नसू रि–प्रतिष्टितं विधिना ले० ४५३ मो० देरीनं० ७१/३ पंचतीर्थी ॥ सं० १५२९ वर्षे माघ सुदि ५ रखो श्रीसुराणागोत्रे सं० पोल भा० गोलू देहण पुत्र सं० देवा भार्या देवलदे पुण्यार्थ ॥ श्रीवासुपूज्यबिंब का० प्र० श्रीधर्मघोषगच्छे श्रीपद्मत्रोरा....सूरि प० श्रीपद्मानंदसू रिभिः ॥ ले० ४५४ मो० देरीनं० ७१/४ पंचतीर्थी ॥ सं० १५१७ वर्षे पोष वदि ५ गुरु श्रीश्रीमालज्ञातीय श्रे० जोगा भा० जम्मादे सु० रामा केन भा० रत्नु सु० गागराणा प्रमुखयुतेन स्वपित्रोनिमित्तं आत्मश्रेयसे श्रीसुविधिनायबिंबं का० प्र० चैत्रगच्छे धारणपद्रिय भ० लक्ष्मीदेवसू रिभिः ॥ ले० ४५५ मो० देरीन० ७१/५ पंचतीर्थी ॥ सं० १२२६ आसड सुदि ९ गुरौ चंद्रगच्छे पहवड मुरिकया....श्रेठ्ठाणि श्राविकया श्रेयोर्थ वीरनाथप्रतिमा कारिता ॥ प्र० श्री ॥ प्रलगतसू रि० (८७) Jain Educationa International For Personal and Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ श्रीशधुंजय-गिरिराज-दर्शनम् ले० ४५६ मो० देरीन ० ७१/६ पंचतीर्थी ॥ सं० १४४०....वर्षे वैशाख सुदि १० त....पुस्ज्ञा०....कमलधना गोत्रे सा० दरमा भा० हेमीपुत्र हाहाल्ह भा०....ता सहितेन ....श्रीआदिनाथविंबं का० प्र० सडेरगच्छे श्रीसू रिभिः ॥ ले. ४५७ मो० देरीनं० ७१/७ पंचतीर्थी ॥ सं० १५२० वर्षे आषाड वदि १ वीरवाडासि व्य० रखीद्रा भार्या लीबी पुत्र देवाकेन भार्या देणुलदे पितृ लाखा पुत्र दल्हादिकुटुंबयुतेन कारितं श्रीविमलबिंबं स्वश्रेयसे प्र० तपाश्रीलक्ष्मीसागरसू रिभिः ॥ ले० ४५८ मो० देरीनं ७१/८ पंचतीर्थी ॥ सं० १५३२ वर्षे वैशाख सुदि १३ सोमे श्रीश्रीमा० श्रे० वाघा सु० श्रे० जूठा निमित्तं भा० भानू सुत लटकणेन पितृश्रेयोथै श्रीसंभवनाथविवं का० प्रतिष्ठितं पिप्पलगच्छे श्रीशालिभद्रसू रि....गोरीआवाड वास्तब्य ॥ ले० ४५९ मो० देरीनं० १२५/१ पंचतीर्थी ॥ सं० १५३५ श्रीमुलसंघे श्रीभुवनकितिसू रि....उपदेशात्० प्र० आमा भा० दहवदे सुत धनपाल भा० नाकुसुत महिराज-मोकल-माधव-नेमा-नवा श्रीचंद्रप्रभ.... ॥ ले० ४६० मो० देरीनं० १२५/५ पंचतीर्थी ॥ सं० १५०५ वर्षे वैशाख सु० ७ बु० उसवालज्ञातीय भंडारी गोत्रे सा० बाहड पु० साल्हा दोहड भा० माखी मोहोहड भार्या देल्हणदे पु० धीना सहदेवेन श्रीआदिनाथबिंब कारितं श्रीधर्मघोष ग० प्र० श्रीसाधुरत्नप्रभसू रिभिः ॥ ॥ ॥ ले० ४६१ मो० रत्नसहमंदिरे १ पंचतीर्थी ॥ सं० १८९३ वर्षे शाके १७५८ प्र । मुमाहिबिंदर-वास्तव्य-उसवंशे लघुशाखायां सा० प्रेमचंद । भा । बाई ईछा । त । पु । सा० खेमर्चद । भा० बाई देवकोर सुत अमरचंद सपरिवारसहितेन श्रीशांतिनाथबिंब कारापितं तपा० श्रीविजयआणंदसू रिगच्छे श्रीधनेश्वरसू रिराज्ये प्रतिष्ठितं ॥ पंचतीर्थी ॥ ले० ४६२ मो० २० २ पंचतीर्थी ॥ सं० १५१९ वर्षे ज्ये० व० १ गुरौ श्रीमालज्ञा० वि० पाता भा० पदमलदे सुत जुठा भा० खेतु नाम्न्या सुत देवदाससहादा-जिनदासादि कुटुंबयुतया स्वश्रेयसे श्रीधर्मनाथबिंब आगमगच्छे श्रीदेवरत्नसूरीणामुपदेशेन कारित प्रतिष्ठितं च विधिना ॥ श्री ॥ (८८) Jain Educationa International For Personal and Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ श्री शत्रुंजय गिरिवरगता लेखाः ले० ४६३ मो० २०३ पंचतीर्थी | सं० १५०७ वर्षे ज्येष्ट सुदि २ सोमे श्री आरसपल्ली - श्रीश्रीमालज्ञातीय सा० मेघा सुत सा० कर्मण भा० कर्मादे पुत्र वि सा० समधरेण भा० वयजु पुत्र भुडर सहससिहदत्त - मुलायुतैः आत्मश्रेयसे श्रीआदिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीवृद्धतषापक्षे श्रीरत्नसिंहसू रिभिः ॥ ले० ० ४६४ मो० १ पंचतीर्थी | सं० १८९३ रा वर्षे मा । सुद १० बुधे लिबडिनगर - वास्तव्य - प्रागवडज्ञातीय - वृद्धशाखायां श्रे० भईचंद तत्पुत्र बीरचंद श्रीअजितनाथ - बिंबं भरापितं तपागच्छांबरदानमणी भ० । श्रीश्रीविजयदे विद्रसूरिभिः प्रतिष्ठितं ॥ श्री ॥ ले० ४६५ मो० पंचतीर्थी | सं० १८९३ ना माघ सुदि १० बुधे राजनगरे ओसवा० लधि सा० निहालचंद तत्पुत्र खुशालचंद तत्पुत्र सा० केसरिसिंघ तस्य पुत्र सा० हरिसिंघ तेन स्वश्रेयोर्थ श्रीअजितनाथबिंबं कारापितं प्रतिष्टितं सागरगच्छे भ० श्रीशांतिसागरसूरिभिः । ल । मु । प्रविणेगा || ले० ४६६ मो० एकमंदिरे १ पंचतीर्थी ॥ संवत १५७७ वर्षे ज्येष्ट सुद ५ शनौ श्रीचंपकपुरबास्तव्य - उपकेशज्ञातीय - साह देवराज भा० रमाई मु० साह माणिक भा० माहृणदे सुत धाव स्ममस्त कुटुंबयुतेन सा० माणिक भ्रातृ दो० वसराजनमत्तं श्रीसुतिनाथबिंवं कारितं श्रीवृद्धतपापक्षे भट्टारक - श्रीधनरत्नसूरिभिः प्रतिष्टितं । धारकस्य सौख्यं कुरु ॥ शुभं कुरु ले० ४६७ मो० ए० २ पंचतीर्थी | सं० १४८७ वर्षे माधिक सुदि ५ गुरौ श्रीमालज्ञातीय पिता अर्जन सु० वयरा भा० वलदे सुत वजेसी वनाकेन पितृश्रेयोर्थ श्रीचंद्रप्रभस्वामिबिंबं कारितं श्री पुर्णिमापक्षी - श्रीसा धुरत्नसूरीणामुपदेशेन प्रतिष्ठितं विधिना ॥ वजे जीवतस्वामि ॥ ले० ४६८ मो० ए० ३ पंचतीर्थी ॥ संवत १९०३ ना वर्षे शाके १७६८ प्रवर्तमाने माघमासे कृष्णपक्षे ५ ति । भृगुवासरे श्रीमुंबाईबंदर वास्तव्य उस ० ज्ञाता । वृद्ध शाखायां उनाहटागोत्रे सेठ मोतिचंद त । भा । दिवालिवाई त । पुत्र सा० खेम - चंदभाई तेन श्रीनेमिनाथ पंचतिरथि करापितं श्रीवृ । खर । वी । गच्छे श्रीजिनमहेन्द्रसूरिराज्ये प्रतिष्ठी ॥ Jain Educationa International (८९) For Personal and Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् ले० ४६९ मो० चतुर्विंशतिका ॥ सं० १४९५ आडलौधरवासि-लाउआश्रीमाल । ज्ञातीय श्रे० राडलेन भार्या लाच्छं सुत शाणा भार्या डडरु पुत्र पोपट प्रमुख कुटुंबयुतेन भगीनी ताजी श्रेयसे श्रीशांतिनाथबिंब कारितं प्रतिष्टितं तपागच्छे नायक-श्रीसोमसुंदरसू रिभिः । ले० ४७० मो० पंचतीर्थी ॥ सं० १५१० वर्षे फागुण वदि ३ शुक्रे वृद्धशाखीय-श्रीश्रीमालज्ञाति मं० चांपा भार्या बा० गमकु तयोः पुत्र व० गोधाकेन भा० वा० लुनिगदे पुत्र सीहा प्रमुखस्वकुटुंबश्रेयोर्थ श्रीपार्श्वनाथबिंबं कारितं ॥ प्रतिष्ठितं वृद्धतपापक्षे भ० श्रीविजयतिलकसू रिपट्टे भ० श्रीविजयधर्मसूरीश्वरैः ॥ श्रीरस्तु ॥ ले० ४७१ रामपतोलीका प्रवेशेमंदिरे पंचतीर्थी ॥ सं० १५३० वर्षे फा० व० २ दिने उकेशज्ञातीय सा० काल भा० कर्मसी भा० श्रीवधुकेन भा० लादु पुत्र चांद भा० चांदु प्रमुखकुटुंबयुतेन स्वश्रेयसे विवं का० प्र०....णेय गळे श्रीउदयप्रभसू रिभिः ले० ४७२ श्रेष्ठी-केशवजीनायकमंदिरे पंचतीर्थी ॥ संवत १९२१ वर्षे शाके -१७८६ प्रवर्तमाने माघ सुद ७ तिथौ गुरुवासरे श्रीमदंचलगच्छे श्रीरत्नसागरसूरीणामुपदेशेन श्रीकच्छदेशे कोठारानगरे श्रीउसवंशे लघुशाखायां गांधीमोतागोत्रे साताए नायक मणसी तद्भार्या वाई तजुल सेठ केशवजी तस भार्या पावाबाई तत्पुत्र नरसीभाई नायक अनंतनाथविषं भरावितं अंजणवीत ॥ ले० ४७३ उजमबाईटूके चतुर्विंशतिका ॥ संवत १९२१ ना वरषे शाके १७८६ प्रव० माघ मासे शुक्लपक्षे सप्तमतिथौ श्रीगुरुवासरे श्रीराजनगर वास्तव्य उसवालज्ञाती-वीशा-वृद्धशाखायां नगरशेठ खुशालचंद तत्पुत्र शेठ वखतचंद तद्भार्या जडावबाई पुत्री बेन उजमबा स्वश्रेयोर्थ श्रीशांतिनाथजी भरापित श्रीसागरगच्छे पुज्य-भट्टारक-श्रीशांतिसागरसू रिना प्रतिष्ठितं ॥ श्रीकल्याणमस्तु ॥ ले० ४७४ श्रेष्ठो-नरशी-केशवजीटके मूलमंदिरे पाषाणबिंब ॥ संवत १९२१ वर्षे शाके १७८६ प्रवर्तमाने माघ सुदि ७ तिथौ गुरुवासरे श्रीमदंचलगच्छे पुजभट्टारकश्रीरत्नसागरसूरीश्वराणामुपदेशात् श्रीकच्छदेशे कोठारनगरे उशवंशे लघुशाखा गांधीमोतागोत्र सा नायके मणसी तत्भार्या हीराबाई तत् पुत्र सेठ केसवजी तत् भार्या पाबाबाई तत् पुत्र नरसीभाईना नामना बिंबं भरावित............॥ (९०) Jain Educationa International For Personal and Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखाः ले० ४७५ श्रे० न० के० ४/१ पापाणबिंबं ।। संवत १९२१ वर्षे शाके १७८६ प्रवर्तमाने माघ सुद ७ तिथौ श्रीगुरुवासरे श्रीमदंचलगच्छे पुज्य - भट्टारक - श्रीरत्नसागरसूरीश्वराणामुपदेशेन, श्रीकच्छदेशे कोठारनगरे श्रीउशवंशे लघुशाखायां गांधीमोतागोत्रे सा नायक मणसी तद्भार्या हीरबाई तत्पुत्र सेठ केसवजी नाएक तद्भार्या पाबाबाई तत् पुत्र नरसी - भाई नामना जिनबिंब भरापितं अजणासलाखा करापितं ॥ ले० ४७६ ० न० के० ४/२ पाषाणवित्रं ॥ संवत १९२१ वर्षे शाके १७८६ प्रवर्तमाने माघमासे शुक्लपक्षे ७ सप्तमतिथौ गुरुवासरे श्रीमदंचलगच्छे ज्या - श्रीरत्नसागरसू रिशराणामुपदेशात् श्रीकच्छदेशे कोठारनगरे श्रीउसबंशे लघुशाखायां गांधीमोतागोत्रे शा ० नाएक मणसी तत्भार्या हीरबाई तत्पुत्र सेठ केशवजी तद् भार्या पाबाबाई तत्पुत्र नरसीभाई नामना जिनबिंबं भारापित अंजनशलाका || ले० ४७७ ० न० के० ५ / १ पाषाणबिंबं ॥ संवत १९२१ वर्षे शाके १७८६ प्रवर्तमाने माघ सुद ७ तिथौ शुक्रवासरे श्रीमदंचलगच्छे श्रीरत्नसागरसूरीश्वराणामुपदेशात् श्रीकच्छदेशे कोठार नगरे श्रीउसवंशे लघुशाखायां गांधीमोतागोत्रे शा० नाएक मणसी तस भार्या हीराबाई तत्पुत्र शेठ केशवजी तद् भार्या पाबाबाई तत्सूत नरसीभाई नामना जिनबिवं भरापितं अंजनशलाखा करापिता श्रीमहावीरजी. ले० ४७८ पंचतीर्थी ॥ सं० १५३० वर्षे फा० व० २ दिने उकेशज्ञाती सं० कालू भा० कर्मसी भ्रातृ नायकेन भा० लाकू पुत्र चांदा भा० चांपू प्रमुख कुटुंबयुतेन स्वश्रेयसे श्रीश्रेयांसबिंबं का० प्र० ब्रह्माणगच्छे श्रीउदयप्रभसूरिभिः ले० ४७९ बालावसही, देरीनं० ६०९/५/१ पंचतीर्थी ॥ सं० १३२६........ .... पितृ नयणसिंह श्रेयोर्थ.. .श्री.... नाथ बिंबं कारित प्रतिष्ठित श्रीसूरिभिः ॥ ले० ४८० बा० देरीनं ० ६०९/५/३ पंचतीर्थी ॥ सं० १५२५ फा० सु० ७ प्राग्वाट ज्ञा० भालो भा० सारु सुत व्य० समराकेन भा० वर्जु सुत केसा कुटुंबयुतेन स्वश्रेयसे श्री शांतिनाथ बिंबं का. प्र. श्रीलक्ष्मीसागरसूरिभिः श्रीतपागच्छेशैः श्रीपत्तने ॥ ले० ४८९ वा० देरीनं० ६०९/५/२ पंचतीर्थी ॥ सं० १४६४ वर्षे सुदि १२ ( ९१ ) Jain Educationa International For Personal and Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् सोमे मेडुतवालगोत्रे सा० समरा भार्या गारु पुत्र मेणदकेन स्वपितृश्रेयसे श्रीपद्मप्रभबिंब कारापितं प्रतिष्ठितं मलधारिगच्छे श्रीमतिसागरसू रिभिः ॥ ले० ४८२ बा० देरीनं० ६०९/५/४ पंचतीर्थी ॥ सं० १४७५ वर्षे ज्येष्ट मुदि ७ शुक्रे उसवालज्ञातीय साह धणपाल भार्या पुरदे पुत्र साह खेताकेन निजपितृश्रेयोर्थ श्रीअंचलगच्छे श्रीजयकेशरसू रीणामुपदेशेन श्रीआदिनाथबिंबं कारितं प्रतिष्ठितं च सूरिभिः ॥ ले० ४८३ बा० देरीनं० ६०९/५/५ पंचतीर्थी ॥ सं० १४९४ वर्षे ज्येष्ट सुदि ११ उकेश० सा० पया भार्या.......सर पुन्यार्थ श्रीशंभवनाय प्रति० च श्रीखरतरगच्छे श्रीजिनसू रि०........। ले० ४८४ बा० देरीनं० ६०९/५/६ पंचतीर्थी ॥ सं० १३८५ फा० सु० भोमे शा० प्रेमचंद............सीह धांधाभ्यां पित्रा मातृ संतान श्रेयसे श्रीआदिनाथबिंबं का० श्रीगुणकरसू रीणामुपदेशेन प्रतिष्ठितं ॥ ले० ४८५ देरीन० २२८/३ पंचतीर्थी ॥ संवत १५१७ वर्षे माघ सुदि ५ गुरौ खदिर.............बाई जबकु पुत्र श्रे० समधर श्रे० शिवा श्रे० समधर भा० सवाई श्रे० शिवा भा० सिरियादे स्वश्रेयसे श्रीसुमतिबिंबं का० प्र० श्रीपुर्णिमापक्षे श्रीसाधुरत्नसू रिभिः ॥ ले० ४८६ देरीनं० ५८४/१ पंचतीर्थी ॥ सं० १४०७ वर्षे माघ सुद १३ सुराणागोत्रे सा० तीसल भार्या वालहदे सु० समदा-सावड-समरा पित्रौ पुण्यार्थ श्रीचंद्रप्रभबिंबं का० प्रतिष्ठितं श्रीधर्मघोषगच्छे श्रीपद्माणदेवसू रिभिः ॥ ले० ४८७ श्रीशत्रुजयगिरिवरे कर्मशाकृतोद्वारे प्रतिष्ठितः श्रीआदीश्वरप्रभुः1 ॥ ॐ ॥ संवत (त् ) १५८७ वर्षे शाके १४५३ प्रवर्तमाने वैशा[ ख ] वद __ 1 A लेखांकौ ४८७, ४८८ गृहीतुं न शक्या अतोऽस्माभिः प्रावीनलेखसंग्रह द्वीतियभागादुद्धृतो. B मदीयतारक-श्रीआगमोद्धारकाणामाज्ञया वि० सं० १९९६ना अतः पर्यन्ता लेखा: मया जातमहेनतेन गृहीताः C एतस्मिन् लेखे विंशतितमशताब्धिनां लेखा न गृहिताः, निर्देषमात्रा अत्यल्पा गृहिताः सन्ति (९२) Jain Educationa International For Personal and Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः ६ रवौ । श्रीचित्र[ कूट ] वास्तव्य श्रीओशवा[ ल ]ज्ञातीय बृद्धशाखायां दो० नरसिंह सुत दो० [ तो ]ला भार्या बाई लीलू पुत्र ६ दो० रत्ना भार्या रजमलदे पुत्र श्रीरंग दो० पोमा भा० पद्मादे द्वि० पाटमादे पुत्र माणिक हीरा दो० गणा भा० गउरादे [ द्वि० ] गारवदे पु० देवा दो० दशरथ भा० देवलदे द्वि० टूरमदे पुत्र केहला दो० भोजा भा० भावलदे द्वि० [ह ]र्षम[ दे पुत्र-श्रीमण्डन ] भगिनी [ सुह ]विदे [ बंधव श्रीमद्राजसभाशंगारहारश्रीशजयसप्तमोद्धारकारक दो० करमा भा० कपूरादे द्वि० कामलदे पुत्र भीषजी पुत्री बाई सोभांबा० सोना बा० मना बा० पना प्रमुखसमस्तकुटुंबश्रेयोर्थ शत्रुजयमुख्यप्रासादो द्धा रे श्रीआदिनाथबिंबं प्रतिष्ठापितं । मं. रवी । मं. नरसिंगसानिध्यात् । प्रतिष्ठितं श्रीसू रिभिः ॥ श्रीः ।। ले० ४८८ कर्माशाकृतोद्वारे प्रतिष्ठितः श्रीपुण्डरीकस्वामी ॐ ॥ संवत् १५८७ वर्षे वैशाख[ व ]दि[ ६ ] रखौ श्रीओशवंशे वृद्धशाखायां दो० तोला भा० बाई लीलू सुत दो० रत्ना दो० पोमा दो० गणा दो० दशरथ दो० भोजा दो० करमा भा० कपूरादे । कामलदे पु० भीषजीसहितेन श्रीपुंडरीकबिंबं कारितं ॥ श्रीः ॥ ले० ४८९ श्रीवस्तुपालतेजपाललस्य प्रापितौ लेखौ, लेख. 2 द० ॥ ॐ नमः श्रीसर्वज्ञाय ॥ विश्वस्थितिप्रथमनाटकसूत्रधारो, ब्राझं महोघृतम.... D यदा लेखा मया गृहिता तदा यदुक्रमांकाः स्थानांकाः आसन् तद् मयाऽत्र धृताः अधुना च तेषां क्रमांकानां भिन्नता जाताः सन्तीति मन्यामहे. E विक्रमीये २०२० वर्षे मंदिराणां स्थापत्य दर्शनार्थ चुनादिनां नहिवत्कृते खारपत्थरोवरी टंकीता लेखाः प्रादुर्भताः तन्मया दृष्टेऽपि मदशक्तो न गृहिताः, श्रे आ० क० यदि गृह्यतेऽतो दीयते । अधुना श्रे. आ. क.ना संगृहिता अतो अन्तभागे वृताः F वि० १९९६वर्षीयलेखस्थानभ्रष्टे मूलमंदिरद्वारगताः त्रयो लेखाः रत्नपतोलो____ द्वारान्तरीताः स्थापिताः सन्ति H श्रीआदीश्वरप्रतिमोपर्यधुना शीर्णप्रायः लेखोऽस्त्येव तदपि नवामतिमुनिवृंदैः श्रीआदीश्वरप्रभोः प्रतिकृते कृताऽस्ति निमन्नभागे च स्वनामानि लिखापितानि सन्ति तद् किं स्वख्याताये ? 2 G द्वाराणां नृतननिर्माणार्थ खनने श्रीमानवस्तुपालतेजःपालानां द्वे लेखौ प्रादूर्भूते एतौ लेखौ वाघ्रपतोलीकायां स्थापितो स्तः P श्रीमहावीर-जैन-विद्यालयेन सुवर्णमहोत्सवे द्वे पुस्तके प्रकटी कृते स्तः, तद्गतौ एतौ लेखौं गृहितो. (९३) Jain Educationa International For Personal and Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दशनम् .......... नम्रकिटकोटि, श सुरासरयुगादिदेवः ॥ १ ॥ स्वैरं - म्यतु नाम वीरधवलक्षोणीं दुकीर्त्तिर्दिवं पातालं च महीतलं च जलधेरन्तश्च नक्तं दिवं । धीसिद्धांजननिर्मलं विजयते श्रीवस्तुपालाख्यया, तेजःपालसमाह्वया भवदिदं यस्याद्वयं नेत्रयोः ॥ २॥ देवसर्वनाथ ! कष्टं ननु क इव भवान् ! नंदनोद्यानपालः खेदस्तत्कोऽद्य ? केनाप्यहह ! हृत ईतः काननात् कल्पवृक्षः । हं मा वादीस्तदेतत्कमपि करुणया मानवानां मयैव प्रीत्यादिष्टोऽयमुर्व्यास्तिलकयतितलं वस्तुपालच्छलेन || ३ || विश्वेऽस्मिन् कस्य चेतो द.......... ........स्य विश्वासमुच्चैः, प्रौड श्वेतांशुरोचिः प्रचयसहचरी वस्तुपालस्य कीर्तिः । मन्ये तेनेयमारोहति गिरिषु.... ... येते गुह्वरेषु, सर्वोत्संगाजलं ( ? ) याति पातालमूलम् ॥ ४ ॥ स एष निःशेषविपक्षकालः, श्रीवस्तुपालः, [ पदमद्भुतानाम् ] | यः शंकरोऽपि प्रणवित्रजस्य, विभाति लक्ष्मीपरिरम्भरम्यः ॥ ५ ॥ किं बु........ह........ ..नीरनि........मुख्य, श्रीवस्तुपालसचिवस्य गुणप्ररोहम् । दैन्या गिरो.. प्रीतिस्पृशः किमपि यत्र दृशः पतन्ति ॥ ६ ॥ श्लाध्यो न वीरधवलः क्षितिपावतंसः, कैर्नाम विक्रमनयाविव मूर्तिमंतौ श्री[ वस्तुपाल ] इति वीरललाम तेजः पालश्च बुद्धिनिलयः सचिवौ यदीयौ ॥ ७ ॥ अनंतप्रागल्भ्यः[ स ]जयति बली वीरधवलः, सशैलांसांभोधि भुवमनिशमुद्धर्तुमनसः । इमो मन्त्रि[प्रष्ठौ] पतिको [धिप ] कला - मदश्रां विभ्राणौ मुदमुदयिनां यस्य तनुतः ॥ ८ ॥ ... नंदतु यावदिदुपनौ सत्कर्मनिष्णाततां, पुष्णातु प्रयतो जगन्निजगुणैः प्रीणात् [ लोकं ] पृणैः । श्रेयांसि श्रयतां यशांसि चिनुतामेनांसि विध्वंसतां, स्वामिन्य विवासना (?) च तनुतां श्रीवस्तुपालश्चि ॥ ९ ॥ दुःस्थत्वेन कदर्थ्यमानमखिलं भूल्लो कमालोक्य - न्नाविर्भूतकृपारसेन सहसा व्यापारितश्वेतसा । पातालाब्दलिरागतः स्वयमयं श्रीवस्तुपालच्छलात्तेजःपालमिषान्महीमनिमिषावासाच्च कर्णः पुनः ॥ १० ॥ तेन भ्रातृयुगेन या प्रतिपुरग्रामाध्वशैलस्थलं, वापीकूपनिपानकाननसरः प्रासादसत्रादिका । धर्मस्थानपरंपरा नवतरा चक्रेऽथ जीर्णोदधृता, तत्संख्यापि न बुध्यते यदि परं तद्वेदिनीर्मेदिनी ॥ ११ ॥ क्षोणीपीठमियद्रजःकणमि यत्पानीयबिन्दुः पतिः, सिंधूनाभियदंगुलं वियदियत्ताला च कालस्थितिः । इत्थं तथ्यमवैति यस्त्रिभुवने श्रीवस्तुपालस्य तां धर्मस्थानपरंपरां गणियितुं शंके स एव क्षमः ॥ १२ ॥ यावदिवदुनाकक वासुकिना वसुमतीतले शेषः । इह सहचरितस्तावत्तेजःपालेन वस्तुपालोऽस्तु ॥ १३ ॥ श्रीविक्रमसंवत् १२८८ वर्षे पोप शुदि १५ शुक्रे प्रशस्तिनिष्पन्ना ॥ (९४) Jain Educationa International *******. For Personal and Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखाः एतामलिखत् वाजडतनुजन्मा ध्रुवकजयतसिंहाख्यः । उदरिदपि कुलस्वामिसुतः पुरुषोत्तमो विमलां ॥ ले० ४९० लेख: २ र्द० ॥ ॐ नमः सर्व्वज्ञाय ॥ देवः स वः शतमखप्रमुखा मरौघक्लृप्तप्रथः प्रथमतीर्थपतिः पुनातु । धर्मक्रमोऽपि कि केवल एव लोके नीतिक्रमोऽपि यदुपक्रममेष भाति ॥ १ ॥ श्रीविक्रमसंवत् १२८८ वर्षे पौष सुदि १५ शुक्रे श्रीमदणहिरपुर वास्तव्यप्राग्वाटवंशालंकरण ठ० श्रीचण्डपात्मज ठ० श्रीचण्डप्रसादांगज ठ० श्रीसोमतनुज ठ० श्रीआशाराजनंदनेन ठ० श्रीकुमारदेवीकुक्षिसंभूतेन ठ० श्रीलू णिग महं० श्रीमालदेवयोरनुजेन महं० श्रीतेजःपालाप्रजन्माना चौलुकयकुलनभस्तलप्रकाशनैकमार्तण्डमहाराजाधिराजश्रीभुवनप्रसाद देवसुतमहाराजश्रीवीरधवलदेवप्रीतिप्रतिपन्नराज्यसर्वैश्वर्येण सं [ ......]७७ वर्षे श्रीशत्रुंज्योज्जयंतप्रभृति — महातीर्थयात्रोत्सव- प्रभावाविर्भूतश्रीमद्देवाधिदेवप्रसादासाहित.. . त्येन श्रीशारदाप्रतिपन्नापत्येन महामात्यश्रीवस्तुपालेन अनुज महं० श्रीतेजपालेन च ईह स्वकारितसौवर्णदंडकलशविराजितसच्चारुतोरणालंकृत श्रीमदुज्जयंतस्तंभनतीर्थद्वयावतारर- - हतमं- - नन्दीश्वरसत्यपुरशकुनिका'विहारकपर्दिक्षायतनोद्धार अनुपमाभिधानमहासरोवरप्रभृतिप्रधानधर्मस्थानपरंपराविराजितस्य श्रीशत्रुजयमहातीर्थमौलिमुकुटायमानस्य श्री[ युगादि ]तीर्थकर श्रीऋषभदेवभवनस्याग्र-प्रतोली का रिता ॥ छ ॥ छ ॥ Jain Educationa International भूयाद् भूवलयस्य वीरधवलः स्वाभी समुद्रावधेः श्रीमुद्राधिकृतः सुकृतिना येनाश्वराजात्मजः । यस्मा- विश्वोपकारवती ॥ १ ॥ धान्यात्मा खलु वस्तुपालसचिवः सर्वोऽपि सम्पद्यते, यत्संपर्कवशेन मेदुरमदोद्रेको विवेकी जनः । तज्जन्मा- -कौतुकम हो (?)- वितनुते नैवान्तरं किंचन ॥ २ ॥ त्यागाराधिनि राधेये कर्णैव भूरभृत् । उदिते वस्तुपाले तु द्विकर्णावर्ण्यतेऽधुना ॥ ३ ॥ श्रीवस्तुपालते [ जःपा ] लौ जगतीजनस्य चक्षुध्यौ । पुरुषोत्तमाक्षिगतयोः स्यातां सदृशौ न रविशशिनोः ॥ ४ ॥ (९५) -- For Personal and Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् ताभ्यामेव च श्रीगुर्जरेन्द्रसचिवाभ्यामिहैव प्रतोलयाः, पश्चिमभागभित्तिद्वये श्रीआदिनाथदेवयात्रायातश्री---------, हस्नात्रोत्सवनिमित्तं पूर्णकलशोपशोभितकरकमलयुगलं स्वबृहद्बान्धवयोः ठ० श्रीलू णिग महं० श्रीमालदेवयोः श्रीमद्देवाधिदेवाभिमुखं मूर्तिद्वयमिदं कारितं ॥ छ ॥ ___ लावण्यांगः शिशुरपि-------कस्य नात्सीत्प्रशस्यः, श्लाघापात्रं दधदपि कलामात्रमिंदुर्विशेषात् । दत्ते चिंतामणिरणुरपि प्रार्थितानि प्रजानां, तापक्लान्ति विधुवति सुधाबिंदुरप्यंगलग्नः ॥ १ ॥ मंत्रीशृरः स खलु कस्य न मल्लदेवः स्थानं-------निजान्वयनामधेयः । निष्पिष्य निर्दयमधर्ममयं यदंगं येनोदम्ल्यत कलिगतिमल्लदर्पः ॥ २ ॥ मल्लदेव इति देवताधिपश्रीरभू स्त्रिभुवने विभूतिभूः । धर्मकर्मधिषणावशो यशोराशिदासितद्यतिद्यतिः ॥ ३ ॥ ___ तथा श्रीशत्रंजयमहातीर्थयात्रामहोत्सवे समागच्छदतुच्छश्रीश्रमणसंघाय कृतांजलिबंधबंधुरं प्रतोलेयाः पूर्वभागभित्तिद्वये स्वकारिमेतयोरेव श्रीमहामात्यायोः पूर्वाभिमुखं[ मू ति ] युगलं स्वागतं पृछ[च्छ]ति । उक्त च एतदर्थसंवादि अनेनैव श्रीशारदाप्रतिपन्नपुत्रेण महाकविना महामात्यश्रीवस्तुपालेन संघपतिना । ___ अद्य मे फलवती पितुराशा मातुराशिषि शिखांडकुरिताद्य । श्रीयुगादिजिनयात्रिकलोकं प्रीणयाम्यहमशेषमखिन्नः ॥ १ ॥ पुण्यलोकद्वयस्यास्य तेजःषालस्य मंत्रिणः । देवश्चमर( ?रु)देवश्च श्रीवीरः सर्वदा हृदि ॥२॥ तेजःपालः सचिवतरणिर्नदताद् भाग्यभूमि-यंत्र प्राप्तो गुणविरपिभिनिळपोहः परोहः । यच्छायासु त्रिभुवनवनखणीपु प्रगल्भं, प्रक्रीडंति प्रसृमरमुदः कीर्तयः श्रीसभायाः ॥ ३ ॥ यः शैशवे विनयवैरिणि बोधवंध्ये धत्ते नयं च विनयं गुणोदयं च । सोयं मनोभवपराभवजागरुकरुपो न के मनसि चुंबति जैत्रसिंहः ॥ ४ ॥ श्रीवस्तुषाल चिरकालं..................भवत्वधिकाधिकश्रीः । यस्तावकीनधनवृष्टिहृतावशिष्टं, शिष्टेषु दौस्थ्य............पावकमुच्छिनत्ति ।। ५ ॥ श्रीतेजपालतनयस्य गुणानतुल्यात्, श्रीलूणसिंहकृतिनः कति न स्तुबन्नि ? । श्रीबन्धुनोधुरतरैरपि यैः समंता-दुद्दामता त्रिजगति क्रियतेऽस्य कीर्तेः ॥ ६ ॥ प्रसादादादिनाथस्य, यक्षस्य च कपर्दिनः । वस्तुपालान्बयस्यास्तु, प्रशस्तिः स्वस्तिशालिनी ॥ ७ ॥ . स्तम्भस्तीर्थध्रवजयसिंहेन लिखिता ॥ उत्कीर्णा च सूत्र० कुमारसिंहेन महामात्यश्रीवस्तुपालस्य प्रशस्तिरियं ॥ शुभमस्तु ॥ छ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः ले० ४९१ प्रेमावसहीगतचन्द्रप्रभुमंदिरे लेख:* ॥ संवत १८६० वर्षे शाके १७२६ प्रवर्तमाने वैशाख शुदि ५ चंद्रवासरे सूर्यपूर्यादि वास्तव्य वीसानेमाज्ञातीय श्रेष्ठी ------हीराचंद----घर त । मीठाभाई त । देवचंदादि समस्त संघेन भट्टार्क श्रीआणंदसोमसू रिराज्ये लोढिपोशालगच्छे प्रेमचंद लवजी क--टूके शीखरदेवालयस्य श्री५श्री-- श्रीचंद्रप्रभजिनालयस्य--प्रतिष्ठा विजयजिनेन्द्रसू रिभिः ॥ ले० ४९२ प्रे० चं० मंदिरे पाषाणवित्रं ॥ संवत १८६०ना वर्षे शाके १७२६ प्रवर्तमाने वइशाख सुदि ५ तिथौ चंद्रवासरे श्रीसूर्यपूर्यादि वास्तव्य वीसानीमाज्ञातीय संघसमस्तेन लघुपोशालगच्छे भट्टार्क श्री-------सू रिराज्ये चंद्रप्रभविंबं भरापितं प्रतिष्ठितं विजयजिणेन्द्रसू रिभिः तपागच्छे । ले० ४९३ प्रे० चं० पाषाणबिंब ॥ संवत १९१२ना कार्तक वद ५ बुधवासरे श्रीअजितनाथविबं स्थाषितं श्रीसुरतबिंदरे वास्तव्य ज्ञातीवीसानेमा दो हर्खजी हिरजी तस्य पुत्री बाई बेनकुवर श्रीसिद्धाचलतिर्थे प्रेमावसी मध्ये नेमावाणीयाना प्रासादमध्ये स्थापीतं । श्रीआणंदसूरगच्छे । शुभं भवतु ॥ ( एतस्मिन् मंदिरे सं० १८६० वर्षीयपंचप्रतिभाः सन्ति ) जयतलहट्टीकागतलेखाः . ले० ४९४ तलहट्टीकामंडपे लेखः ॥ सं० १८८९ना शाके १७५५ प्रवर्तमाने वैशाक मास शुकलपक्षे तिथि १३ बुधवासरे श्रीअहम्मदावाद वास्तव्य उसवालज्ञातीय वृद्धशाखायां सीसोदियावंशे कुंकमलोलगोत्रे । सा सहसकरण तत् पुत्र राजसभा श्रृंगार सेठ शांतिदास-तत् पुत्र से । लखमीचंद तत् पू । से। खुसालचंद तत् पुत्र राजसभा श्रृंगार से । वखतचंद भार्या बाई जोयती तत् पू । इच्छाभाई द्वितीय भार्या बाई जडाव तस्य कुक्षे पूत्र रत्न ६ पुत्री ३ तस्य नामानि से० । पानाबाई १ पुत्र ललुभाई से । मोतीभाई २ तस्य पुत्र ५ फत्तेमाई १ तस्य पुत्र ३ भगुभाई १ तत् पूत्र दलपतभाई त । नेमचंदभाई २ * एता शिलालेखा नव्यादर्श विस्मृता अतोऽत्र गृहीताः Jain Educationa International For Personal and Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् गोकलभाई ३ तथा पू । छोटाभाई २ बालाभाई ३ मणीभाई ४ मोहकमभाई ५ से । अनोपभाई ३ तत् पुत्र ३ डाह्याभाई १ महाशुखभाई २ मोहनलालभाई ३ राजसभा श्रृंगार शेठ हेमाभाई ४ तत्पुत्र २ नगीनदास १ प्रेमाभाई तत् पुत्र म....भाई से । श्रुर्यमलभाई ५ तत् पुत्री बाई रतनबाई समरथः से । मनसुखभाई ६ तत् पुत्र क्षेमचंदभाई १ छगनभाई १ पुत्री २ बाई वीजली त । बाई उजम एवं सर्व कुटुंब युतेन श्रीमात्रीजडावबाई पुन्यार्थ । सं । १८८२ना बछेरबाई जडावबाई श्रीपादलिप्त तीर्थयात्रा आगत तदा वैशाख शुद ११ देवंगत प्राप्त तदा श्रीसिद्धाचल तलेटीमां मंदिरो धर्मशाला कारितं श्रीऋपभदेवपाद कारापितं प्रतिष्ठितं सागरगच्छे भ । शांतिसागरसूरि वि० लि० । सं० १८९५ ॥ ले० ४९५ त० असव्यमंडषे पादुका ॥ सं । १८८९ना वैशाख शुदि १ बुधवासरे श्रीअहम्मदावाद वास्तव्य उसवालज्ञातौ वृद्धशाखायां श्रे० श्री ५ शेठ खुशालचंद तत् पुत्र वखतचंद भार्या बाई जडावबाई पुन्यार्थ श्रेष्ठि पानाचंद तथा इछाचंद त । मोतीचंद त । अनोपचंद त । सेठ हेमाभाई त । सूर्यमल्ल त । मनसुखभाई त । उजमबाई त । फत्तेचंद त । छोटालाल त । बालाभाई त । मणीभाई त । मोहकचंद त । लल्लुभाई त । पेमाभाई त । डाह्याभाई त । खेमचंदभाई त । भगुभाई त । नेमचंदभाई प्रमुखसकलकुटुंबेन युगादीश श्रीऋषभदेवजिनपादुका कारापिता स्थापिता च सिद्धाचल तल....नाम मंडप । सागरगच्छीय श्रेष्टि श्री ५ हेमाभाई कारापिता प्रतिष्ठितं च पं रुपविजयगणिभिः । श्रीऋषभदेव पादुका देवकुलिकायां ॥ ले० ४९६ त० सव्यमडपे पादुका ॥ संवत् १८८७ना द्वितीय वैशाख सुद १३ वार भौमे । साके १७५२ना प्रवर्तमाने । लींबडीनगरे वास्तव्य सा । विरचंद भायचंद । श्रीऋषभदेव पादुका भरापितं ॥ श्रीजिनविजयदेवेन्द्रसूरीश्वरपाट विराज्यमाने ॥ श्रीपालीताणा नगरे घोयल श्रीबावाजी कुंवर श्रीदादाभाई तस्य कुवर श्रीप्रतापसंघजी तस्य विराजमान भरापितं ॥ ले० ४९७ ते. आदौ देवकुलिका ॥ सं० १९०७ना व० वैशाक सुद ११ चंद्रवा । श्रीपादलिप्तनगरवा श्रीमालिज्ञा० लघुशा । कपासि काला तत्पु । क । हीर-- (९८) Jain Educationa International For Personal and Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः ------------श्रीपार्श्वनाथ पादुका-------हकु सुख श्रेयस्तु ॥B ले० ४९८ त० पादुका ॥ संवत १९०६ना माघ सुदी ५ भृगुवासरेशे । ठाकरसि तत्पुत्र दो मेराज श्रीसिद्धाचलतीर्थतलाटियुं श्रीऋषभदेवपादुका थापीतं श्रीतपागच्छे भ० श्री१०८ श्रीदेवेन्द्रसूरिराज्ये ॥ ले० ४९९ त० पादुका ॥ संवत १८५६ वर्षे कार्तक शुदि १३ दिने पादुका त्रय मुनी धीरविजयेन निरमापितं श्रीसिद्धाचल-तलहटीकायां था साधवीजीराजसीरीजी साधवीजी चंदनबालाजी साधवीजी देवसीरी. ले० ५०० तलहट्टीकामार्गे पीलमडीवृक्षाऽधः देवकुला ॥ संवत १८६....वर्षे चैत्र वदि............वास्तव्य वुहरागोत्रीय साह धर्मसी पुत्र कपुरचंद्रादि............संघेन श्रीगोडीपार्श्वनाथ पादन्यास कारितं.........श्रीजिनचंद्रसूरीविजयाराज्ये ॥ शिलालेखेषु पूर्तिः १ १ A सं० २०२० वर्षे उत्थापनादिकार्य कृते सति या लेखाः प्रादुर्भुताः सन्ति ताः श्रेष्ठि-आणंदजी-कलयाणजीना भोजक-लक्ष्मणदास-हीरालालहस्तेन वि० २०३७ वर्षे ते ग्राहिताः, ततो मया प्राप्ताः, तान् लेखान् ‘नव्या ' इति संज्ञा दत्त्वा अत्र । B कोसान्ता अंकाः लेखेषु पंक्तियुद्योकाः । C मुख्यटूके पाश्चात्यभाग अष्टापदमंदिरे गवाक्षानां पीठीकापुत्कीर्णो लेखाः । D क्रमांकेन सह नव्यांकः । ले० ५०१ नव्यो १ ॥ (1) संवत १६८७ वर्षे चैत्र शुदि ३ शनौ सूरत(2) वास्तव्य ओसबालज्ञातीय लघुशाखीय सा. (3) वस्ता सू० (सु०) सा० सूरजी भा० बा० लाडकी सू (सु ?) (4) सा० लधुआ भा० वा० लाछबाइ पू० (पु०?) काहा (5)----केन देवकुलिका का० तपा (६) गच्छे श्रीविजयदेवसूरी(रि)राज्ये ॥ ले० ५०२, न० २ ॥ (1) संवत १६८६ वर्षे फागुण शुदि २ बुधे दीवबंदिर (९९) Jain Educationa International For Personal and Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् वास्तव्य श्रीमालीज्ञा (2)तीय लघुशाषीय सेष्ट(श्रेष्ठि) मेघ भार्या बाई नारिंगदे पुत्र सेष्ट (श्रेष्ठि ?) (3) साहबजी भार्या बाई वईजलदे देवकुलिका कारापिता (4) तपागछे(च्छे?) भ० श्री ६ विजयदेवसूरी(रि !) राज्ये ले० ५०३, न० ३ । पीठे पत्थरोत्कीर्णाः त्रयः पंक्त्यः । (1) संवत १७२८ वर(2) पोष सुद १३ दने (3) सुरतवात(स्त ?)व्य श्रीम(मा ?) (4) लगना(ज्ञा ?)ती(य) वरध(वृद्ध ?)स(शा ?) (5) षीय सा० नोधा पद(6)मसी-- --------(2) ले० ५०४, न० ४ ॥ (1) संवत १६८६ बर्षे चैत्र शुदि १५ गुरउ(रौ !) पुरबंदिरवास्तव श्रीमाली(2)ज्ञातीय लघुशाषीय महं सुढल भार्या बाई सोभागदे सुत महं (3) इंद्रजी भार्या अमरादे लघुबंधव तं० कलाणजी मं० रुषभदा(4)स भा० बा० सजाणदेव्या० हर्षमदे सू (सु ?)त मं० जेठा मं० रूपाप्रमुख (5) युतेन देवकुलिका कारापिता तपा० भ० श्री ६ विजयदेवसू रिराज्ये ॥ ले० ५०५, न० ५ । सहकेणपाश्वनाथतलगतः षट्पंक्तिमान् खंडलेखः । (1) संवत १-७० वर्षे–(2)---दने राजनगरवा(3)स्तव्य---- ले० ५०६, न० ६ । (1) संवत १६८५ वर्षे पोस(१)मासे पाट(2)णवास्तव्य सा० वीरजी भा० बा० (3) राजलदे पुत्री बा० देवकीनी देहरी । ले० ५०७, न० ७ ॥ (1) संवत १६८५ वर्षे पोष सुदि १५ दि(2)ने पाटण वास्तव्य पोरवाडज्ञातीय (3) सा० वधु भार्या बा० सीरीआदे सुत--(4)-भा० बा० जीवा पुत्री बा० फुला--(5) श्रीशेजृजजोपरि देवकुलिका कारिता तपा (6) गच्छे भ० धिजयदेवमूरिराज्ये । ले० ५०८, न० ८ ॥ (1) संवत १६८८ वर्षे षोषमासे पाटण(2)वास्तव्य पोरवाडज्ञातीय प्रभवा (३) भा० बा० मंगाई पुत्री बा०--(4)---- ले० ५०९, न० ९ ॥ (1) संवत १६८३ वर्षे चैत्र सुदि १५ दिने सूरति वा (2)--ओसवालज्ञातीय वृद्धशाखीय सा०----(3)------रतबाई सु० सा० सवजी (१००) Jain Educationa International For Personal and Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ श्रीशजयगिरिवरगता लेखाः भार्या बा०----(4) सा० रूपजीकेन देवकुलिका कारापिता (5) त० भ० श्रीविजयदेवसू रिराज्ये ॥ ले० ५१०, न० १० ॥ (1) संवत १६८५ व(2)र्षे पाटणवास्त(३)व्य साल रूपजी (४) भा० बा० तेजा ले० ५११, न० ११ ॥ (1) संवत १६८६ वर्षे वैशाख शुदि ८ दिने मांगरोलवा(2)स्तव्य ओसवालज्ञातीय वृद्धशाषीय सा० सामल भा० (3) उमादे पुत्र सा० नारायिणा भार्या लघु पुत्र सा० सुष० (4) बाई सोभागदे लघुबंधव सा० मालर्जी कलाणाजी (5) २ प्रमुख कुटुंबयु० देवकुलिका कारापिता तपागच्छे (6) श्रीविजयदेवसूरिराज्ये ॥ ले० ५१२, न० १२ ॥ (1) संवत १६८६ वर्षे पोष शुदि--(2) अभदावादवास्तव्य ओसवा(3)ल सा० चापा भा० बा० (जे)ठी (4) पुत्री तेजबाईनी देहरी (5) तपागच्छे श्रीविजयदेवसूरि ले० ५१३, न० १३ ॥ (1) संवत १६८६ वर्षे माघशुक्लपूर्णिमायां १५ तपागच्छना(2)यक-भट्टारकप्रभुश्रीविजयदेवसू रिचरणसेव(वी?) (3) दीवबंदिरवास्तव्य सेठ मेघ सुत सेठ हीरजी भार्या (4) नीलाई सुत सेठ मुकंदजीसंयुतेन देवकुलिका का(5)रापिता स्वश्रेयसे ले० ५१४, न० १४ ॥ (1) संवत १६८५ वर्षे का (2) शुदि ५ शु(के) दीवबंदि(3)रवास्तव्य वाझाकारा (4) भा० देहरी करावी ले० ५१५, न० १५ । कृष्णपाषाणगतो लेखः ॥ (1) संवत १९२८ना वैशाक(ख) सुदी ६ सोमे संघवी (2) शांमजी रामजी तस पुत्र भाई पानाचंद तस (3) भारजा बाई जवल गनाते वीशा शीरमाली श्रीधोरा(4)जी कने. श्रीपारश्वनाथजिन स्थापितं तपागच्छे ले० ५१६, न० १६ ॥ (1) संवत १६८५ वर्षे चैत्र शुदि १५ दिने (2) --लवास्तव्य ओसवालजातीय सा० (3) ----भा०-- (१०१) Jain Educationa International For Personal and Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ (4) (3) ले० ५१७, न० १७ ॥ ( 1 ) संवत १६८२ वर्षे वैशाख शुदि ३ वास्तव्य -- (2)तिय ललुशाखीय वि० पूजा भार्या बा० कपूराई सा० ( 3 ) पोषा भा० बा० तेजा -- वि० अमीचंद भार्या हीरा सु० ( 4 ) विजयकरण सेसकरण प्रमुखनाम्न्या (५) देवकुलिका कारिता श्रीविजयदेवसू रिराज्ये ले० ५१८, न० १८ ॥ ( 1 ) संवत १६८६ वर्षे - वास्तव्य ओसवालज्ञातीय लघुशा श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् (4) बा० क्रम - ( 5 ) भ० श्रीविजयदेवेन्द्रसूरिराज्ये ले० ५१९, न० १९ ॥ ( 1 ) - - वत- (4) श्रीतपागच्छे जीवी देवलका - देवकुलिका का० ले० ५२०, न० २० ॥ ( 1 ) ले० ५२१, न० २१ ॥ ( 1 ) संवत १६९१ वर्षे वइसाख सुदि ३ दिने देवकापा (2)टण वा० ओसवालज्ञातीय सा० बता सुत सा० [3] भभा० सवानी देहरी श्री तपागच्छ भट्टारक श्री [4] विजयदेवसूरिराज्ये श्रीविजयसि— Jain Educationa International - वर्षे ले० ५२२, न०२२ || [1] संवत १६८२ वर्षे पोप शुदि १ - दिने पाट[2] - देवका वास्तव्य ओसवालज्ञातीय वृद्ध [3] शाखीय सा० देवजी - ले० ५२३, न० २३ ॥ [1] संवत १६८५ वर्षे चैत्र शुद्ध १५ दिने [2] मागलोरवास्तव्य ओसवालज्ञातीय सा० [3] जेमन भा० बा० माना श्रीशेत्रुजयोपरि [4] देवकुकका कारापितं तपागच्छे भटा [5] ( १०२ ) For Personal and Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय गिरिवरगता लेखाः ले० ५२४, न० २४ ॥ [1] संवत १६६५ वर्षे वैशाख शुदि ७ रखौ वेलाउवंदिर [2] वास्तव्य ओसवालज्ञातीय सा०-भार्या बा० [3] रूपादे सुत सा पीसी भार्या सोभागिणि [4] देहरी तपागच्छे भ० श्रीविजयदेवसूरिराज्ये ले० ५२५, न० २५ ॥ [1] संवत - -[2]- - ओसवंशे[3]- -[4]— -[5]- -भार्या बा० म -- लदे प्रमुख [6] कुटुंब युतेन देवकुलिका कारापिता ले० ५२६, न० २६ ॥ [1] संवत १६८३ वर्षे - -[2] श्रीश्रीमालीज्ञातीय वृद्धशाखीय दोशी तेजपाल [3] दो० जावड भार्या बाई सोहणादे पुत्र दो० हीरजी [4] देवकुलिका कारापितं तपागच्छ भट्टा [5]रक श्रीविजयदेवसूरिराज्ये ॥ ले० ५२७, न० २७ ॥ [1] संवत - -८४ वर्षे चैत्र दीवबंदिरवास्तव्य [3] सा० हीरजी भा० बा० अजादे [4] युतेन देवकुलिका का० --- ले० ५२८, न० २८ || [1] संवत १६८२ वर्षे वैशाख शुदि ३ दिने पाटणवास्तव्य ओस०[2]ज्ञातीय वृद्धिशाखीय सा० जेठा भार्या बा० हीरा सुत [3] सारंगधर भार्या बा० चोथीनाम्न्या श्रीशत्रुंजये देवकु [4]लिका कारिता । तपागच्छे भ० श्री श्रीविजयदेवसूरि [5] [आ]चार्य श्री ५ श्रीविजयसिंहसू रिराज़ये । - वर्षे [2] ले० ५२९, न० २९ ॥ [1] संवत १६ - -[4]- -- लिका [5] कारापिता तपागच्छे ले० ५३०, न० ३० ॥ [1] -- सा० अमरा [3] Jain Educationa International शुदि [2] १५ दिने ---प्रमुख कुटुं[5]ब संवत - - ८६ वर्षे उटालामा [2] मवा- [4] नी देहरी करावी For Personal and Private Use Only -[3] ले० ५३१, न० ३१ ॥ [1] संवत १६८२ वर्षे वैशाख शुदि ३ दिने पाटणवास्तव्य ओस[2]वालज्ञातीय वृद्धिशाखीय सा० जेठा भार्या बा० हीरा सुत [3] अमीचंद सारंगधरप्रमुखनाम्न्या शत्रुंजयोपरि देव [ कु] [4]लिका कारिता || तपागच्छे भ० श्रीविजयदेवसूरिश्व[र][5][प]टालंकार आचार्य श्रीविजयसिंहसू रिराज्ये ॥ ( १०३ ) — Page #535 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् ले० ५३२, न० ३२ ॥ [1] संवत् १७----वर्षे [2] -------------- [3] ----- -----------[4]--- ले० ५३३, न० ३३ । अष्टापदमंदिरे पाषाणस्थते स्थिता साधुभिमूर्तिः सनमुखे चामरधारिश्च, साधुमूर्तिभस्तकोपरतनभागे जिनमूर्तिः ॥ [1] संवत १३८३ वर्षे ज्येष्ट वदि ८ गुरौ रौद्र[2] पल्लीय श्रीचारुचंद्रसूरीणां मृतिः-- कु-म[3]-चंद्रशिष्य-. बुद्धिनिवास कारापिता ॥ ले० ५३४, न० ३४ तन्मदिरे पार्श्वे पीतवर्णपाषाणे श्राद्धः द्वौ पत्त्यौ च ॥ [1] संवत १४१८ वर्षे वैशाख शुदि १० बुधे श्रीश्रीमा[२]लज्ञातीय महं तेजा सुत महं मूलामू ति भार्या [3] बइ महगलदेवि मूर्ति भार्या बइ-मादेविमूर्ति (4)--- धरणीधरेण कारापितः । शुभं भवतु ॥ ले० ५३५, न० ३५ ॥ (1) संवत १६-- ---पाट(2)णमधे उ---------- (3) ज्ञातीय------------(4) कनक---------(5) बू---------(6)------ ले० ५३६, न० ३६ ॥ (1) —पडित (2) ---णंइ(3)ण एथ (4) गणि रिद्ध(5)हर्ष-ठ (6) तहाः ॥ ले० ५३७, न० ३७ । दादामंदिरे प्रवेशद्वारे जीर्णो लेखः ॥ (1) संवत १६६८ वर्षे------(2)------ ले० ५३८, न० ३८ । वरगतलेखसंनिधौ द्वारशाखे लेखः ॥ (1) श्रीदेवगुरु (2) प्रसादात् (3) संघवी श्री(4)पाल संघ(5)वी श्री------(6)ला-------सं(7)श्वी श्री अन्याः सप्तपंक्त्योऽवाच्याः सन्ति ले० ५३९, न० ३९ । वरगतलेखान्तरे लेखः ॥ (1) संव-----(2) ४----र्षे (3) मा–फा(4)गुण वदि(5)५-----वी(6)व-ज(७)श्रीसेजु (अन्त्याः पक्त्यो न पठ्यते ले० ५४०, न० ४० । दादामन्दिरे दक्षिणद्वारे सव्ये लेख: ॥ (1) संवत (१०४) Jain Educationa International For Personal and Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ श्रीशāजयगिरिवरगता लेखाः १६४६ वर्षे मागसर (2) वदि १ सुकर------(3) सा० --- (4) पनी ज(जा)तर(रा) सफल----(5) --------ज(जा)तरा सफल ले० ५४१, न० ४१ । बरगतलेखानन्तरलेखः ॥ (1) संवत १६४५ बर्षे ज ----वद १३ गुरु---(३)------(४)-- --(५) जात्र सफल-- ले० ५४२, न० ४२ ॥ (१) संवत १६४३ वर्षे काती(2)सुदी २ दंने सा० -(3)नदास सा० सासंग सा० (4) --स----(5)-----(6) तपागच्छे जण ६ जात्रा सफल ले० ५४३, न० ४३ ॥ (1) संवत् १६४२ वर्षे माह (2)-द १३ रवौ आस--- (3) ----पंचोली जसा सा (4) —राम सा. कुका सा (5)---(6) ले० ५४४, न० ४४ द्वारशाखे लेखोऽस्ति, न पठ्यते ॥ ले० ५४५, न०. ४५, नव्यटकादौ सव्यभागे आरासूरपाषाणे स्त्रीपुरुषश्रावको (1) संवत् १४४२ वर्षे माघ वदि १ बुधे खरतरग (2) च्छे साह तेजा सुत साह पुर--पुत्र ____ ले० ५४६, न० ४६, गंधारीयाचतुर्मुखप्रासादे पश्चिमद्वारे सव्यद्वाहशाखे लेखः ॥ (1) संवत् १६४८ वर्षे (2) चैत्र शुदि १५ दानि वा(3)र सोभे ॥ तपगछत(ति)ल(4)क समान महारक श्री ही (5) रविजयसूरीश्वर (6) गुरुग्यो नमः ॥ तत्प-(7)ट(ट्ट) प्रभाकर आचार्ज(य) (8) श्रीविजयसेनसू-(9) रीश्वरगुरुभ्यो नमः (10) तत(त् ) गच्छे मो(म)होपाध्या (11) य श्रीविमलहर्षगुरु (12) भ्यो नमः ॥ तत सीस (13) मुनि प्रेमविजयनी (14) जात्रा ४०४ कीधी (15) परदक्षणा ४ (16) दीधी डुंगर पाष(ख) (17) ती ॥ छहरीनि १० (18) जात्रा कीधी ॥ पं (19) डित श्री पुन्यहर्ष (20) नो भाई मुनि प्रेम (21) विजयनी जात्रा (22) कल्याणमस्तु ॥ (23) शुभं (भ)वती (तु) इति भ(24)दें॥ ले० ५४७ न० ४७, तत्रैवासव्ये गवाक्षगतो लेखः ॥ (1) संवत् १६७० वर (से) (2) वैरारव वद १ पं० (3) रतनजी लालजी (4)-----जात्रा (5) करी तपागच्छे Jain Educationa International For Personal and Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् ले० ५४८, न० ४८ वरलेखपार्वे लेखः ॥ (1) संवत् १६७० वरषे वइसारव व(2)द ११ सनउ श्री व----(3) रजास-----वी (4) मलदास श्री---दास त सा (5) --रषबदास सा. चत्रदास (6) जात्रा करी. ले० ५४९, न० ४९ एतदेव प्रासादे दक्षिणद्वारे चोकीमध्येऽसव्यद्वारे द्वारशाखगतो लेखः ॥ (1) संवत्-(2)--वर्षे मा (3) ह वदि १० (4) गुरौ । तप(5)गच्छमंड(6)ण श्री ५ (7) श्री हीर(8)विजय(9) सू रि(री)श्वर (10) गुरुभ्यो (11) नमः ॥ त(12)त्पाटप्रभा(13)कर श्री ५ श्री (14) विजयसेन (15) सू रिगुरुभ्यो (16) नमः ॥ तत्पा(17)ऽप्रभाकर (18) महोपाध्या-(19) यश्रीविम (20) लहर्षगु (21) रुभ्यो नमः (22) --- (23) ---- (24) --ग (25) ----हर्षग (26) रत्नहर्ष ते(27)हनो भाई (28) ऋषि श्री प्रे(29)मविजय (30) यात्रा-- (31) कीवी दि (32) वाण श्री भी(33)म तत सिष (34) गणि माणि(35)क्य---(36)--- की(37)धी ले० ५५०, न० ५० तत्रैव गवक्षगतो लेखः ॥ (1) संवत १६२९ वर्षे आसो वदि ९ वार रवौ (2) पं० राजपालना शिप गणि ज्ञानसागर(3)नी जात्रा १०८ चेला दिसागरनी जात्रा (4) साह रायसंघ रतनसी रपि समुगणजी (5) पटुआ अमरसी साह जयवंत सोनी गणराज (5)-------जात्रा कीधी ते नाम सफल ले० ५५१, न० ५१ । तत्रैव स्तंभगतो लेखः ॥ (1) पंडत जुगुरा(2)ज रुष माण(3)कविमल (4) रुष मन व(5)डविमलनी (6) जात्र-----सफल द्विपंचाशततः पडशितिपर्यन्ता लेखा वाघ्रपतोलीका द्वारोपरतनभागे रक्षीताः सन्ति ... ले० ५५२, न० ५२ ॥ (1) संवत १६७७ वर्षे चैत्र शुदि १५ (2) दने सा----जात्रा आ(3)वा----------(4) रामपर जात्रा-------- ले० ५५३, न० ५३ ॥ (1) श्रीदेवगुर(रु)प्रसादेन संबत १६१५ वरषे स(2)रावण शुदि २ दने श्री अमदावाद वास्तव्य श्री (3) श्रीमालीग्नाती सं० गेला स(सु)त सं० ------- स(सु)त (4) जेठा भात्त(भ्रातृ !) सं० कूरपाल सुत सं० सिजपाल भा (१०६) Jain Educationa International For Personal and Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ श्री शत्रुंजय गिरिवरगता लेखाः ( 5 ) र्या बाई मगाई सुत सं० कव्वरजी भार्या बाई प ( 6 ) दमाई पुत्रपुत्री सोभागिणि भात(भ्रातृ) मेघजी अभ ( 7 ) राज धनजी बधमांन बाई लबाई स (सु) त लखरा ( 8 )ज भार्जा व्हराई तथा सकटंब सप्त वारा ज्यात्रा ( 9 ) सफल गुर तपागच्छे जुगप्रधान श्री ६ जिन शा (10) सनप्रद्योतकार श्री ६ आणंदविमलसूरि तत् ( 11 ) पटे जुगप्रधान श्री ६ विजि (जय ) दान सुर जुवराज (12) श्री ६ हीरवजिसुर उपदेसात श्री सेजु मा ( ( 13 ) हातीर्थ सं० कुअरजीइं भाणेज लखराजनि ( 14 ) देहेरी सुषकी माटि भामेआली साहा जिवंत ( 15 ) भार्या ब० लबाईस (सु) लखराज भार्या प---- - ली -- शुभं भवतु ले० ५५४, न० ५४ ॥ (1)—- (3) (2). ले० ५५५, न० ५५ ॥ ( 1 ) पस वद ३- राजया ( 4 ) ल जेसलमेरानी ( 5 ) सेतुंज जात्रा स ( ( )फल ले० १-४९ -जात्रा सफल ५५६, न० ५६ ॥ ( 1 ) सं० -(4) जात्रा सफल ले० ५५७, ५७ ।। (1) सं १६४ – (2) ( 1 ) संवत १६ ( 2 ) ले० ५५८, न० ५८ ॥ ले० ५५९, न० ५९ ॥ ( 1 ) सं० - - ५२ वर्षे - (री) श्वरगुरुभ्यो न -- (3) बछराज अमदावादवास्तव्य Jain Educationa International - सा० लुपा -- ( 3 ) --थ -(2) ११ दने For Personal and Private Use Only -११ (3) -(3) ले० ५६०, न० ६० ॥ ( 1 ) सं० १६५२ वरषे चैत्र शुदि १५ दने तपागच्छ श्रीहीर (2) विजयसूर (रि) गुरुभ्यो नमः साहा -घा भार्जा बा० ( 3 ) मेघाई प्रागवंशे वास्तवं ( व्यं) isro देह करावी - ( 21 हीरविजयसु (सू) रि ले० ५६१, न० ६१ ।। (1) संवत १६६० -(2) -- जत्र (4) सफल -- -(5) -(6)— ले० ५६२, न० ६२ ॥ ( 1 ) संवत - - ५० वर्षे भाद्रवा ( 2 ) सुदि २ श्रीहीर (१०७ ) Page #539 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् विजयस(सू )र(रि) (3) ------(4) ------- (5) ------ (6) ------ ------ (8) श्रीमालीज्ञाति----- (9) -------- (10) ------- (11) ------ ले० ५६३, ६३ ॥ (1) मघदा० घेतसी---- ले० ५६४, न० ६४ ॥ (1) -तुः सहदेव(2)स्य श्रेयसे सा० भी(3)माकेन कारितं ले० ५६५, न० ६५ ॥ -1) एर्दा सं० १२९१ --------(2) ठ० श्री चंडपाच्च-----(3) कुमारादेवी-----(4) महं० श्री तेज-------(5)------- -(6)-- --(7)------ ले० ५६६, न० ६६ ॥ (1) सबंत १९४२ना माहा सुद २ श्रीवीजार(2)वाला वखारीया दलिचंद वेणीचंदनी (3) भार्जा बई गलाब श्रीआदिनाथबिंब (4) स्थापित्तं ले० ५६७, ६७ ॥ (1) एर्ण IT संवत १६२० वर्षे वैशाख शुदि (2) २ दिने गंधारवास्तव्य प्राग्वाशव्य श्री(3)परबत सुत व्यो० फोका सु० व्यो० वज(4)आ स्वकुटुंबेन युतः श्रीसेनंजयो(5)परि देवकुलिका कारापिता । श्री त(6)य(पा)गच्छे विबुधशिरोमणि श्रीधिजय(7)दानसू रिप्रसादात(त्) ॥ : ॥ श्री : ॥ * ॥ ले० ५६८, न० ६८ ॥ (1) संवत १८९२ ना वरषे वईशाकु सूद ३ दने वार शुक्ररे दने देरीनी प्रतिष्टा करी छे (2) तपगछे श्री भावनगरवाला दोसी अभेचंद जेठानी दीकरी बाई अवले(3) श्री देरी करावी छे श्रीपारसनाथजी मूलनायकजी श्रीशांतिनाथजी थाषी छे ले० ५६९, न० ५९ ॥ (1) ॥ एर्द ॥ संवत १६७६ वर्षे वैशाख सित ६ शुक्रे लघुशाखीय श्री(2)श्रीमालीज्ञातीय मंत्रि जीवा भार्या बाई रंगाई सुत मंत्रि --वास वाछाकेन भार्या बाइ गंगाई प्रमुककुटुंबयुतेन श्रेष्ट(ष्ठि) (4) भणसाली शिवजी प्रसादात् स्वयं प्रतिष्ठापित श्रीविमलना(5)थदेवकुलं कारितं ॥ श्रीमत्तपागणगगनांगणगगनमणिस(6)मान भट्टारक श्रीविजयसेनसूरीश्वरपट्टालंकारभट्टारक (7) श्रीविजयदेवसूरीश्वरविजयिराज्ये ॥ यावद्देवगिरिर्भाति (8) यावत् शत्रुजयाचलः ॥ तावद्देवकुलं जीयात् । श्रीवाछाकेन कारितं ॥१॥श्रीः।। (१०८) Jain Educationa International For Personal and Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः ले० ५७०, न० ७० ॥ (1) सा० दोलतराम नगीनदास स्था(तथा)त्त(तत्) पुत्र (2) रती(ति)लाल मंगळदास श्री अमदावाद(3)वाळाए श्रीविमळनाथ वीगेरे बिंब स्थापित सवंत १९७५ ना महा सुद ६ गरुवार ले० ५७१, न० ७१ ॥ (1) सं० १८९२ ना शाके १७५८ ना वैशा(2)क शुद ३ भौमवासरे ॥ दोसि धना-(3) सुत दो । झीणा श्रीश्रीमालज्ञातीय श्रीपादलिप्तनगरे वास्तव्यं श्री(4)शांतिनाथबिंबं स्थापितं । सेठजी(5)आणंदजी कल्याणजी प्रासादात् ] (6) प्रतिष्ठितं ॥ श्रीतपागच्छे ॥ श्रीरस्तु ॥ ले० ५७२, न० ७२ ॥ (1) एर्ण ॥ संवत १६२० वर्षे वैशाख शुदि ५ गुरौ (2) श्री अमदावादवास्तव्य दीसावालज्ञा(3)तीय महं श्रीवणाइग सुत महं । श्रीगला (4) भार्या बाई मंगाई सुत महं । वीवहारी (5) स्वकुटुंबेन युतः । श्री सेत्रं (शत्रु)जयोपरि श्री (6)आदिनाथदेवकुलिका कारापिता श्री(7)तपागच्छे श्रीविजयदानसू रि श्रीहीरवि(8)जयसू रि प्रसादात् ॥ शुभं भवतु ॥ ले० ५७३, न० ७३ ॥ (1) शा० जेठाभाई दीपचंद हस्ते बेन (2) नाथी गाम वीशनगरवाळाए प(3)दमप्रभु तथा कुंथुनाथ तथा चंद्रप्रभु(4)बिंब स्थापितं सर्वत १९७१ना मा(5)हा सुदी ५ ने वार बुध __ ले० ५७४, न० ७४ ॥ (1) सं० १९०३ ना ----शुदि १३ शनौ श्री अलि(2)पुर वा० सा० वेला तत्पुत्र सा । गलाबचंद त । भा। (3) ------मीकेन श्रीशीतलनाथबिंबं स्थापितं] ले० ५७५, न० ७५ ॥ (1) सं० १९२९ ना पोस वद ११ ने शुकरवार अंचलगळे (2) रेवासी श्री जामनगर वाला शा० वालजी कुश(3)लचंद त० भा० बा० मीठीबाई ज्ञाती उ(4)सवाल श्रीविमलनाथ जिनबिंब स्था० ले० ५७६, न० ७६ ॥ (1) एर्ण ॥ ओ नमः संवत् १६२० वर्षे वैशाख शु(2)दि ५ दिने गंधारवास्तव्य प्रागवंशे ज्ञातीय (3) व्या० धामवीआ भार्या बाई भोलु पुत्री बा(4)ई वरधाई । बाई कीबाई स्वकुटुंवेन यु(5)तः । श्रीशांतिनाथदेवकुलिका कारा(6)पिता । (१०९) Jain Educationa International For Personal and Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् श्रीतपागच्छे विबुधस(शि)रोमणि (7) श्रीविजयदानसू रि श्रीहीरविजय(8)सू रिप्रसादात् ॥ शुभं भवतु ॥ * श्री ले० ५७७, न० ७७ ॥ (1) एर्ण ॥ ओ नमः संवत १६२० वर्षे वैशा(2)ख शुदि ५ दिने गंधारवास्तव्य श्रीकपो(3)लज्ञातीय साह श्री जकवीर भार्या(4)बाई रामति सुत साह लखा साह (5) लालजी प्रमुख स्वकुटुंबेन युतः (6) श्रीशांतिनाथदेवकुलिका कारापि(7)ता । श्रीतपागच्छे श्रीविजयदानसू(8)रिप्रसादात् ॥॥ श्री : ॥ * ॥ ॥ ले० ५७८, न० ७८. ॥ (1) एर्ण ॥ ओ नमः संवत १६२० वर्षे वैशा(2)ख शुदि ५ गुरु दिने श्रीगंधारवास्तव्य (3) श्रीश्रीमालीज्ञातीय परी । देवा भा(4)र्या बाई कमलाई सुत । मंथी तथा (5) गूजरज्ञातीय दोसी । श्रीकर्ण भा० बा८ (6) अमरी सुत दोसी हंसराज उभयो (7) मीलने श्रीसेनं(श)जयोपरि श्रीआदिनाथ(8)थदेवकुलिका कारापिता श्रीतपागच्छे (9 श्रीविजयदानसू रिप्रसादात् ॥ * ॥ ले० ५७९, न० ७९ ॥ (1) एर्ण ॥ ओ* नमः संवत १६२० वर्षे वैशाख शुदि ५ (2) गुरौ श्रीगंधारवास्तव्य प्रागवंशजातीय सब(3)वी श्रीजावडा सुत सं० श्रीदीपा भार्या बाई (4) गिर----म्नो सुत । ---जिवंत भ्रातृ सा काउ(5)जा सं० अहूजी प्रमुख स्वकुटुंबेन युतः (6) श्रीपार्श्वनाथदेवकुलिका कारापिता (7) श्रीतपागच्छे श्रीविजयदानसू रिः श्री(8)हीरविजयप्रसादात् ॥ शुभं भवतु ॥ ले० ५८०, न० ८० ॥ (1) संवत १८९३ वर्षे शाके १७५८ प्रवर्त (2) माने माघ कृष्ण २ बुधवासरे श्रीपाटण(3)नगरवास्तव्य प्रागवटज्ञातीय वृद्ध शा(4)खायां सा० रुपचंद तद्भार्या बाई विरू (5) तत्पुत्र सा० साकरचंदकेन श्रीवा(6)सुपूज्यबिंबं स्थापितं च भट्टारक (7) श्रीजंगमयुगप्रधान भ० विजयदेवे(8)न्द्रसू रिभिः प्र० श्रीतपागच्छे । श्रीसि(9)द्धाचल-------क्षेत्रे ॥ श्री शुभं ॥ __. ले० ५८१, न० ८१ ॥ (1) संवत १७८९ बर्षे प्रथम (2) आसाढ वदि १० दिने रवौ (3) लि० साह गुमानसिंघ देस (4) मेवाड वास पुर मध्ये विजय (5) राजपुत जात पातया या(6)त्रा ५ कीधी छै । श्रीसिद्धा(7)चलजीनी । वाचे जेहने (8) जुहार करे छ । (११०) Jain Educationa International For Personal and Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः ले० ५८२, न० ८२ ॥ (1) संवत १७८९ वर्षे प्रथम (2) आषाढ वदि १० रवौ दि(3)ने लिखितं । साह उत्तमचं(4)द्र देस मारवाड वास मे(5)डतामध्ये ---दसत (6) जाति साह । यात्रा ५ की(7)धी छै श्रीसिद्धाचलजीनी (8) वाचै तेहने जुहार करे ले० ५८३, न० ८३ ॥ (1) संवत १८६९ ना शाके १७३५ (2) सा प्रवर्त्तमाने माहा सुद १३ वार श(3)नि झवेरी सगदारचंद कसलचं(4)द तत् भार्या बाई हेमकुंअर तत् (5) पु० झवेरी लखमीचंद नामनी श्री शां(6)तिनाथबिंबं प्रसाद श्रीसिद्धाचल उप(7)रे बाई उजम तत् पु० झ० हकमचंद (8) कारापितं श्रीराजनगरे पं० लालविजय[ग] (9)णि श्रीतपागछे ॥ श्री ॥ श्री ॥ श्री ले० ५८४, न० ८४ ॥ (1) एर्ण ॥ ओ नमः संवत १६२० वर्षे आषाढ शुदि २ रवौ (2) गंधारवास्तव्य प्रागवंश दोशी श्रीगोईया सुत दो० (3) तेजपाल भार्या बाई लाडकी सुत दो० पंचाइण (4) भ्रातृ दो० भीम दो० जान दो० देवराज प्रमुख (5) स्वकुटुंबेन युतः श्रीमहावीर देवकुलिका (6) कारापिता हर्षेण तपागच्छे विबुध]शि[रोमणि श्री(7)विजयदानसू रि श्रीहीरविजयसू रि प्रसादात् (8) शुभं भभतु ॥ : ॥ श्री : ॥ श्री : ॥ * ॥ ले० ५८५, न० ८५ ॥ (1) सं० १९०७ ना व० वैशाख वद ११ चंद्रवा० श्रीवणशरवास्तव्य श्रीमा(2)लीज्ञातीय लघुशाखायां सा० ईछाचंद तत्पुत्र सा० ताराचंद क(3)ता बाई रंगुकेन श्रीवासुपूज्यबिंबं स्थापितं श्रीसिद्धक्षेत्रे (4) भ० श्रीश्रीविजयदेवेंद्रसू रिश्वरराज्ये । श्रीरस्तु । कल्याणमस्तु । शुभं भवतु । श्री श्री ॥ ले० ५८६, न० ८६ ॥ (1) एर्दण् ॥ सं० १६५० व० वै० पूर्णिमायां सुविहितसाधु क्षीर(2)सागरं प्रोल्लासशीतपादानां निजवचनरंजित साह श्री(3)अकबरप्र[दत्त श्रीसिद्धशैलभट्टारक श्रीविजयसेन(4)सू रिप्रमुखसुविहितं भक्तिभरसेव्यमानपादारविंदानां (5) श्री ६ श्रीहीरविजयसू रिपादानां माहात्म्यप्रीणित साहि(6)निर्मितसकलसत्व-वाग्रहाणामुक्तिकायां प्रथमचैत्री (7)पूर्णिमायां तच्छिष्य सकल वाचक कोटि कोटी २ शतकोटि (8) श्री ६ श्रीविमलहर्षगणि (१११) Jain Educationa International For Personal and Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् मित्रैः पं० देवहर्ष ग० श्रीश,जय (9) कृतकृत्य पं० धनविजय ग० पं० जयविजय ग० जसविजय (10) हंसविजय ग० मुनिविमल--निशतद्वयपरिवरितैनि(11)र्विघ्नं कृता यात्रा इति भद्रम् __ शिलालेखेषु पूर्तिः १ विक्रमियद्विसहस्रद्वित्रिसतितमवर्षे प्रतिष्ठितनव्यटूकप्रशस्तिः। ( तत्प्रतिष्ठावर्णनदर्शकपुस्तके दर्शितो लेखोऽत्र गृहितोऽस्ति । अस्मिन् लेखे महतयः खतयः सन्ति, अतः सा प्रशस्तिः भाविकाले खतीदशिका भवीस्यतीति मन्मते ति ॥ ॥ई। श्रीशत्रुजय तीर्थपति श्रीऋषभदेवस्वामिने नमः श्रीपुंडरीकस्वामिने नमः स्वस्ति श्रीपरम पवित्र तीर्थाधिराज श्रीशजयगिरि, श्रीरैवतगिरि, श्रीकुमारियाजी, श्रीतारंगा, श्रीमक्षीजी, श्रीशेरीसा प्रभू ते जैनतीर्थानां संरक्षणादि समग्र व्यवस्थानां नियामकः समस्त भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक श्रीसंघानां प्रतिनिधिः श्रेष्ठि श्रीआणंदजी कल्याणजीनामा संघोऽस्ति । श्रीसिद्धाचल महातीर्थोपरि तीर्थपति श्रीयुगादिदेवप्रासादेऽन्येषु च स्थानेषु प्राक्तनजनैः प्राचीन जैन शिल्पकलाविरुध्य बहुनि जिनबिम्बानि प्रतिष्ठितानि अतस्तां शिल्पकलां पुनः समुद्धतु तानि जिनबिम्बानि तत उत्थाप्य श्रीसिद्धाचल तीर्थोपरि अष्टलक्षरुप्यकव्ययेन नूतनजिनमंदिरं निर्माय तत्र देवद्रव्यवृद्धि पुरस्सरं पुनः प्रतिष्ठापयितुं च श्री आणंदजी कल्याणजी संघस्य सभ्यैः सर्व सम्मत्या शास्त्रानुसारी सुविहित परंपरानुसारी च निर्णय कृतः । स च निर्णयः तपागच्छ–खरतर-अंचल-पार्श्वचंद्र-त्रिस्तुतिकादिगच्छीय जैनाचार्यादि मुनिराजैरनुमतः । एतन्निर्णयानुसार बिम्बोन्थापन-द्वापञ्चाशद्देवलिका समेत गगनचुम्बि शिखरशोभित शिल्पकला रमीणय-नूतन जिनालय निर्माणादि कार्याणि श्रीसंघ प्रमुख श्रेष्ठि श्रीकस्तुरभाई लालभाई सुचनानुसारं श्रीआणंदजी कल्याणजी संघेन विहितानि । ततश्च शासन सम्राट तपा-आ श्रीविजयनेमिसूरीश्वर पट्टधर आ श्रीविजयोदयसूरीश्वर पट्टधरैः बिम्बोत्थापनादारभ्य आप्रतिष्ठं मार्गदर्शन मङ्गल मुहूर्तादि प्रदातृभिः स्व० आ० श्री Jain Educationa International For Personal and Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः विजयनन्दनसूरीश्वरैः प्रदत्ते शुभ मुहूर्ते वि० सं० २०३२ माघ शुक्ल सप्तम्यां शनिवासरे ( आंग्लदिनांक ७-२-१९७६ दिने) शुभवेलायां नूतन जिनालये युगादिदेव नूतनादीश्वरगंधारियाडदीश्वर-सीमन्धरादीश्वर पुंडरीकस्वामिप्रभृतिजिनालयना मुपरितनभागेषु च चतुरुत्तर पञ्चाशत जिनबिम्बानां तेन श्रीआणंदजी कल्याणजी संघेन पुनः प्रतिष्ठा विधिः