SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા સુમતિ સુધારસ વરસતે, કર્મ દાવાનલ સાંત તે તીર્થેશ્વર પ્રણમયે, ઉપશમ તસ ઉલસંત ૬ દાખમાળા આત્મામાં સદ્દબુદ્ધિરૂપ અમૃતરસ વરસતાં વિદ્યમાન કર્મ દાવાનલ ઉપશાંત થાય છે અને તેનો અંતર આત્મા ઉલ્લાસમય થાય છે. એવા આ તીર્થેશ્વરને નમન કરે છેદા મૃતધર નિત નિત ઉપદિશે, તત્તાતત્વ વિચાર! તે તીર્થેશ્વર પ્રણમીયે, ગ્રહે ગુણયુત શ્રોતાર ૬કાખમાળા શાસ્ત્રના અર્થને પામીને ગીતાર્થ થયેલા એવા ગુરુદેવો આ તીર્થના ગુણને સમજનારા એવા શ્રોતાગણને તત્ત્વ-અતત્વને વિષય અને તીર્થરાજના મહિમાને સમજાવે છે. આવા આ મહિમાભર્યા તીર્થેશ્વરને હે ભવ્ય ! તમે હંમેશ નમસ્કાર કરો. ૬૭ પ્રેમ મેલ ગુણગણતણું, કરતિ કમલા સિંધુ છે તે તીથેશ્વર પ્રણમીયે, કલિકાલે જગ બંધુ ૬૮ાખમાં છે આ તીર્થ ગુણના સમુદાયનું પ્રેમમેલક તીર્થ છે, વળી કીર્તિરૂપી લક્ષ્મી માટે સમુદ્ર સરખું છે. અને વળી કલિકાલની અંદર સહાય કરનાર જગતનાં બધુ સરખું આ છે. તે હે ભો! આવા પાવન તીર્થને સેવ ૬૮ શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ ! તે તીર્થેશ્વર પ્રણમી, દિન દિન મંગલ માલ ૬લાખમાળા આ તીર્થેશ્વરની વિશાલ ભક્તિ વડે લક્ષમી, શાંતિ અને સંસારની માયાને તરીને મુક્ત થવાય છે. તેમજ દિવસે દિવસે મંગલનું ભાથું વધતું જાય છે. આવા આ તીર્થ રાજને પ્રણમે છેલ્લા શ્વેત ધ્વજા જશ ફરકતી, ભાખે ભવિને એમ તે તીર્થેશ્વર પ્રણમીયે, ભ્રમણ કરો છો કેમ ? ૧૭૦માખમાબા આ ગિરિરાજના મંદિરના શિખર પર ફરકતી શ્વેત ધજા ભવ્ય પ્રાણીઓને સંબોધન કરે છે કે હે ભવ્યાત્માઓ! તમે સંસારની માયામાં શા માટે ભમે છે? અહીં આવે. તમારો દુઃખદાયક સંસાર-પરિભ્રમણ નાશ થઈ જશે. આ સંકેત આપનાર આ તીર્થને હે પ્રાણીઓ તમે ભાવ ભક્તિથી નમો ૭૦ શ, ર૩ (૧૭૭) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy