________________
શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન
થાય
શાંતિ સુહ'કર સાહિમ, સયમ અવધારે; સુમિત્રને ઘેર પારણું, ભવ પાર ઉતારે વિચરતા અવનિ તલે, તપ ઉગ્ર વિહારે; જ્ઞાન ધ્યાન એકતાનથી, તિર્યંચને તારે વાઘણ પાળના દરવાજામાં ઊભા રહીએ તા અને દેખાય છે. શાંતિનાથ ભગવાનના મંદિરેથી નીકળી થાડા કરમાશાહે બિરાજમાન કરેલ શત્રુંજયની અધિષ્ઠાયિકા દેવી આવે છે. તેના બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષ્મીજી એ ચાર દેવીએની મૂર્તિ છે. પાસેની દેરીમાં વાઘેશ્વરીની અને પદ્માવતીની સર્વ સ`ગ્રહ ૧૦૩)
ચક્રેશ્વરી માતાની દેરી
મૂર્તિઓ છે. ( તા.
ડાબી ખાજૂના મંદિશ બધાં હારખધ અને ઉત્તરાભિમુખ છે, જયારે જમણી બાજૂએ જે જિનાલયેા છે, તેમાં કોઈ પૂર્વાભિમુખ છે કાઈ દક્ષિણાભિમુખ પણ છે. ડાબી બાજૂમાં વધારેમાં વધારે જૂનું સં. ૧૩૭૬ નું ખજૂના મંદિરો સત્તરમા શતકનાં ચારેક મદિર હશે. બાકીના વીસમી સદીના હશે.
॥ ૧ ॥
માજીએ મદિરાની હારમાળા પગથિયાં ઊતરતાં સ. ૧૫૮૭માં
ભૂલવણી યાને ચારીવાળુ' મદિર
ભૂલવણીનું મદિર–આ મદિરમાં વિમલશાહના મંદિરની નમૂનાની કારણીએ છે. આવી કારણોવાળા ઘુમટા વગેરે આખા ગિરિરાજ ઉપર ખીજે હશે કે કેમ તે વિચારણીય છે. આવા જ કેાઈ કારણથી આને ‘વિમલવસહી' કહેવાઈ હશે. પણ ખરતરવસહી કહેવું તે તેા વાજખી નથી. આની અંદર ત્રણ મુખ્ય માિ છે. ફરતી નાની નાની અહાતેર દેવકુલિકાઓ છે. વિમલવસહીના કહેવાતાં બધાએ દહેરાસરામાં કેશવજી નાયકના દહેરાસરાને છેડીને આ માટામાં માટુ દહેરાસર છે. થાડા સ્થાનમાં પણ વિસ્તૃત અને
અટપટુ આમાં આાજન છે. આ આાજન કરનાર સ્થપતિ કુશળ હાવા જોઈએ. પ્રાચીન પરિપાટીકા આ જિનભવનના ખૂબ વખાણ કરે છે. અને આજના કાળમાં તે તેની ગણતરી કેવળ ગુજરાતના જ નહિ, પણ સારાયે ભારતના દેવાલયના, સ્થાપત્યમાં ઉત્તમ રત્નામાં થઈ શકે એમ છે.
Jain Educationa International
મંદિર છે. પણ જમણી દિર તા અઢાર એગણીશ
મદિરના પ્રવેશદ્વારે (ખરેખર જોતાં આ મુખ્ય પ્રવેશદ્વાર નથી. મુખ્ય પ્રવેશદ્વાર તા પાછળ છે ) ચાકિયારાની રચના કરી છે. અંદર પ્રવેશતાં મનેાહર શિલ્પકારીમ`ડિત સ્ત ંભા
(૧૧૬)
For Personal and Private Use Only
www.jainelibrary.org