SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રોશત્રુંજય ગિરિરાજ દર્શન ખારા પત્થરના જક્ષ જક્ષિણી છે. તે પત્થરની સ્થાપત્યકળાને પૂરવાર કરે તેવા છે. તેના ઘાટ વગેરે તેના પુરાણાપણાની સાખ પુરે છે. K રામપેાળમાં પેસતાં પાંચ શીખરવાળુ` મ`દિર છે. પ`ચશીખરી દિશ કેટલાં હશે, તેના પુરાવા મારી પાસે નથી. મે'તા નજરે આ એક મદિર જોયુ છે. , ગિરિરાજ ચઢતાં રામપાળ નજીક આવતાં પહેલાં પર્વતના ભાગમાં પગથીયાં કારીને ઉપર ગુફા જેવુ' બનાવીને ત્યાં મૂર્તિ કારી છે. M નવ ટ્રકના દરવાજેથી પેસતાં સ`પ્રતિ મહારાજાના દેરાસરના ગભારાનુ' પીલા પત્થરનુ’ ખારસાખ છે, તે તેના પુરાણાપણાની ચાડી ખાય તેવુ છે. N સવાસામ=ખરતરવસહી–અહિં આ વિશાળ ઉંચાઈવાળા ચૌમુખજી મહારાજના પ્રસાદ કારીગરીવાળેા છે. અને એ દિશાએ કારીગરીવાળી દેરીઓ ને થાંભલા પર ત્રણ ત્રણ પૂતળીવાળું આ મંદિર છે. આ ટૂંકમાં બીજા પણ મર્દિશ છે. અહીથી છીપા વસહીમાં જવા માટે ખારી છે. તે ખારીમાંથી બહાર જતાં નજીક નાજુક મંદિર કલા કારીગરીથી પૂર્ણ છે. O સવાસેામની ટૂંકમાં પશ્ચિમની ખારીથી ખહાર નીકળતાં પાંચ સાત પગથીયાં ચઢતાં પાંડવાનું દહેરાસર આવે છે. આ મંદિર પુરાણ' છે. કલ્પના છે કે જ્યારે આ મંદિર અધાવ્યુ હશે ત્યારે પાંડવા વગેરે ખાંભેારા પત્થરના હશે પણ તે ખવાઈ જતાં ત્યાં આરસના પાંડવા વગેરે બેસાડયા હશે. તેના મડપના ઘુમ્મટ કળામય છે. તે મંદિરના પુરાણાપણાને જણાવે છે, તેની બાજુમાં મંડપ છે. તેમાં કૃષ્ણ વગેરેની ખારા પત્થરની મૂર્તિ એ છે. તે તેના પુરાણાપણાની સાબિતી કરે છે. તેમાં એક આકૃતિ પરથી થાડા ડુગા ઉખડેલા છે તેથી ઘેાડા અક્ષરો દેખાય છે. એટલે અનુમાન કરાય કે તે બધાં શિલ્પ પર શિલાલેખ હશે. આ બધાં શિલ્પા જોતાં એવુ એક અનુમાન કરવું પડે કે શુ આમાં પાંડવા, કૌરવા, વાસુદેવ શ્રીકૃષ્ણ વગેરેના કોઈ ઇતિહાસ જોડાયેા હશે કે શું? આ મંદિર પાછળ સહસ્ત્રકૂટ છે (આવા સહસ્રકૂટ ગિરિરાજ પર ચાર હશે) સહસ્રકૂટ મદિરમાં એક દિવાલ પર એકસેા સિત્તેર જિન વગેરે કારેલા છે. ખીજીબાજુએ એક ખીજું દ્રશ્ય કારેલું છે. P સવાસામની ટ્રકમાં ઉત્તર દિશાની ખારીમાંથી નીકલતાં છીપાવસહી આવે છે. આ નાની ટૂક છે, સવાસેામ કરતાં પહેલાં ખધાઈ હશે, કળા તેના જૂનાપણાને જણાવે છે, નાની ટૂંક પણ કળાપૂર્ણ છે. Jain Educationa International (૨૨૦) For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy