________________
સૂર્યાવ-સૂર્ય કુંડના હિમા
પોપટને ફાગળ
ગુણાવલીએ પત્ર લખ્યા છે, એ ઝૂરે છે. એટલામાં એક સૂડા આળ્યે, તે કહે “તું આમ કેમ છે? મને કહે હું તારું દુઃખ દૂર કરુ.” મારા પતિ પરદેશ છે માટે ચિંતા કરુ છુ. સૂડાએ કહ્યું “કાગળ લખીને મને આપ. હુ તેને પહોંચાડી દઈશ.” સૂડા આવ્યા ને પત્ર પહાંચાડયા. ચંદ્રરાજાને પત્ર મળતાં, રાણીને મળ્યા જેટલા જ આનંદ થયા.
આભાપુરી જવાના વિચાર
ગુણાવલીના પત્ર વાંચીને રાજા ઉદાસ થયા. પ્રેમલાએ ઉદાસપણાનું કારણ પૂછ્યુ'! ગુણાવલીના પત્ર આવ્યેા છે. પ્રેમલાએ કહ્યું મારી બહેનને પત્ર આવ્યેા હોય તેા તેને અહિ. તેડાવા. તેની દાસી થઈ ને હું રહીશ. ચંદ્રરાજાએ કહ્યુ` પ્રિયે ! વીરમતીના દુભવેલા, સિમાડાના રાજા, રાજ્યને ઉપદ્રવ કરે, રાજ્યનું તેા રક્ષણ કરવુ જ જોઈ એ. પ્રેમલા સમજી ગઈ. પિત્તાને સમજાવવા ગઈ. આભાનગરીથી તેડુ આવ્યુ છે. પતિદેવને ગયા વગર છૂટકા નથી. રાજાએ ચંદ્રરાજાને જવા માટે ખુશીથી રજા આપી. પુત્રીને પૂછ્યું તારી શુ' ઈચ્છા છે ? પ્રેમલા એલી કે “જ્યાં કાયા ત્યાં છાયા, જ્યાં પતિ ત્યાં પત્ની. પતિ સાથે જવાની.”
મકરધ્વજ રાજાએ પુત્રીને આપવા ચાગ્ય અધુ' આપ્યુ. અને શિખામણ પણ આપી. ચંદ્રરાજાને આપવા યાગ્ય આપ્યું અને કહ્યું કે અમારી પુત્રી તમારે આધીન છે, તેને સભાળજો. અમેને પણ સભાળજો. બધાએ રજા આપી. ચંદ્રરાજાને તિલક કર્યું'. ચાલતાં તલાટીએ વઢના કરી. વિમલાચલ પર ચઢયા, જાત્રા કરી.
લીલાધરનું આવવું
શિવકુમાર નટ વગેરેને સાથે લીધા. રાજ નાટક જોતાં, રાજ પ્રયાણ કરે છે. મામાં પાતનપુર આવ્યું કે જ્યાં કૂકડાનેા અવાજ સાંભળી લીલાધર પરદેશ ગયા હતા. તે પણ તે જ દિવસે પેાતનપુર આવ્યેા. ત્યાં લીલાવતીને કૂકડાની ઉપર પ્રેમ હતા એટલે તેને જમવા નાતરી અને સાસરવાસે સારી રીતે આપ્યા.
રાત્રે ચમત્કાર
ઇંદ્રમહારાજે સભામાં કહ્યુ` કે–વીરમતીએ ગુણાવલીના પતિ ચંદ્રરાજાને કૂકડા કર્યાં હતા. તે ચંદ્રરાજા થયા છે. તેને કેાઈ શીલથી ચૂકવી શકે તેમ નથી. શ્રદ્ધા નહિ કરનારા એક દેવ પરીક્ષા કરવા આવ્યા. સ્ત્રીનુ રૂપ લઈ તે એક સ્થાનમાં કરુણ રુદન કરે છે,
( ૫ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org