________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
વિદ્યાધર જક્ષ મિલે બહું, વિચરે ગિરિવર શૃંગ । તે તીર્થેશ્વર પ્રણમીચે, ચઢતે નવરસ રંગ ૫૭૬ાખમાંના
વિદ્યાધરા, જક્ષા ટોળે મળીને વધતા નવરસ રંગ સાથે, આ ગિરિવરના શૃગા પર લાભ જાણીને ફરે છે, તેવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ.
lou
માલતી મેાગર કેતકી, પરિમલ માહે ભૃંગ । તે તીર્થેશ્વર પ્રભુમીયે, પૂજે ભવિ જિન અંગ શાળાખમાંના
હે ભવ્ય પ્રાણીઓ આ તી પર શ્રીઋષભદેવ પ્રભુને જેની વાસથી ભ્રમો તેમાં માહે છે તેવા માલતી, મેાગરા, અને કેતકીના ફૂલા વડે પૂજા કરે છે, આવા તીથેશ્વરને નમન કરીએ
બ્રા
અજિત જિનેશ્વર જિહાં રહ્યા, ચામાસુ ગુણુ ગેહ ।
તે તીર્થેશ્વર પ્રણમીયે, આણી અવિહડ નેહ ।।૭૮ાાખમાંના
આ અવસર્પિણી કાળના બીજા શ્રીઅજિતનાથ ભગવાને અતિમનેાહર એવા આ ગિરિ પર ચાતુર્માસિક નિવાસ કર્યાં. તેથી અંતરમાં અવિહડ સ્નેહ લાવીને આ ગિરિરાજને નમસ્કાર કરીએ ૧૭૮ાા
Jain Educationa International
શાંતિ જિનેશ્વર સાલમા, સાળ કષાય કરી અંત । તે તીર્થેશ્વર પ્રણમીયે, ચાતુર્માસ રહેત ાજ઼ાખમાંના
આ અવસર્પિણી કાળના સેાળમા શ્રીશાંતિનાથ ભગવાન અનંતાનુબધી આદિ ચારના, ક્રોધાદિ ચાર, ચાર એમ સાળ કષાયના અંત કરીને કેવળજ્ઞાન પામીને આ ગિરિપર ચાતુર્માસ રહ્યા હતા, આવા આ તીર્થેશ્વરને ભાવથી નમન કરીએ ાણ્ણા
નેમિ વિના જિનવર સવે, આવ્યા છે જિષ્ણુ ઠામ । તે તીર્થેશ્વર પ્રણમીયે, શુદ્ધ કરે પરિણામ ૫૮૦નાખમાંના
આ અવસર્પિણી કાળના ચાવીસે તીર્થંકરામાં બાવીસમા શ્રીનેમિનાથ ભગવાન સિવાય બધાએ આ તીથે લાભ જાણીને આવ્યા છે, તેવું આ તીર્થ આત્મ પરિણામની શુદ્ધિને કરે છે. તેવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૫૮ના
( ૧૭૯ )
For Personal and Private Use Only
www.jainelibrary.org