कारितः । एतत् प्रतिष्ठाविधि महोत्सवे भारतवर्षीयाऽनेकनगर वास्तव्य श्रीसंधैः समागत्य पूजाप्रभावना-संघभोजन-अभयदानादि विशिष्ट धर्मकृत्य विधान द्वाराऽपूर्व शासनप्रभावना विहिता । एषाच प्रतिष्ठा आ० श्रीविजयनेमिसूरीश्वर पट्टधर आ० श्रीविजयविज्ञानसूरीशृरपट्टधर आ० श्रीविजयकस्तुरसूरीश्वराणां निश्रायां संपन्ना । अस्मिन्-अवसरे च जैनसंघान्तर्गत सर्वगच्छीयाचार्यादिमुनिवराणाम् । आ० श्रीहेमसागरसू रिजी, आ० श्रीदेवेन्द्रसागरसू रिजी(पू० आगमोद्धारक आ० श्रीआनंदसागरसूरीश्वर शिष्य प्रशिष्य) आ० श्रीमोतीप्रभसू रिजी, आ० श्रीविजयप्रिमंकरसूरीजी, आ० श्रीविजयचंद्रोदयसू रिजी, आ० श्रीविजयनीतिप्रभसू रिजी, आ० श्रीविजयसूर्योदयसू रिजी(पू. शासनसम्राट् शिष्य प्रशिष्य), आ० श्रीविजयमंगलप्रभसू रिजी, आ० श्रीशान्तिविमलसू रिजी, आ० श्रीविजयप्रभसू रिजी, आ० श्रीदर्लभसागरसू रिजी, आ० श्रीरामरत्नप्रभसू रिजी, आ० श्रीअरिहंतसिद्धसू रिजी, पं० श्रीबलवंतविजयजीगणि खरतर गच्छीय अनुयोगाचार्य श्रीकांतिसागरजी, प्रीचंद्रगच्छीय मुनिश्रीविद्याचंद्रजी, प्रभुति सर्वगच्छीय साधूनां च साध्वीनां च सहस्रं समुपस्थितम् । एतन्नूतन जिनमन्दिरस्य निर्माणकार्य श्रीअमृतलाल मूलशंकर त्रिवेदीत्यभिध-शिल्पशास्त्रिणा विहितम् । भारतवीय साम्प्रत गणतन्त्रानुशासक-प्रधानमन्त्रि श्रीइन्दिरा गांधी विजयिनी राज्यशासने संजातैषा प्रतिष्ठा आचंद्राकै नंदतात् । शुभं भवतु चतुर्विधस्य श्री संघस्य । AULE N (११३) Jain Educationa International For Personal and Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुंजय - गिरिराज - दर्शनम् पूर्ति : २ श्रेष्ठी-शांतिदासकृत-वस्त्रीय-तीर्थीयपट्टगतप्रशस्तेरेकः देशः । ( वर्तमाने एतद् पट्टः श्रेष्ठी - आनंदजी - कल्याणजी हस्तगतोऽस्ति । ) ( पंक्तिः १ ) स्वस्ति श्री विक्रम सं० १६९८ वर्षे ज्येष्ठ सित पंचमी सोम......... .....( पं० ३ ) हीरविजय .... ( पं० ४ ) मक्षजी ( जि ) तवा .... ( पं० २ ) धिराज पादशाह श्री अकब्बर प्रतिबोधक.... सूरि पट्टोदयगिरिदिनकर पादशाह श्री अकब्बर...... दी (दि ) वृन्द भट्टारक श्रीविजयसेनसूरीश्वरा.. ..... ( पं० ५ ) लगभरित भट्टारक श्रीराजसागरसू रिचरणानां युवराज भट्टारक ( पं० ६) श्रीवृद्धिसागरसू रिप्रमुखानेक वाचनादि चतुर परि करचरणानां (पं० ७) उपदेशादहिमदावादवास्तव्ये ओसवालज्ञाति (ती) श्रीचिंतामणि (पं० ८) पार्श्वनाथ प्र ( प्रा ) सादादिधर्म कर्म नीर्वा ( निर्मा ) णनी ( नि ) ष्णात सा श्रीशांतिदाशे ( से ) (पं० ९) न सकलमनुष्यक्षेयीय पंचभरत पंचे ( चै ) रखत पंचमहाविदेहातीता ( पं० १०) नागतावर्तमान २० विहरमान ४ सा (शा)श्वता ( त ) जी (जि)ना सा (शां)श्रतजी (जि) न तीर्थ ( पं० ११) शाश्वततीर्था (र्थं) पट्ट; श्रीशत्रुंजय गिरिनारितारंगार्बुदचंद्र प्रभुमुनि ( पं० १२ ) सुव्रत श्रीजीउला पार्श्वनाथ श्रीनवखंड पार्श्वनाथदेव कुलपा (पं० १३) टक हस्ति नागपूर कलिकुंड फलवृद्धि करहाटक तीर्थयुतः सप्तति स (शा) त Jain Educationa International .... .... .... **** .... 1000 .... .... .... अत्र च गतवर्णकाश्च यथा प्रतिभसंलिखितास्संतीति तेन सति पटांतरे पुस्तकांतरे वा सुपंडितैः संसोध्या अमे पटे ३० बउवीसी त्रिंशच्चतुर्विंशतिका प्रतिमासु सप्तति प्रतिमासु च प्रतिमानां वर्ण:- पुरातनपटानुसारेण लिखितास्संति परं तीर्थो ( द ) गाली प्रकीकानुसारेण .... .... ( पं० १४ ) वीर सं ( शं) खेश्वरादिमहा(पं० १५) .... पट्टनिम्नभागे पंक्तिः .... .... For Personal and Private Use Only .... ( एतद् पट्टगतः श्रीशत्रुंजयपट्टोऽत्र गृहीतोऽस्ति । पट्टगतप्रशस्तिखंडोऽत्र गृहीतोऽस्ति । एतद् प्रशस्तिगता ' पुरातनपट्टानुसारेण ' इतिपंक्तिः तद्द्योतयति यत् पट्टजुहारणप्रथा सप्तदशमशताब्धितेः पूर्वीणा पट्ट्कारापणप्रथाऽपि च पूर्वीणा । ) (११४) Page #546 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजयगिरिवरगता लेखाः पूर्तिः २ (श्रीशबंजयतीर्थोद्धारप्रबंधः । प्र० श्रीजैनआनंदसभा भावनगरः । सं० मुनिजिनविजयः सं० १९७३ पृष्ठः ७९ गतं इदं) अनुपूर्तिः । शत्रुजय के इस महात् उद्धार के समय अनेक गच्छ के अनेक आचार्य और विद्वान एकत्र हुए थे । उन सबने मिल कर सोचा कि जिस तरह अन्यान्यस्थलों में मन्दिर और उपाश्रयों के मालिक भिन्न भिन्न गच्छबाले बने हुए हैं और उन में अन्य गच्छवालों का हस्तक्षेप नहीं करने देते हैं वैसे इस महान् तीर्थ पर भी भविष्य में कोई एक गच्छवाला अपना स्वातंत्र्य न बना रक्खें, इस लिए इस विषय का एक लेख कर लेना चाहिए । यह विचार कर सब गच्छवाले धर्माध्यक्षों ने एक औसा लेख बनाया था। इसकी एक प्राचीन पत्र ऊपर प्रतिलिपि की हुई मिली है जिस का भावानुवाद निम्न प्रकार है । मूल की भाषा तत्समय की गुजराती है । यह पत्र भावनगर के श्रीमान् शेठ प्रेमचन्द रत्नजी के पुस्तकसंग्रह में है ॥ १ श्रीतपागच्छनायक श्रीश्रीश्रीहेमसोमसूरि लिखितं । यथा-शत्रुजयतीर्थ ऊपर का मूल गढ, और मूल का श्रीआदिनाथ भगवान् का मन्दिर समस्त जैनों के लिये हैं। और बाकी सब देवकुलिकायें भिन्न भिन्न गच्छवालों की समझनी चाहिए । यह तीर्थ सब जैनों के लिए एक समान है । एक व्यक्ति इस पर अपना अधिकार जमा नहीं सकती। जैसा होने पर भी यदि कोई अपनी मालिकी साबित करमा चाहे तो उसे इस विषय का कोई प्रामाणिक लेख या भ्रंथाक्षर दिखाने चाहिए । बैसा करने पर हम उसकी सत्यता स्वीकार करेंगे । लिखा पण्डित लक्ष्मीकल्लोल गणि ने । २ तपागच्छीय कतकपुराशाखानायक श्रीविमलहर्षसूरि लिखितं यथा .... .... .... ( बाकी सब उपर मुताबिक ) लिखा भबसुन्दर गणि ने । ३ श्रीकमलकलशसू रि गच्छ के राजकमलसू रि के पट्टधर कल्याणधर्मसूरि लिखितंयथा शत्रुजय के बारे में जो ऊपर लिखा हुआ है वह हमे मान्य है । यह तीर्थ ८४ (११५) For Personal and Private Use Only Jain Educationa International Page #547 -------------------------------------------------------------------------- ________________ श्रीशत्रुजय-गिरिराज-दर्शनम् ही गच्छों का है। किसी एक का नहीं है । लिखा, कमलकलशा मुनि भावरत्न ने । ४ देवानन्द गच्छ के हारीजशाखा के भट्टारक श्रीमहेश्वरसू रि लिखितं-यथा (बाकी ऊपर ही के अनुसार )। ५ श्रीपू र्णिमापक्षे अमरसुंदरसूरि लिखितं-( ऊपर मुताबिक ) ६ पाटडीयागच्छीय श्रीब्रह्माणगच्छनायक भट्टारक बुद्धिसागरसूरि लिखितं-ऊपर मुताबिक) ७ आंचलगच्छीय यतितिलकगणि और पण्डित गुणराजगणि लिखितं (ऊपर मुताबिक) ८ श्रीवृद्धतपागच्छ पक्षे श्रीविनयरत्नसू रि लिखितं । ९ आगमपक्षे श्रीधर्मरत्नसू.रि की आज्ञा से उपाध्याय हर्षरत्नने लिखा । १० पूर्णिमागच्छ के आचार्य श्रीललितप्रभ की आज्ञा से वाचक वाछाकने लिखा। यथा-शत्रंजय का मूल किला, मूल मंदिर और मूल प्रतिमा समस्त जैनो के लिये वन्दनीय और पूजनीय है । यह तीर्थ समग्र जैन समुदाय की एकत्र मालिकी का है । जो जो जिनप्रतिमा मानते है उन सब का इस तीर्थ पर एक सा हक्क और अधिकार है । शुभं भवतु जैन संघस्य । इति चतुर्थों भागः ॥ श्रीशजयगिरिराजदर्शनं शिल्पस्थापत्यकलायां च शत्रुजयः समाप्तः ॥ श्रीशत्रुजयतीर्थोद्धारप्रबंधे प्रस्ताविके श्रीमानजिनविजयेन श्रीआदीश्वरप्रभोः प्रतिष्ठा दिवसो मारवाड़ी वै० कृ० ६ लिखितोऽस्ति तन्न समिचीनं, वत गुजरीय वै० कृ० षष्ठयस्ति ।। (११६) Jain Educationa International For Personal and Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ Hofersarai and live Use Only www.lainelibrary.org