________________
શ્રીશત્રુ...જય ગિરિરાજ દઈન
ધન્ય ધન્ય સેારઠ દેશ જિહાં, તીરથ માંહે સાર । તે તીર્થેશ્વર પ્રભુમીયે, જનપદ્મમાં શિરદાર ૫૬શાખમાંના
દેશેાની અંદર સૌરાષ્ટ્રદેશ ધન્ય છે, કારણ કે એમાં તીર્થોમાંહે શ્રેષ્ઠ એવું આ તીર્થં આવેલુ' છે, આ તીર્થના મહિમાએ આ દેશ સૌમાં શિદ્વાર છે, આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૫૬૧૫
અહોનિશ આવત ટુકડા, તે પણ જેતુને સંગ । તે તીર્થેશ્વર પ્રમીયે, પામ્યા શિવવધૂ રંગ
શાર્દાખમાભા
આ તીના ઉત્તમપણાને લીધે પ્રાણીએ એની પાસે આવે છે અને એના સગથી આરાધના કરીને શિવવધૂના રંગની પ્રાપ્તિ કરે છે. એવા આ તીરાજને હું ભવ્યા ! તમે પણ ભાવથી નમસ્કાર કરે. ॥૬ા
વિરાધક જિન આણુના, તે પણ હુવા વિશુદ્ધ
।
તે તીર્થેશ્વર પ્રણમીચે, પામ્યા નિર્મળ બુદ્ધ દિશાખમાંના
જે પ્રાણીઓએ તીર્થંકર પરમાત્માની આજ્ઞાના ભંગ કરી અપરાધ કર્યો છે (વિરાધના કરી છે) તેવાઓ પણ આ તીર્થના પ્રભાવે વિશુદ્ધ થઈ ને નિળ બુદ્ધિને પામ્યા છે. તે તીર્થેશ્વરને હે ભવ્યાત્માએ ! પ્રણામ કરી ॥૬॥
Jain Educationa International
મહા મ્લેચ્છ શાસન રિપુ, તે પણ હુવા ઉપશાંત તે તીર્થેશ્વર પ્રણમીયે, મહિમા દેખી અનન્ત
દાખમાંના
મહા મ્લેચ્છે કે જેએ શાસનના શત્રુ હતા તેઓ પણ આ ગિરિરાજના મહિમા જોઈ તેના પ્રભાવે શાંત સ્વભાવવાળા થયા, એવા પ્રભાવવાળા તીથેશ્વરને પ્રણામ કરીએ. ૫૬૪ા
મત્ર ચાગ અંજન સર્વે, તે તીર્થેશ્વર પ્રણમીયે,
સિદ્ધ હુવે જિહા ઠામ । પાતકહારી નામ ૫૬ાખમાંના
અહી સિદ્ધ થાય
આ ગિરિના પ્રભાવથી મત્રો, યાગા, અજના એમ બધી વસ્તુ છે, આથી આ ગિરિનું પાતકહારી એવું પણ નામ કહેવાય છે. આવા આ તીરાજને
નમન કરી ૫૬૫ા
(૧૭)
For Personal and Private Use Only
www.jainelibrary.org