________________
શ્રીશત્રુ...જય ગિરિરાજ દઈન
સાધક સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત 1 તે તીથેશ્વર પ્રણમીયે, સાધન પરમ પવિત્ર ૫૭૧ાખમા
નાનું સ્થાન છે. સાધક એક ધ્યાનથી જો તે સાધ્યને અચૂક પહોંચે છે. આવા પ્રેરક
જે આત્માને સાધના કરવી છે, તે આત્માને માટે આ ગિરિરાજ પરમ પવિત્ર સાધઆ ગિરિરાજ પર એક ચિત્તે સાધના કરે તે આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ છીએ।૦૧।
સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર । તે તીર્થેશ્વર પ્રણમીયે, તસ હોય નિર્મળ ગાત્ર હિરાખમાના
પદ્મચારી વગેરે છરીવાળા પગપાળા સઘ કાઢી જે સંઘપતિ થઈને ચતુર્વિધ સધ સાથે આ તીર્થ સંઘ લાવી ભાવે જે તીર્થયાત્રા કરે છે તેને આત્મા કથી નિર્મૂળ થાય છે. એવા આ તીર્થેશ્વરને નમન હેા ારા
શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ !
તે તીથેશ્વર પ્રણમીયે, જેના જશ અભંગ શાખમાળા
જે ગિરિરાજના સંગથી આત્મિક ગુણાની રમણતા પ્રગટ થાય છે, અને જે ગિરિરાજના યશ અભ'ગ છે, એવા આ તીર્થેશ્વરને નમન કરીએ ૫૭૩ના
Jain Educationa International
રાયણ ઋખ સાહામણેા, જિહાં જિનેશ્વર પાય ! તે તીથૅશ્વર પ્રણમીચે, સેવે સુર નર રાય
આ ગિરિરાજ પર સાહામણું રાયણ વૃક્ષ છે. (જ્યારે જ્યારે શ્રીઋષભદેવ ભગવાન આ ગિરિએ પધારતા ત્યારે ત્યારે રાયણના વૃક્ષ નીચે સ્થિરતા કરતા) આવા આ રાયણ વૃક્ષ નીચે ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. તેથી આ રાયણ વૃક્ષને તેમજ પ્રભુનાં પગલાંને દેવેન્દ્રો, નરેન્દ્રો વગેરે સેવા-પૂજા કરે છે, આવા આ ગિરિરાજને હે ભવ્યા ! તમે પ્રણામ કા રાજાા
પગલાં પૂજે ઋષભનાં, ઉપશમ જેહને અગ । તે તીથેશ્વર પ્રણમીયે, સમતા પાવન અંગ
રાજાખાના
નાછપાખમાના
શ્રીઋષભદેવ ભગવાનનાં પગલાં પૂજતાં પવિત્ર એવી સમતા આત્મામાં પ્રગટ થાય છે, જ્યાં આવા પવિત્ર પગલાં છે, એવા આ તીર્થેશ્વરને હું પ્રાણીએ ! તમે નમેા ૫૭પા
(૧૭૮ )
For Personal and Private Use Only
www.jainelibrary.org