SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ સુ ગિરિરાજના ૧૦૮ ખમાસમણેા ભાવા સાથે શ્રીશત્રુ...જય ગિરિરાજના ૧૦૮ નામનુ વર્ણન ગિરિ ઉપર——પર્યંત પર જુદી જુદી જગા ઊંચી નીચી હોય, જે ભાગ ઊંચા છે તેને શિર-ફૂટ કહેવાય છે. એવા આ ગિરિરાજને ૧૦૮ ફૂટ છે. ગિરિપરના ફ્રૂટો ફૂટો વચ્ચે અંતર હાય છે. જ્યારે વરષાદ પડે ત્યારે આવા ભાગ ધોવાતા પણ જાય. પાણીને સ્વભાવ છે કે માટીને ધીરે ધીરે ઓછી કરે, ઘસડી જાય. પથ્થરને પણ પેાતાની અસર કરે. તેથી તે તે જગેા જગેાને પરસ્પર ઘસાર થતા જાય, તે ઘસારા થતાં તે તે ભાગ જુદા જુદા પડતા જાય, એટલે તે તે ફ્રૂટા શિખરો જુદાં પડે. વળી-કાળ ખળ પશુ તેમાં કાય કરે, એથી ટૂંકા જુદી પડી જાય, એવી રીતે આ ગિરિની ૧૦૮ ટૂંકા કહેવાય છે, તેથી અહી ૧૦૮ ફૂટની વાત જણાવીએ છીએ. તેથી એકસેા ને આઠ ખમાસમણાં વડે તેને વંદના કરવામાં આવે છે. તેમાં પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવ ભગવાન આ તીર્થની પવિત્રતાને લીધે, આ તીર્થ પર પહેલાંના વખતમાં પૂર્વ નવાણુ વાર ફાગણ સુદ ૮ ના અત્રે પધાર્યા હતા. જ્યારે જ્યારે પધાર્યા ત્યારે ત્યારે તે જ દિવસે પધાર્યાં. આજ ઉદાહરણ પરથી આજે પણ ભાવિકે તેને ઉદ્દેશીને નવાણું યાત્રા કરે છે. (૧૨) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy