________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન તેથી ચંદ્રરાજા ત્યાં જાય છે. પૂછયું કે હે સુંદરી ! તું અહીં એકલી કેમ? તે બેલી મારું દુઃખ દૂર કરો. તમે મને સ્વીકારો. મારી પ્રાર્થનાને ભંગ ન કરશે. તું આવી અઘટિત વાત ન કર. તારા પતિ સાથે તેને મેળવી આપું. તે રેષથી બલી-હું મરી જઈશ તે સ્ત્રી હત્યાનું પાતક તને લાગશે. ચંદ્ર બોલ્યો કે તેના કરતાં શિયળ ભંગનું પાતક મોટું છે. તું મારી બહેન કે માતા છે. આ તારી જીદ છેડી દે. શિયળમાં તેને દઢ જાણી દેએ આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી. તે પિતાને સ્થાને ગઈ. ચંદ્રરાજા પ્રેમલા પાસે આવ્યા.
પિતનપુરથી પ્રયાણ પિતનપુરથી આગળ પ્રયાણ શરૂ થયું. રસ્તામાં આવતાં રાજાઓએ નજરાણું આપ્યું અને કન્યાઓ પરણાવી. કમે સાતસે કન્યાઓને પરણ્યા. પોતાના નગર આભાપુરીએ પહોંચ્યા. સામૈયું કર્યું. સાતસો રાણીઓને જુદા જુદા મહેલ આપ્યા. પિતે ગુણાવલીના મહેલે ગયા. ગુણવલીએ સુંદર રસવતીથી પતિને જમાડ્યા. ચંદ્રરાજા સુખ ભેગવે છે. સાતસે રાણીઓમાં શક્ય ભાવ નથી. ગુણાવલીને પટરાણું બનાવે છે.
ચંદ્રરાજા અને ગુણાવલી એક અવસરે સુખ દુઃખની વાત કરવા, રાજા અને ગુણાવલી રાણી બેઠાં છે. અમૃત કરતાં ય મીઠી વાત કરે છે. સોળ વર્ષ વિરહમાં કેમ કાઢયા? તે સમયે તે કાઢયે. પણ ખરેખર હું પ્રેમલા લછીને આભાર માનું છું કે--સિદ્ધાચલ પર ગયા ને મારે પતિ કર્યો. રાજાએ મશ્કરીમાં કહ્યું કે-“મારો તે આભાર જ નહિ?” તમારે ઉપકાર તે કેમ ભુલાય? સાસુની અવળી શિખામણે ચઢી, તેનું ફળ આ જ ભાવમાં ભેગવ્યું. શિવમાળા સાથેના જે દિવસે ગયા તે તો જુદા જ ગયા. ચંદ્ર ત્યે આ બધી વાત મારા મગજ બહાર નથી.
નટને બદલે ચંદ્રરાજાએ સભા ભરી શિવકુમાર નટને બેલા. ગામે અને બીજે ગરાસ નટને ભેટ આપ્યા.
ગુણાવલીને શુભ સ્વપ્ન સૂચિત ગર્ભ રહ્યો. કેમે પુત્ર જન્મે. ગુણશેખર એવું તેનું નામ પાડયું. પ્રેમલા લચ્છીને પુત્ર જન્મે. તેનું નામ મણિશેખર પાડયું. બન્ને કુમારે શોભે છે. ચંદ્રરાજા ત્રણ ખંડનું રાજ્ય ભેગવે છે.
(૫૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org