SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત | તે તીર્થેશ્વર પ્રણમીયે, સુખે શાસન રીત ૪રાખમા સુંદર દેવાંગનાઓ ગિરિવરની ઉપર જિનેશ્વર ભગવંતના સુંદર ગીત ગાય છે. જેના શાસનની આ રીત છે. આવા આ ગિરિરાજને નમન કરીએ. ૪રા કવડ જક્ષ રખવાલ જસ, અહોનિશ રહે હજૂર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, અસુર રાખે દૂર ૫૪૩યાખમાવો કવડજક્ષ આ ગિરિરાજની હમેંશાં રક્ષા કરે છે, ને હાજરાહજૂર રહે છે. વળી તીર્થના પ્રભાવે તે તમામ ઉપદ્રવને દૂર રાખે છે. આવા પ્રભાવવાળા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૪૩ ચિત્ત ચાતુરી ચફકેસરી, વિન વિનાશણહાર | તે તીર્થંકવર પ્રણમીયે, સંઘતણી કરે સાર ૪૪ોખમાશે ચતુર એવાં ચકેશ્વરી દેવી, ગિરિરાજની સેવા કરનારના વિનોનો નાશ કરે છે, અને સંઘની સાર સંભાળ રાખે છે. એવા આ તીર્થેશ્વરને પ્રેમથી પ્રણામ કરીએ. ૫૪૪ સુરવરમાં મઘવા યથા, ગ્રહ-ગણમાં જિમ ચંદ તે તીર્થેશ્વર પ્રણમીયે, તિમ સવિ તીરથ ઈદ ૪પાંખમાણે દેવતાઓમાં જેમ ઈન્દ્ર છ છે, ગ્રહોમાં જેમ ચંદ્રમા શ્રેષ્ઠ છે, તેમ જુદા જુદા તીર્થોમાં આ તીર્થ સર્વથી શ્રેષ્ઠ છે. તેથી હે ભવ્ય ! આ તીર્થેશ્વરને ભાવથી નમે ૪પા દીઠે દુર્ગતિ વારણે, સમયે સારે કાજ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, સવિ તીરથ શિરતાજ જાખમાળા આ ગિરિરાજનાં દર્શન કરતાં તે દુર્ગતિનું નિવારણ કરે છે. તેનું સ્મરણ કરવામાં આવે તે પિતાનાં કાર્યો સિદ્ધ થાય છે, આથી સઘળાં તીર્થોમાં આ તીર્થ મુગટ સમાન છે, માટે હે ભવ્ય ! આ તીર્થેશ્વરને ભાવથી નમ માઝા પુંડરીક પંચ કેડીશુ, પામ્યા કેવલ જ્ઞાન તે તીર્થેશ્વર પ્રણમીયે, કર્મતણ હાય હાણ ૪શાખમાં (૧૭૨) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy